Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ છે રાત્રે તાવ આવવાના મુખ્ય કારણો | આવા લક્ષણો ભૂલથી પણ નજરઅંદાજ ન કરો, હોય શકે છે આ બીમારી…

Social Gujarati by Social Gujarati
April 8, 2021
Reading Time: 1 min read
0
આ છે રાત્રે તાવ આવવાના મુખ્ય કારણો | આવા લક્ષણો ભૂલથી પણ નજરઅંદાજ ન કરો, હોય શકે છે આ બીમારી…

મિત્રો તમે જોયું હશે કે, તાવ આવવાના અનેક કારણો હોય શકે છે. મોટાભાગે આપણે એવું માનતા હોયએ છીએ કે, કોઈ ઇન્ફેક્શનના કારણે તાવ આવે છે. અથવા તો ઋતુ બદલવાથી પણ તાવ આવે છે. પણ ઘણી વખત તાવ આવવાના બીજા કારણો પણ હોય શકે છે. ચાલો આવા કારણો અંગે જાણી લઈએ.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

રાત્રે તાવ આવવો અને સવારે ઉતરી જવો એ સામાન્ય વાત નથી. પરંતુ આ તમારા શરીરની કોઈ બીમારી હોવાનો સંકેત આપે છે. તો જલ્દીથી તેના કારણોને ઓળખો, જેથી કરીને સમસ્યાનું જલ્દી નિદાન કરી શકાય. સામાન્ય રીતે લોકો તાવને બહુ જ નોર્મલ રીતે લે છે. કારણ કે એક અથવા બે દિવસ તાવની દવા લેવાથી સારું થઈ જાય છે. પરંતુ જો વારંવાર તમારું શરીર તપવા લાગે છે તો આ શરીરમાં પેદા થતી કોઈ બીમારીનો સંકેત છે. તમે જોયું હશે કે કેટલીક વાર રાત્રે તાવ આવી જાય છે અને સવારે એકદમ ઉતરી જાય છે. લોકો તાવની આ સ્થિતિને હંમેશા અવગણે છે, પરંતુ આ આગળ જઈને તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે.રાત્રે તાવ આવવો સામાન્ય વાત નથી. તાવ આવાથી માત્ર તમને રાત્રે બેચેની નથી થતી, પરંતુ સવાર સુધી તમે પોતાને થાકેલા અનુભવ કરો છો. જો તમને પણ રાત્રે તાવ આવે છે, તો તેના લક્ષણની તપાસ જરૂર કરવી જોઈએ. તેના લક્ષણ છે ભૂખ ન લાગવી,  નબળાઈ, ચિડીયાપણું, પરસેવો, માથાનો દુઃખાવો અને ધ્રુજારી થવી. રાત્રે તાવ આવવાના કેટલાય કારણ છે, જેના વિશે તમને ખબર હોવી જોઈએ તેમજ આ વિશે તમારા ડોક્ટર સાથે પણ વાત કરવી જોઈએ. તો ચાલો આજે આ કારણ પર નજર નાખીએ કે રાત્રે વધારે તાવ કેમ આવે છે.

તાવ સવાર સુધીમાં કેમ ઉતરી જાય છે : રાત્રે તાવ આવી જાય તો લગભગ સવાર સુધીમાં ઉતરી જાય છે. અને તમે આખો દિવસ સારું અનુભવો છો. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે, સવારે આ તાવ કેમ ઉતરી જાય છે. આ બાબતમાં જાણવા મળે છે કે, દિવસના સમયે તમારી ઈમ્યુન સેલ્સની કરવાની ક્ષમતા ખુબ સારી હોય છે. જેનાથી દિવસમાં તાવ અને શરદી થવાની સંભાવના ઓછી થઈ જાય છે. પરંતુ રાત્રિના સમયે ઇમ્યુન સેલ્સ બહુ ઓછા એક્ટિવ હોય છે. જેનાથી શરીરમાં રહેલ બેક્ટેરિયાને દૂર કરવાની ઉમ્મીદમાં તમારા શરીરનું તાપમાન વધી જાય છે. જેનાથી તાવનો અનુભવ થાય છે.રાત્રે તાવ આવવાના કારણો : બાહરી પાયરોગન્સ- પાયરોગન્સ તાવ ઉત્પન્ન કરતા પદાર્થ હોય છે. જે સામાન્ય રીતે સૂક્ષ્મ જીવો જેવા કે એંડોટક્સિંસથી પ્રાપ્ત થાય છે. આ પાયરોગન્સ બહારથી તમારા શરીરમાં આવીને રાત્રે વધારે તાવ આવવાનું કારણ બને છે.

બેક્ટેરિયલ ઇન્ફેક્શન : બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ રાત્રે તાવ આવવા માટે કારણભૂત છે. બેક્ટેરિયલ અથવા ફફુંદના કારણે એંડેક્ટિવ, ઇન્ડોકાર્ટીટીસ,  ટ્યૂબરક્યુલોસિસ થઈ શકે છે. જેનાથી એવું બની શેક કે તમને રાત્રે તાવ આવી જાય.તણાવ : કેટલીક વાર તણાવ અને થાક થવાથી પણ રાત્રે અચાનક તાવ આવી જાય છે. એટલે પોતાને તણાવથી દૂર રહેવું અને પોતાની શારીરિક ક્ષમતા પ્રમાણે કામ કરવું. તેનાથી રાત્રે તાવ આવવાની સ્થિતિ ન બને.

યુરીનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન : જો તમને યુરીનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન થઈ જાય, તો ખાલી રાત્રે જ તાવનો અનુભવ થાય છે. એમાં પેશાબ કરતી વખતે જલન અને દુઃખાવો સાથે તાવ આવે છે. જો તમને આવી કોઈ સમસ્યા છે તો આ બાબતમાં બેદરકારી ન કરવી. તરત જ ડોક્ટરને મળવું.એલર્જી : કોઈ પ્રકારની એલર્જીના કારણે પણ રાત્રે તાવ આવી શકે છે. એવું હોય શકે છે કે, આ એલર્જી કોઈ દવાથી થઈ રહી હોય. તેનાથી શરીરમાં તાવની સાથે લાલાશ અને સોજા જોવા મળે છે. આ સમસ્યા વધારે થઈ જાય તે પહેલા તપાસ કરાવવી જોઈએ.

કનેક્ટીવ ટીશ્યુ ડીસઓર્ડર : ઘણા કેસોમાં કનેક્ટીવ ટીશ્યુ ડીસઓર્ડર જેવા રૂમેટોઈડ આર્થરાઈટીસના કારણે તાવ આવે છે. તેમાં સાંધામાં ખુબ જ દુઃખાવો થાય છે અને શરીર તપવા લાગે છે.સ્કીન ઇન્ફેક્શન : તમને વિશ્વાસ નહિ આવે કે રાત્રે તાવ આવવાનું કારણ ત્વચાનું સંક્રમણ પણ હોય શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ સમયે સ્કીન ઇન્ફેક્શનની સમસ્યા હોય, તો રાત્રે તાવ આવે છે. તેના માટે પણ તપાસ કરાવવી જરૂરી છે.

શ્વાસ તંત્રમાં સંક્રમણ : શરદી અને શ્વાસ તંત્રમાં સંક્રમણના કારણે પણ રાત્રે તાવ આવી શકે છે. તેનો અર્થ છે ભોજન નળીમાં સંક્રમણ થવાથી ગળામાં દુઃખાવો થાય છે અને રાત્રે તાવ આવે છે. ક્યારેક તો તે થોડા દિવસોમાં ઠીક થઈ જાય છે. પણ જો તેની અવગણના કરવામાં આવે તો તે વધી શકે છે. આથી તેનો ઉપચાર કરાવવો ખુબ જરૂરી બની જાય છે. આવા કારણોને અવગણતા તેનું ખરાબ પરિણામ આવી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AllergiesBacterial infectionsConnective tissuefever at nightPyrogansRespiratory tract infectionsroot causesSkin infectionsSTRESSUrinary tract
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
એન્જિન ઓઈલ બદલવામાં મોટાભાગના લોકો કરે છે આ મોટી ભૂલ, જે આગળ જતા કરાવે છે મોટા ખર્ચા…

એન્જિન ઓઈલ બદલવામાં મોટાભાગના લોકો કરે છે આ મોટી ભૂલ, જે આગળ જતા કરાવે છે મોટા ખર્ચા...

મલાઇકા અરોડાએ બતાવ્યા ફિટ એન્ડ સ્લિમ ફિગર માટેના 3 યોગાસનો | જાણો આસન કરવાની રીત..

મલાઇકા અરોડાએ બતાવ્યા ફિટ એન્ડ સ્લિમ ફિગર માટેના 3 યોગાસનો | જાણો આસન કરવાની રીત..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ તમામ શેર છે ખરીદવા લાયક, ડાઉન થતા માર્કેટમાં સસ્તામાં ખરીદવાનો જોરદાર મોકો… ભવિષ્યમાં આપશે આપશે ગજબનો નફો…

આ તમામ શેર છે ખરીદવા લાયક, ડાઉન થતા માર્કેટમાં સસ્તામાં ખરીદવાનો જોરદાર મોકો… ભવિષ્યમાં આપશે આપશે ગજબનો નફો…

July 4, 2022
1 એપ્રિલથી નોકરી કરતા લોકો માટે 5 કલાક કામ કરવાનું રહેશે અને થશે આવા બદલાવો .. જાણો સરકારની આ યોજના

1 એપ્રિલથી નોકરી કરતા લોકો માટે 5 કલાક કામ કરવાનું રહેશે અને થશે આવા બદલાવો .. જાણો સરકારની આ યોજના

March 30, 2021
આ છ મહિનામાં જન્મેલ છોકરી હોય છે ખુબ જ ખુશ કિસ્મત…. તે છોકરાના જીવનમાં આવે છે તેના ભાગ્ય બદલી જાય છે.

આ છ મહિનામાં જન્મેલ છોકરી હોય છે ખુબ જ ખુશ કિસ્મત…. તે છોકરાના જીવનમાં આવે છે તેના ભાગ્ય બદલી જાય છે.

January 4, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.