Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

દાવો : 164 વર્ષથી આપો આપ વધી રહ્યો છે ભગવાન શાલીગ્રામનો આકાર, એક સમયે હતી વટાણા જેવડી પ્રતિમા. જાણો આ રહસ્યમય ઘટના વિશે..

Social Gujarati by Social Gujarati
September 2, 2021
Reading Time: 1 min read
0
દાવો : 164 વર્ષથી આપો આપ વધી રહ્યો છે ભગવાન શાલીગ્રામનો આકાર, એક સમયે હતી વટાણા જેવડી પ્રતિમા. જાણો આ રહસ્યમય ઘટના વિશે..

બિહારના બગહામાં આવેલ બાંકટવા બાબા વિશ્વંભરનાથ મંદિરમાં શાલીગ્રામ મહારાજની મૂર્તિ સ્થાપિત છે. લોકો તેને ભગવાન વિષ્ણુ તરીકે પૂજે છે. એવો દાવો કરવામાં આવે છે કે, છેલ્લા 164 વર્ષથી આ પ્રતિમાનું કદ વધી રહ્યું છે. એવું કહેવાય છે કે, એક સમયે તે વટાણાના કદમાં હતું.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

પરંતુ આજે તેનું કદ એટલું મોટું થઈ ગયું છે કે તેને ઉપાડવા માટે 4 થી 5 લોકોની મદદ જોઈએ. નેપાળના રાજા તરફથી, આ મંદિરને ભગવાન માત્ર એક વટાણાના કદમાં મળ્યા હતા. જેણે હવે એક વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.

સન 1857 માં ક્રાંતિ દરમિયાન નેપાળના રાજા જંગ બહાદુર સિવાન ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે તે બગહા પહોંચ્યા હતા. ત્યાંના હલવાઈ રામજીઆવન ભગતે રાજાનું ભવ્ય ધામધૂમથી સ્વાગત કર્યું હતું. રામજીઆવનએ એક મંદિર બનાવ્યું હતું.

રાજા તેમના સ્વાગતથી ખુશ થયા અને તેમના આમંત્રણ પર મંદિર પરિસરમાં ગયા જ્યાં તેમણે રામજીઆવન ભગતને નેપાળ આવવાનું આમંત્રણ આપ્યું. જ્યારે રામજીઆવન ભગત નેપાળ ગયા. ત્યાંના રાજપુરોહિતે તેમને રાજા વતી શાલીગ્રામની એક વટાણા જેવડી પ્રતિમા આપી. રામજીઆવન ભગત તેને ભારતમાં લાવ્યા અને અહીં લાવી મંદિરમાં સ્થાપિત કર્યા.

ત્યાંના સ્થાનિક નાગરિક નરસિંહ યાદવ દાવો કરે છે કે, આ પ્રતિમાનું કદ તેની સ્થાપનાના દિવસથી વધી રહ્યું છે. 164 વર્ષથી વધી રહેલી આ પ્રતિમા ઉઠાવવા માટે હવે 4 થી 5 લોકોની જરૂર પડે છે.

મંદિરના પૂજારી વિવેકાનંદ દ્વિવેદીના જણાવ્યા અનુસાર, જન્માષ્ટમીના દિવસે શાલિગ્રામ મહારાજની બેઠક બદલાય છે. શ્રી બાબા વિશ્વંભર નાથને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તે કાચબા જેવો આકાર ધરાવે છે. ભક્તોમાં હવે એવી માન્યતા છે કે, શાલિગ્રામજીનું વાસ્તવિક જીવન ત્યાં જ  છે, તેથી જ તેનું કદ વધી રહ્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: bihar in godJanmashtamipartima of shaligramramajiavan bhagatReligious historyshaligram bhagavanShaligram Lord
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
સાઈટીકા, કમર અને પગના જુનામાં જુના દુઃખાવા દુર કરવા અપનાવો ટેનિસ બોલની આ ટેકનીક, મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક…

સાઈટીકા, કમર અને પગના જુનામાં જુના દુઃખાવા દુર કરવા અપનાવો ટેનિસ બોલની આ ટેકનીક, મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક...

90% મહિલાઓ ભાત રાંધવામાં કરે છે આ ભૂલ… આ વાસણમાં રાંધેલા ભાત હોય છે વધુ સ્વાદિષ્ટ અને પોષ્ટિક, શરીરને થાય છે આવા ગજબના ફાયદા..

90% મહિલાઓ ભાત રાંધવામાં કરે છે આ ભૂલ... આ વાસણમાં રાંધેલા ભાત હોય છે વધુ સ્વાદિષ્ટ અને પોષ્ટિક, શરીરને થાય છે આવા ગજબના ફાયદા..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કારેલાના બીજ ના ફાયદા જાણી લેશો તો ફેંકતા પહેલા 100 વાર વિચારશો… શરીરની આટલી સમસ્યામાં છે રામબાણ

કારેલાના બીજ ના ફાયદા જાણી લેશો તો ફેંકતા પહેલા 100 વાર વિચારશો… શરીરની આટલી સમસ્યામાં છે રામબાણ

February 16, 2021
શિલાજીત સાથે કરો આ 1 વસ્તુનું સેવન, પરણિત પુરુષો અને મહિલાઓમાં અંગત પળોનો આનંદ ડબલ કરી, માનસિક અને શારીરિક શક્તિમાં કરશે બેગણો વધારો…

શિલાજીત સાથે કરો આ 1 વસ્તુનું સેવન, પરણિત પુરુષો અને મહિલાઓમાં અંગત પળોનો આનંદ ડબલ કરી, માનસિક અને શારીરિક શક્તિમાં કરશે બેગણો વધારો…

August 3, 2022
બમ્પર કમાણી વાળો શેર, માત્ર 8 રૂપિયાના આ શેરે 1 લાખના બનાવી દીધા સીધા 67 લાખ રૂપિયા, જાણો શેરનું નામ… રોકાણકારો થઈ ગયા માલામાલ

બમ્પર કમાણી વાળો શેર, માત્ર 8 રૂપિયાના આ શેરે 1 લાખના બનાવી દીધા સીધા 67 લાખ રૂપિયા, જાણો શેરનું નામ… રોકાણકારો થઈ ગયા માલામાલ

January 29, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.