Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

જાણો આજીવન બીમારીઓથી બચવા માટે ક્યું મીઠું ખાવું સૌથી શ્રેષ્ઠ છે, 99% લોકો નથી જાણતા ક્યું મીઠું છે વધુ ફાયદાકારક…

Social Gujarati by Social Gujarati
May 22, 2022
Reading Time: 1 min read
0
જાણો આજીવન બીમારીઓથી બચવા માટે ક્યું મીઠું ખાવું સૌથી શ્રેષ્ઠ છે, 99% લોકો નથી જાણતા ક્યું મીઠું છે વધુ ફાયદાકારક…

મિત્રો આપણે મીઠાનો ઉપયોગ તો કરતા જ હોઈએ છીએ. પણ ઘણી વખત એવો પ્રશ્ન થાય કે સિંધાલુ મીઠું સારું કે સફેદ મીઠું ખાવું જોઈએ. તો તમને જણાવી દઈએ કે જો તમારા મનમાં પણ આવા જ સવાલ હોય તો તમે આ લેખ જરૂરથી વાંચી જુઓ. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

મીઠું સોડિયમ અને ક્લોરીનના અનુપાતથી બનેલું હોય છે. મીઠા વગર તમારી રસોઈનો સ્વાદ ફિકો થઈ જાય છે. મીઠાનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનના સંરક્ષણ અને સ્વાદ માટે કરવામાં આવે છે. તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને નિયંત્રણમાં રાખે છે અને આવેગોના સંચાલનમા મદદ કરે છે.

પરંતુ જો તમારા શરીરમાં સોડિયમનું સ્તર વધી ગયું હોય તો, તમારે સફેદ મીઠાનું સેવન ન કરવું જોઈએ કારણ કે, તેનાથી તમારા શરીરમાં સોડિયમનું સ્તર વધારે વધી શકે છે. સાથે જ તેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. જેમ કે, હાઇ બ્લડપ્રેશર, હ્રદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ધીમે ધીમે વધી શકે છે. પરંતુ ઘણા કિસ્સામાં સિંધાલૂ મીઠું પણ તમારા માટે નુકશાનદાયક થઈ શકે છે. તો તમારા માટે ક્યૂ મીઠું ખાવું ફાયદાકારક છે. આ વિષે વિસ્તૃત માહિતી નીચે મુજબ છે.સફેદ મીઠું કે સિંધાલૂ મીઠું કયું વધારે ફાયદાકારક છે :- ડાયેટિશિયન ના મત મુજબ, જો તમે સીમિત માત્રામાં સફેદ મીઠાનું સેવન કરી રહ્યા હોય, તો તેનાથી તમને કોઈ નુકશાન થતું નથી. એક હાઇ બ્લડ પ્રેશરનો દર્દી પણ 2300 મિલી ગ્રામ અથવા એક ચમચી મીઠાનું સેવન આખા દિવસમાં કરી શકે છે. પરંતુ તમને છતાં પણ સફેદ મીઠાના સેવનથી સમસ્યા થતી હોય, અથવા તમે તમારી અંદર કોઈ ગંભીર બીમારીના લક્ષણો જોઈ રહ્યા હોય, તો તે દરમિયાન પણ તમારે સફેદ મીઠાનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી શરીરમાં પોટેશિયમની માત્રા ઘટે છે પરંતુ શરીરમાં મિનરલ્સની પર્યાપ્ત માત્રા જાળવી રાખવા માટે તમે સિંધાલૂ મીઠાનું સેવન કરી શકો છો. તેમાં પોટેશિયમની માત્રા ભરપૂર હોય છે. જેનાથી તમારા શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સ્તર સંતુલનમાં રહે છે. 

સિંધાલૂ મીઠાના ફાયદા – પાચન શક્તિ વધારે છે :- ઘણા લોકો ખાણી-પીણીની વસ્તુમાં સિંધાલૂ મીઠું ઉપયોગમાં લે છે. તેનાથી તમને કબજિયાત, એસિડિટી અને સોજાની સમસ્યા થતી નથી. સિંધાલૂ મીઠામાં રહેલ મિનરલ્સ મળ ત્યાગમાં મદદરૂપ હોય છે. તે આંતરડાની સફાઈમાં પણ મદદરૂપ બને છે. તમે તમારા ભોજનમાં સિંધાલૂ મીઠું થોડી માત્રામાં લઈ શકો છો. 

સારી ઇમ્યુનિટી માટે :- સિંધાલૂ મીઠું ખનીજોથી ભરપૂર હોય છે, તેમાં રહેલ વિટામિન તમારી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને પ્રોટીનના સંશ્લેષણમાં મદદરૂપ હોય છે. સાથે જ તે હાડકાંના વિકાસમાં પણ મદદરૂપ થાય છે. હાઇ બ્લડપ્રેશરની સમસ્યા :- હાઇ બ્લડપ્રેશરથી પીડિત લોકોને સફેદ મીઠું ન ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે તેમાં જોવા મળતી સોડિયમની માત્રાથી તમારું બ્લડપ્રેશર વધી શકે છે અને તેનાથી બ્રેન હેમરેજનું જોખમ પણ થઈ શકે છે. એવામાં તમારે સફેદ મીઠાની જગ્યાએ સિંધાલૂ મીઠું સેવન કરવું જોઈએ. તેમાં જોવા મળતું પોટેશિયમ તમારા હાર્ટની હેલ્થ માટે પણ સારું હોય છે. 

અનિન્દ્રાની સમસ્યા દૂર કરે છે :- હાઇ બ્લડ પ્રેશર કે વધારે તણાવના કારણે પણ ઘણી વખત લોકોને નીંદર આવતી નથી. પરંતુ સિંધાલૂ મીઠું કુલિંગ એજન્ટથી ભરપૂર હોય છે, જેની મદદથી તમારા શરીરને ઠંડક પ્રદાન થાય છે અને સારી નીંદર માટે પણ પ્રોત્સાહિત કરે છે. તે તણાવ ઘટાડવા માટે પણ ખૂબ જ મદદરૂપ છે. તમે તેને નાહવાના પાણીમાં પણ મિક્સ કરી શકો છો. ગળાની સમસ્યામાં :- સામાન્ય રીતે લોકોને ઋતુમાં ફેરફાર થતાં ગળામાં ખરાશ અને દુખાવાની સમસ્યા રહેતી હોય છે. તેનાથી બચવા માટે તમે સિંધાલૂ મીઠું ઉપયોગમાં લઈ શકો છો. ગરમ પાણી અને સિંધાલૂ મીઠું મિક્સ કરીને કોગળા કરવાથી ટોન્સિલનો સોજો ઘટાડી શકાય છે. 

ક્યાં લોકોએ સિંધાલૂ મીઠું ન ખાવું જોઈએ :- જો તમને કિડનીની સમસ્યા અથવા શરીરમાં પોટેશિયમની માત્રા વધેલી હોય તો તમારે સિંધાલૂ મીઠું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી શરીરમાં પોટેશિયમની માત્રા વધારે વધી શકે છે. તેનાથી લો બ્લડપ્રેશર અને અન્ય બીમારીઓનો પણ શિકાર થઈ શકાય છે. માટે જ ડોક્ટરની સલાહ પછી જ પોતાની સ્વાસ્થ્ય સમસ્યાઓ અનુસાર કોઈ પણ પ્રકારના મીઠાનું સેવન કરવું જોઈએ. જેથી તમને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Rock Salt benefitsRock Salt for healthrock salt vs table saltwhite salt or rock salt
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ગંદા અને કાળા થઈ ગયેલા મોજા કરો એકદમ નવા જેવા સાફ અને સફેદ.. એક એક જીદ્દી દાગને કરી દેશે ગાયબ…. જાણો મોજા સાફ કરવાની બેસ્ટ ટીપ્સ…

ગંદા અને કાળા થઈ ગયેલા મોજા કરો એકદમ નવા જેવા સાફ અને સફેદ.. એક એક જીદ્દી દાગને કરી દેશે ગાયબ.... જાણો મોજા સાફ કરવાની બેસ્ટ ટીપ્સ...

સાવરણીને આવી રીતે મુકવાની ભૂલ ક્યારેય ન કરતા, નહિ તો જલ્દી થઈ જશો કંગાળ… જાણો સાવરણી મુકવાથી લઈને વાળવા સહિતના આ વાસ્તુ નિયમો…

સાવરણીને આવી રીતે મુકવાની ભૂલ ક્યારેય ન કરતા, નહિ તો જલ્દી થઈ જશો કંગાળ... જાણો સાવરણી મુકવાથી લઈને વાળવા સહિતના આ વાસ્તુ નિયમો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

99% લોકો રાત્રે સુતી વખતે કરે છે આ ભૂલ | જાણો ઓછા કપડા પહેરી સુવાના ફાયદા…

99% લોકો રાત્રે સુતી વખતે કરે છે આ ભૂલ | જાણો ઓછા કપડા પહેરી સુવાના ફાયદા…

January 26, 2023
બોલીવુડના આ એક્ટરની પત્નીના છે આવા અંદાજ.. હોટ ફોટો જોઇને દંગ રહી જશો.

માણસની ચાલવાની પદ્ધતિ જણાવે છે, માણસ કેટલો જલ્દી વૃદ્ધાવસ્થામાં આવી જશે.

October 25, 2019
2000 વર્ષથી જીવિત છે આ સંત… જાણો તેમના જીવનની રહસ્યમય વાતો… વાંચો તેમના ચમત્કારો

2000 વર્ષથી જીવિત છે આ સંત… જાણો તેમના જીવનની રહસ્યમય વાતો… વાંચો તેમના ચમત્કારો

April 18, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.