Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

શું ડાયાબિટીસમાં બટેટા ખાવા જોઈએ ? 99% લોકો સાચી હકીકતથી છે પરે… જે લોકો ન ખાતા હોય એ ખાસ જાણો આ માહિતી….

Social Gujarati by Social Gujarati
November 4, 2022
Reading Time: 1 min read
0
શું ડાયાબિટીસમાં બટેટા ખાવા જોઈએ ? 99% લોકો સાચી હકીકતથી છે પરે… જે લોકો ન ખાતા હોય એ ખાસ જાણો આ માહિતી….

ડાયાબિટીસ જીવન શૈલીથી જોડાયેલી બીમારીઓમાં મુખ્ય છે. શુગર કે ડાયાબિટીસના દર્દી દુનિયામાં ઝડપથી વધી રહ્યા છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે દવાઓની સાથે સાથે ખાણીપીણીમાં સતર્કતા રાખવી અત્યંત જરૂરી છે. તેમને કઈ વસ્તુઓ ખાવી અને કઈ ન ખાવી એ વાત પર વિશેષ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

મોટાભાગના લોકો એ વાતને લઈને ખૂબ જ મૂંઝવણ અનુભવે છે કે ડાયાબિટીસના દર્દીઓએ બટાકા ખાવા જોઈએ કે નહીં કારણ કે આમાં કાર્બોહાઇડ્રેટ ઉપલબ્ધ હોય છે જે બ્લડ શુગરના લેવલને વધારે છે. આજે આપણે આ લેખ દ્વારા વિસ્તારપૂર્વક જાણીશું કે હકીકતમાં બટાકા ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનદાયક છે કે નહીં. આ હકીકત જાણીને લાંબા સમયથી ચાલતી તમારી મૂંઝવણને દૂર કરી શકશો.1) બટાકા પર શું કહ્યું છે વૈજ્ઞાનિકોએ:- બટાકા ભારત સહિત વિશ્વભરમાં સૌથી વધારે ખાવાતા ખાદ્ય પદાર્થમાં સામેલ છે. બટાકા ભારત અને અમેરિકામાં ખવાતા સૌથી વધારે લોકપ્રિય શાકમાંથી એક છે. એટલું જ નહીં આ દેશોમાં બટાકાના શાક સિવાય ચિપ્સ અને ફ્રાઈઝના રૂપમાં પણ ખૂબ જ વધારે વપરાશ થાય છે. લોકોમાં બટાકાના લઈને ભ્રમ છે કે વધારે કાર્બોહાઇડ્રેટ વાળા બટાકા ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય નથી. પરંતુ સંશોધન જણાવે છે કે એવું ન કહી શકાય કે બટાટા ડાયાબિટીસના દર્દીઓ માટે સંપૂર્ણપણે હાનિકારક છે.

2) જો આટલું ધ્યાન રાખવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે છે બટાકા:- હકીકતમાં કોઈ પણ ખાદ્ય પદાર્થ જેનાથી તમને એલર્જી ના હોય તેનું સીમિત માત્રામાં સેવન ડાયાબિટીસના રોગમાં પણ કરી શકાય છે. જોકે ડાયાબિટીસના દર્દીઓએ બટાકા ખાવાથી નુકસાન ન થાય અને તેના પોષક તત્વો મળે તેના માટે યોગ્ય રીતે સેવન કરવું જરૂરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બટાકામાં સ્ટાર્ચ ઉપલબ્ધ હોય છે તેના સિવાય એવી વસ્તુઓ સાથે તેનું સેવન કરવું જોઈએ જેમાં સ્ટાર્ચ ન હોય. સાથે જ તેને પ્રોટીન અને વિટામિન થી ભરપૂર ખાદ્ય પદાર્થોમાં મેળવીને  ખાવા જોઈએ.3) સ્વાસ્થ્ય માટે કેમ જરૂરી છે બટાકા:- જમીનમાં ઉગતા બટાકા ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થાય છે. આ કિંમતમાં પણ ઓછા હોય છે પરંતુ તેનો ઉપયોગ હજારો રીતે કરી શકાય છે આજ કારણ છે કે વિશ્વભરમાં દરેક જગ્યાએ બટાકાનો વપરાશ ખૂબ જ વધારે છે. બટાકા શાક સિવાય નાસ્તા ના રૂપમાં પણ વધારે પ્રખ્યાત છે. તેના અનેક પ્રકારના નાસ્તા બનાવી શકાય છે. બટાકામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝીંક જેવા અનેક પોષક તત્વો પ્રાપ્ત થાય છે. આમાં હાજર કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન પણ શરીરને શક્તિ આપે છે. બટાકામાં એન્ટિઓક્સિડન્ટ પણ ઉપલબ્ધ હોય છે.

4) એક બટાકામા હોય છે આટલા પોષક તત્વો:- એક બટાકામાં 168 કેલેરી, 4 ગ્રામ પ્રોટીન, 0.2 ગ્રામ ફેટ, 39 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 3 ગ્રામ ફાઇબર, 1.83 મીલી ગ્રામ આયર્ન, 888 મિલીગ્રામ પોટેશિયમ અને 12 મિલીગ્રામ વિટામીન સી ઉપલબ્ધ હોય છે. બટાકા અનેક પ્રકારના મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જેની આપણે સૌને જરૂરત હોય છે અને સ્વાભાવિક વાત છે કે આ પોષક તત્વો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જરૂરી છે.પરંતુ અહીંયા એ વાતનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે કે બટાકાનો કેવળ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે પરંતુ તેને હાયગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ માનવામાં આવે છે. તેનો મતલબ એ છે કે તેમાં એવા કાર્બોહાઇડ્રેટ છે જે શરીર દ્વારા જલ્દી અવશોષિત થઈને બ્લડ શુગરમાં વધારો કરે છે. આ જ કારણ છે કે બટાકાને સીમિત માત્રામાં અને ધીરે ધીરે પચવા વાળા ખાદ્ય પદાર્થ જેમકે ઓછા સ્ટાર્ચવાળી શાકભાજી અને પ્રોટીન સાથે સેવન કરવું જોઈએ.

5) બટાકા બ્લડ શુગર ને કેવી રીતે અસર કરે છે:- જ્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થાય છે તો તે ભોજનમાં પ્રાપ્ત થતાં કાર્બોહાઇડ્રેટને સરળતાથી અવશોષિત નથી કરી શકતા જેનાથી લોહીમાં શુગરનું સ્તર જરૂર કરતાં વધારે પ્રમાણમાં થઈ જાય છે. તેવી જ રીતે જે લોકોને ડાયાબિટીસ નથી હોતું તેમના શરીરમાં શુગર વધવા પર સ્વાદુપિંડ ઇન્સ્યુલિન શરૂ થવાનો સંકેત આપે છે જેના પછી ઇન્સ્યુલીન શરીરમાં કોશિકાઓની શુગરને ઉર્જામાં બદલવામાં મદદ કરવા લાગે છે. આ રીતે આવા લોકોમાં શુગર સરળતાથી ઊર્જાના રૂપમાં અવશોષિત થઈ જાય છે.પરંતુ ડાયાબિટીસના કેસમાં કાંતો વ્યક્તિનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનું ઉત્પાદન નથી કરી શકતું કે પછી કોશિકાઓ ઇન્સ્યુલિન પ્રતિ રેસીસ્ટ્ન્ટ થઈ જાય છે અને શુગરને ઉર્જામાં બદલવામાં પોતાનું કામ નથી કરી શકતી. બંને સ્થિતિઓમાં લોહીમાં શુગરનું પ્રમાણ વધારે અધિક થઈ જાય છે અને ધીરે ધીરે આ રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડવા લાગે છે જેનાથી આગળ જઈને હૃદય રોગ, આંધળાપણું અને કિડનીમાં બીમારીઓ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

6) બટાકાનું કેટલા પ્રમાણમાં કરવું સેવન:- બટાકા એક પ્રકારનું જટિલ કાર્બોહાઈડ્રેટ છે. તેનો મતલબ એ છે કે તેમાંથી વધારે પોષક તત્વ અને વધારે ફાઇબર હોય છે. સાધારણ કાર્બોહાઈડ્રેટ નો અર્થ લોટથી બનેલા પેકેજ ફૂડ, હાઈ પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થ, કુદરતી રીતે પ્રાપ્ત થતી ખાંડ અને તેમાંથી બનતા ખાદ્ય પદાર્થ છે.

ડાયાબિટીસના દર્દીઓએ આખા દિવસ દરમિયાન એક નાની વાટકી થી વધારે બટાકાનું સેવન ન કરવું જોઈએ. સરળ ભાષામાં જણાવીએ તો ડાયાબિટીસના દર્દીઓએ જો બટાકાનું શાક ખાય છે તો એક પ્લેટમાં એક ચતુર્થાંશ ભાગ હોવું જોઈએ. તેની સાથે જ દર્દીઓએ દાળ, લીલા શાકભાજી અને બીજી સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ પણ ખાવી જોઈએ.અમેરિકાની ન્યુટ્રીશનિસ્ટ ડાયટીશિયન મેરી એલન ફિલિપ્સ જણાવે છે, ” ડાયાબિટીસના દર્દી બ્લડ શુગર માટેના પ્રમાણભૂત આહારના ભાગ રૂપે બટાકાનું સેવન કરી શકે છે, પરંતુ તેઓએ ફક્ત તેમની ખાવાની રીતમાં બદલાવ કરવો પડશે. ઉદાહરણ તરીકે, ડાયાબિટીસના દર્દીઓએ મીઠું, તેલ, ક્રીમ, ચીઝ સાથે પીરસવામાં આવતી બટાકાની વાનગીને બદલે તેને સ્વાસ્થ્યવર્ધક રીતે ખાવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ તેને શાકભાજી, માંસ, માછલી અને કઠોળ સાથે ખાઈ શકે છે.

તેઓ આગળ જણાવતા કહે છે કે,” જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો કાર્બોહાઇડ્રેટ તેના ડાયટનો પણ જરૂરી ભાગ છે. બસ તેને ફાઇબર, પ્રોટીન અને સ્વસ્થ ચરબીથી ભરપૂર ખાદ્ય પદાર્થો સાથે ખાવા જોઈએ અને તેના પ્રમાણનું પણ ધ્યાન રાખવું જોઈએ. અહીંયા એ પણ ધ્યાન રાખવા વાળી વાત છે કે ડાયાબિટીસના દર્દીઓએ બટાકાનું સેવન સ્વાસ્થ્યવર્ધક રીતે કરવું જોઈએ. બટાકાની ચિપ્સ, ફ્રાઈઝ કે તેને તળીને ખાવું સ્વાસ્થ્ય માટે સારું નથી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Blood sugarbreakfastcarbohydrateDiabetic patientsGreen vegetableshow to eat potatoespotato nutrientsPotatoes in diabetesProtein
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
40 વર્ષે રીટાયર્ડ થઈને લાઈફને એન્જોય કરવી હોય, તો આજે જ જાણો આ સિક્રેટ અને ખાસ ટીપ્સ… આજીવન નહિ થાય પૈસાની તંગી અને દરેક મોજશોખ થશે પુરા…

40 વર્ષે રીટાયર્ડ થઈને લાઈફને એન્જોય કરવી હોય, તો આજે જ જાણો આ સિક્રેટ અને ખાસ ટીપ્સ... આજીવન નહિ થાય પૈસાની તંગી અને દરેક મોજશોખ થશે પુરા...

શરીર માટે અનેક ગુણોથી ભરપુર છે, રામાયણ સમયથી જોડાયેલુ આ ફળ…જાણીલો આ ફળનો ઇતિહાસ અને અઢળક ફાયદાઓ વિશે…

શરીર માટે અનેક ગુણોથી ભરપુર છે, રામાયણ સમયથી જોડાયેલુ આ ફળ...જાણીલો આ ફળનો ઇતિહાસ અને અઢળક ફાયદાઓ વિશે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બંધ પેકેટમાં મળતા આ ખાદ્ય પદાર્થ શરીરને બનાવી દે છે ખોખલું, થઈ શકે છે કેન્સર જેની અનેક જીવલેણ બીમારીનો ખતરો… 4 નંબરની વસ્તુ લગભગ લોકો રોજ ખાય છે…

બંધ પેકેટમાં મળતા આ ખાદ્ય પદાર્થ શરીરને બનાવી દે છે ખોખલું, થઈ શકે છે કેન્સર જેની અનેક જીવલેણ બીમારીનો ખતરો… 4 નંબરની વસ્તુ લગભગ લોકો રોજ ખાય છે…

October 10, 2023
બનાવો આ ટેકનીકથી જલેબી માત્ર દસ જ મિનીટમાં બની જશે….. અને એ પણ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને  રસથી ભરેલી….. જાણો તેની રેસીપી….

બનાવો આ ટેકનીકથી જલેબી માત્ર દસ જ મિનીટમાં બની જશે….. અને એ પણ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને  રસથી ભરેલી….. જાણો તેની રેસીપી….

October 26, 2023
આ 6 દેશી ઉપાયથી પાણીની જેમ ઓગળશે તમારી ચરબી, એકવાર અજમાવો શરીર રહેશે આજીવન એકદમ પાતળું અને તંદુરસ્ત… જાણો કયો ઉપાય છે સૌથી સરળ….

આ 6 દેશી ઉપાયથી પાણીની જેમ ઓગળશે તમારી ચરબી, એકવાર અજમાવો શરીર રહેશે આજીવન એકદમ પાતળું અને તંદુરસ્ત… જાણો કયો ઉપાય છે સૌથી સરળ….

March 31, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.