Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ભગવાન શિવજીએ આપેલા મૃત્યુના સંકેતો ….એવા સંકેતો જેનાથી મનુષ્યને ખબર પડી જાય કે તેનું મૃત્યુ નજીક આવી ગયું છે …

Social Gujarati by Social Gujarati
September 23, 2018
Reading Time: 2 mins read
0
ભગવાન શિવજીએ આપેલા મૃત્યુના સંકેતો ….એવા સંકેતો જેનાથી મનુષ્યને ખબર પડી જાય કે તેનું મૃત્યુ નજીક આવી ગયું છે …

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

☠ મૃત્યુ….. ☠

☠ મિત્રો આજે આપણે જાણીશું કે ભગવાન શિવજીએ આપેલા મૃત્યુના સંકેતો વિશે. જેવી રીતે જીવન એક સત્ય છે તેવી જ રીતે મૃત્યુ પણ એક જ સત્ય ઘટના છે. ઘણા લોકો પોતાના મૃત્યુની વાત સાંભળીને ડરી જતા હોય છે. માત્ર એવું જ નહિ પરંતુ આપણે ત્યાં કોઈ મૃત્યુની વાત પણ કરે અથવા તો વિચારે છે તો પણ તેનું મન વ્યાકુળ થઇ જાય છે . આમ તો આ વાત કોઈનાથી છુપાયેલી નથી. જો આપણે આ દુનિયામાં આવ્યા છીએ તો આપણે આ દુનિયાને છોડીને એક દિવસ જરૂર જવું પડશે. તે સત્ય છે. Image Source :

☠ ઘણા લોકો મૃત્યુના સત્યથી વાકેફ છે તો ઘણા લોકો આ તથ્યને સ્વીકાર નથી કરવા માંગતા.  શિવપુરાણ અનુસાર એક વાર દેવી પાર્વતીએ ભગવાન શિવજી પાસેથી મૃત્યુને લઈને એક સવાલ પૂછ્યો હતો. “ કોઈ એવા સંકેતો હોય છે જેનાથી મનુષ્યને ખબર પડી જાય કે તેનું મૃત્યુ નજીક આવી ગયું છે અથવા મનુષ્યથી મૃત્યુ ખુબ જ નિકટ હોય તે પણ ખબર પડી શકે ખરું ? મિત્રો આગળ અમે જણાવશું કે માતા પાર્વતીના ઉત્તરનો જવાબ ભગવાન શિવજીએ શું આપ્યો અને  તેની પૂરી જાણકારી માટે આ લેખને અંત સુધી વાંચો..

Image Source :

☠ સૌઉથી પહેલા ભગવાન શિવજીના કહ્યા પ્રમાણે જ્યારે વ્યક્તિના તનનો રંગ હલવો પીળો પાડવા લાગે અથવા સફેદ અથવા થોડું લાલ પાડવા લાગે તો એ ઈશારો કરે છે કે તે વ્યક્તિનું મૃત્યુ 6 મહિનાની અંદર થઈ જવાનું છે.

☠ જે કોઈ વ્યક્તિ પોતાના પડછાયાને, તેલ, પાણી અથવા કાચમાં જોવામાં તકલીફ થતી હોય તે પણ એવો જ ઈશારો કરે છે કે વ્યક્તિનું મૃત્યુ આવતા 6 મહિનાની અંદર થઇ જશે. જે લોકો પોતાની જીવન આયુ કરતા વધારે જીવન જીવે છે તેને પોતાનો પડછાયો દેખાતો નથી અને જેને પડછાયો દેખાતો હોય તેને ધડ સહીત પડછાયો દેખાય છે જે ખુબ જ ભયાનક સંકેત હોય છે. જ્યારે કોઈ માણસના જમણા હાથમાં અલગ પ્રકારના વળાંક અથવા મરોડ આવવા લાગે અને તે મરોડ એક અઠવાડિયાથી વધારે રહે તો તે વ્યક્તિ એક મહિનાથી વધારે નથી જીવતો.

Image Source :

☠ કોઈ વ્યક્તિને મહેસુસ થવા લાગે કે તેનું મોં , જીભ, આંખ, અને કાન પથ્થરની બનતી જતી હોય તો તે નિશ્વિત છે કે વ્યક્તિનું મૃત્યુ 6 મહિના પછી થઇ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર, સૂર્ય પ્રકાશ અને અગ્નિને જોવા માટે સમર્થ ન હોય તે વ્યક્તિ પણ 6 મહિનામાં મૃત્યુ પામે છે.

☠ જો વ્યક્તિની જીભમાં સોજો આવી જાય અને અને તેના દાંત માંથી રસી વહેવા લાગે છે તો તે પણ એક ખુબ જ ચિંતાનો વિષય બની જાય છે કેમ કે તે વ્યક્તિ 6 મહિનાથી વધારે નથી જીવી શકતો. સાથે સાથે વ્યક્તિને સૂર્ય, ચંદ્ર અને આકાશ માત્ર લાલ રંગનું દેખાવા લાગે છે તે વ્યક્તિ પણ 6 મહિનામાં જ મૃત્યુ પામે છે.

Image Source :

☠ આમ તો શિવજી દ્વારા પાર્વતીજીને આપવામાં આવેલા વક્તવ્ય અને બીજા પુરાણોમાં પણ મનુષ્યના મૃત્યુ વિશે ઘણું બધું કહે છે. આ પણ સાચું કે પુરાતન કાળથી માનવો અને રક્ષશો એ ભગવાનને ખુશ કરીને મૃત્યુ પર વિજય મેળવવા માટે ઘણી મહેનત કરી હતી. પરંતુ તે કરવામાં તે લોકો અસફળ રહ્યા. કેમ કે ધરતી ઉપર જીવનનું એક માત્ર સત્ય હોય છે મૃત્યુ.

☠ તેના સિવાય મનુષ્યના હાથની રેખાઓ પણ મૃત્યુ વિશે ઘણું બધું કહે છે. જો મનુષ્યના હાથમાં રહેલી જીવન રેખા નાની હોય તો તે અલ્પ આયુનું પ્રમાણ છે. ભગવાન વિષ્ણુ કહે છે કે “મનુષ્યનું મૃત્યુ તેના શર્રીર સાથે થાય છે તેના આત્મા સાથે નથી થતું . આત્મા અનંત છે.

તો આ હતી કેટલીક પૌરાણિક માન્યતાઓ જે મૃત્યુની નિશાની દર્શાવે છે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: shiva talk about deathshiva talk about death with parvati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
આ મંદિરમાં સ્વયં ગંગાજી કરે છે ભગવાન શિવજી પર અભિષેક… જાણો કેવી રીતે આ મંદિર જમીનમાંથી નીકળ્યું

આ મંદિરમાં સ્વયં ગંગાજી કરે છે ભગવાન શિવજી પર અભિષેક... જાણો કેવી રીતે આ મંદિર જમીનમાંથી નીકળ્યું

કસમયે શરીરની ગરમીથી થતા સફેદ વાળને આ પાંદડા જડથી 60 વર્ષ સુધી કાળા કરી દેશે… જાણો તેની વીધી

કસમયે શરીરની ગરમીથી થતા સફેદ વાળને આ પાંદડા જડથી 60 વર્ષ સુધી કાળા કરી દેશે... જાણો તેની વીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નાના શહેરોમાંથી આવીને આ એક્ટ્રેસો આજે પણ બોલીવુડમાં ચલાવે છે સુંદરતાનો જાદુ, જાણીને વિશ્વાસ નહિ આવે કે આ 8 અભિનેત્રીએ કેવી રીતે બનાવી પોતાની ઓળખ..

નાના શહેરોમાંથી આવીને આ એક્ટ્રેસો આજે પણ બોલીવુડમાં ચલાવે છે સુંદરતાનો જાદુ, જાણીને વિશ્વાસ નહિ આવે કે આ 8 અભિનેત્રીએ કેવી રીતે બનાવી પોતાની ઓળખ..

July 31, 2021
કિડનીના પ્રોબ્લેમ અને સફેદ દાગને જડથી દુર કરવામાં મદદ કરશે તમને મૂળો…જરૂર જાણો આ મૂળના ગજબના ફાયદા.

કિડનીના પ્રોબ્લેમ અને સફેદ દાગને જડથી દુર કરવામાં મદદ કરશે તમને મૂળો…જરૂર જાણો આ મૂળના ગજબના ફાયદા.

July 11, 2018
સ્ત્રીઓએ ક્યારેય પણ કરવો જોઈએ આ વસ્તુને સ્પર્શ….. જો તેનો સ્પર્શ કરે તો નહિ રહે કુંવારી કે પતિવ્રતા

સ્ત્રીઓએ ક્યારેય પણ કરવો જોઈએ આ વસ્તુને સ્પર્શ….. જો તેનો સ્પર્શ કરે તો નહિ રહે કુંવારી કે પતિવ્રતા

January 5, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.