Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

વ્રતમાં શા માટે ખાવામાં આવે છે સિંધાલુણ, જાણી લો તેના વિશે આ જરૂરી વાત.

Social Gujarati by Social Gujarati
October 19, 2020
Reading Time: 1 min read
0
વ્રતમાં શા માટે ખાવામાં આવે છે સિંધાલુણ, જાણી લો તેના વિશે આ જરૂરી વાત.

નમક આપણા હેલ્દી ડાયટનો એક ખુબ જ જરૂરી ભાગ છે. નમક વગર ભોજનમાં સ્વાદ તો નથી આવતો પરંતુ પાચન ક્રિયામાં પણ કંટ્રોલ નથી રહેતો. હાલ આપણે ત્યાં નવરાત્રી ચાલી રહી છે. તો નવરાત્રીમાં લોકો માતાજીના અનુષ્ઠાન અને વ્રત પણ કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે, વ્રત દરમિયાન ભોજનમાં સિંધાલુણનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તમને જણાવી દઈએ કે, સિંધાલુણનું સેવન સામાન્ય નમક કરતા સેહત માટે ખુબ જ ફાયદાકારક હોય છે. ખરેખર તેની પાછળ પારંપરિક અથવા ધાર્મિક કારણ નહિ, પરંતુ સિંધાલુણ હેલ્થ માટે ખુબ જ સારું હોય છે. સિંધાલુણનો ઉપયોગ તમે વ્રતના દિવસો સિવાય સામાન્ય દિવસોમાં પણ કરી શકાય છે. તો આજે અમે તમને તેના ફાયદા વિશે જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

વ્રતમાં શા માટે ખાવું જોઈએ સિંધાલુણ : શુદ્ધ રહેવા માટે વ્રત દરમિયાન સિંધાલુણ ખાવામાં આવે છે. તે સાથે જ વ્રતના સમયે શરીરને વધુ પોષણની જરૂર હોય છે. એટલા માટે વ્રત દરમિયાન સિંધાલુણ ખાવામાં આવે છે. સિંધાલુણ શરીરમાં બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. નમકની ઉણપથી મસલ્સના ખેંચાણથી આયોડિનની ઉણપ થઈ શકે છે. સીધાલુંણ તેના ઠંડા ગુણોના કારણે ઓળખવામાં આવે છે. તે આંખો માટે પણ ખુબ સારું હોય છે. તેમાં આયરન, જિંક, મેગ્નેશિયમ વગેરે કેટલાક અન્ય મિનરલ પણ રહેલા હોય છે.

તે સાથે જ તેમાં સોડિયમ અને પોટેશિયમની માત્રા ખુબ પ્રમાણમાં રહેલી હોય છે તે શરીરમાં ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ બનાવી રાખવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે નવરાત્રી વર્ષમાં બે વાર એવા સમય પર આવે છે, જ્યારે વાતાવરણમાં બદલાવ થાય છે. તે દરમિયાન શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ કમજોર થવાના કારણે લોકો બીમારીઓની ચપેટમાં પણ આવી જાય છે. આ સમયે વ્રત રાખવાથી શરીર મજબુત બને છે.

વજન અને તણાવ પણ ઓછો કરે છે : સિંધાલુણનું સેવન વજન ઓછું કરવા માટે પણ ઉપયોગી છે. સિંધાલુણ શરીરમાંથી ફેટ સેલ્સને હટાવવામાં પણ મદદ કરે છે અને ખાવાની ક્રેવિંગને પણ કંટ્રોલમાં રાખે છે. સિંધાલુણ શરીર દ્વારા મિનરલને બહેતર અવશોષણમાં મદદ કરે છે. આ સિવાય, તે શરીરમાં પીએચ લેવલને બનાવી રાખવામાં પણ મદદ કરે છે. આ સિવાય સિંધાલુણને ડાયટમાં શામિલ કરવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશનને યોગ્ય રાખે છે અને શરીરમાંથી ટોક્સીનને બહાર કાઢવામાં મદદ મળે છે. સિંધાલુણ શરીરમાં સેરોટોનિન અને મેલાટોનિન હોર્મોન્સનું બેલેન્સ બનાવી રાખવામાં પણ મદદ કરે છે, જે તણાવ તેમજ સ્ટ્રેસથી લડવામાં મદદ કરે છે.

પાચનતંત્ર અને ઇમ્યુનિટી સિસ્ટમ મજબુત બને છે : મીઠું પાચનતંત્ર માટે ખુબ જ સારું માનવામાં આવે છે અને તે ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબુત કરે છે. તે ખાવાથી જરૂરી પોષકતત્વો અને મિનરલને અવશોષિત કરવામાં મદદ કરે છે. બોડીમાં ઇલેક્ટ્રોલાઈટ્સને જાળવી રાખે છે તેનાથી વ્રત દરમિયાન એનર્જી બની રહી છે. સિંધાલુણમાં આયોડીનની માત્રા ઓછા પ્રમાણમાં હોય છે. એટલા માટે તે હાઈ બ્લડપ્રેશર અને આંખોની સમસ્યાને દુર રાખે છે. તેમાં કોઈ પણ કેમિકલ નથી હોતું.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Tags: benefitsBlood pressure controlDigestive systemeaten in VratHealthy dietImmunity systemNAVRATRInot chemicalsPotassiumReduces weight and stressSindhalun
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, ફેબ્રુઆરી 2021 સુધીમાં અલ્પ સંખ્યામાં જ હશે એક્ટિવ કેસો. રહી જશે આટલા કેસો….

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, ફેબ્રુઆરી 2021 સુધીમાં અલ્પ સંખ્યામાં જ હશે એક્ટિવ કેસો. રહી જશે આટલા કેસો....

સંજય દત્તના સ્વાસ્થ્યને લઈને સામે આવી આ મોટી ખબર ! પરિવારે કર્યો આવો ખોલાસો.

સંજય દત્તના સ્વાસ્થ્યને લઈને સામે આવી આ મોટી ખબર ! પરિવારે કર્યો આવો ખોલાસો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આડા પડતાની સાથે ઘસઘસાટ નિંદર આવવી પણ શરીર માટે છે નુકશાનકારક, ખોટા સમયે સુવાથી થઈ શકે છે આ 4 ગંભીર બીમારીઓનો ખતરો…

આડા પડતાની સાથે ઘસઘસાટ નિંદર આવવી પણ શરીર માટે છે નુકશાનકારક, ખોટા સમયે સુવાથી થઈ શકે છે આ 4 ગંભીર બીમારીઓનો ખતરો…

September 29, 2021
આ અભિનેત્રીએ પોતાનો એવો ફોટો કર્યો વાયરલ, જે જોઈ તમને વિશ્વાસ નહિ આવે.

આ અભિનેત્રીએ પોતાનો એવો ફોટો કર્યો વાયરલ, જે જોઈ તમને વિશ્વાસ નહિ આવે.

September 9, 2019
આ 6 દેશી ઉપાયથી પાણીની જેમ ઓગળશે તમારી ચરબી, એકવાર અજમાવો શરીર રહેશે આજીવન એકદમ પાતળું અને તંદુરસ્ત… જાણો કયો ઉપાય છે સૌથી સરળ….

આ 6 દેશી ઉપાયથી પાણીની જેમ ઓગળશે તમારી ચરબી, એકવાર અજમાવો શરીર રહેશે આજીવન એકદમ પાતળું અને તંદુરસ્ત… જાણો કયો ઉપાય છે સૌથી સરળ….

March 31, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.