Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

પોષક તત્વોનો ભંડાર છે આ મુઠ્ઠી ભર દાણા… ડોકટરો પણ આપે છે ખાવાની સલાહ | ખાતાજ આ રોગ આવી જશે કન્ટ્રોલમાં

Social Gujarati by Social Gujarati
May 22, 2021
Reading Time: 1 min read
0
પોષક તત્વોનો ભંડાર છે આ મુઠ્ઠી ભર દાણા…  ડોકટરો પણ આપે છે ખાવાની સલાહ | ખાતાજ આ રોગ આવી જશે કન્ટ્રોલમાં

ડાયાબિટીસના દર્દી સામાન્ય રીતે પોતાના ખોરાકને લઈને ખુબ જ સજાગ હોય છે. કંઈ પણ ખાતા પહેલા તેઓ એ વિચારે છે કે, તેનાથી તેના બ્લડ શુગર લેવલ પર શું પ્રભાવ પડશે. ઘણા લોકો જે ડાયાબિટીસ અથવા કોઈક ક્રોનિક બીમારીથી પીડિત છે, તે સીંગદાણા ખાવાનું પસંદ નથી કરતા. તેમનું માનવું છે કે, સીંગદાણા કોલેસ્ટ્રોલ અને વજન બંને વધારે છે. આમ જે લોકોને આવો ભ્રમ છે તેમણે જાણી લેવું જોઈએ કે, ડાયાબિટીસના દર્દી માટે સીમિત માત્રામાં સીંગદાણાનું સેવન સારું છે. આમ ડોક્ટર પણ અકસર લોકોને પોષક તત્વોથી ભરપુર ખોરાક લેવાની સલાહ આપે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

અમેરિકન મેડિકલ એસોસિએશન (American Medical Association) ના જનરલના એક અભ્યાસ અનુસાર સીંગદાણા અથવા પીનટ બટર ખાવાથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. વાસ્તવમાં સીંગદાણામાં અનસેચ્યુરેટેડ ફેટ અને અન્ય પોષક તત્વ સારા પ્રમાણમાં હોય છે, જે તમારા શરીરમાં ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.ડાયાબિટીસના દર્દીએ સીંગદાણાનું સેવન શા માટે કરવું જોઈએ ? : સીંગદાણામાં ઓછા પ્રમાણમાં ગ્લાયસેમીક ઈન્ડેક્સ હોય છે. તેનો અર્થ છે કે, તે શરીરમાં ઝડપથી બ્લડ શુગર લેવલને નથી વધારતું. ગ્લાયસેમીક ઈન્ડેક્સ એ વાત પર આધાર રાખે છે કે, તમારું શરીર કેટલી ઝડપથી કાર્બોહાઈડ્રેટને ગ્લુકોઝ અથવા બ્લડ શુગરમાં બદલી શકે છે. સીંગદાણાનો ગ્લાયસેમીક ઈન્ડેક્સ 13 હોય છે.

આ સિવાય એક અન્ય અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, નાસ્તામાં સીંગદાણા અથવા પીનટ બટર ખાવાથી ભૂખ ઓછી લાગે છે અને આખો દિવસ બ્લડશુગર નિયંત્રિત રહે છે. આ સિવાય સીંગદાણામાંથી મળતું મેગ્નેશિયમ બ્લડ શુગરના સ્તરને જાળવી રાખે છે.પોષક તત્વોથી ભરપુર છે સીંગદાણા : જાણવા મળતી માહિતી મુજબ સીંગદાણામાં એ બધા જ તત્વો રહેલા છે જે અન્ય બધા નટ્સ જેમ કે બદામ અને અખરોટમાં હોય છે, આ સિવાય સીંગદાણા અન્ય નટ્સ કરતા સસ્તા પણ હોય છે. આ સિવાય તે એન્ટી-ઓક્સીડેન્ટ, ફાઈબર, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વોથી ભરપુર છે. આમ સીંગદાણા ડાયાબિટીસના દર્દી માટે જ નહિ, પરંતુ હૃદયની બીમારી, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને સોજાથી પીડિત લોકો માટે પણ અસરકારક છે. તો ચાલો જાણીએ ટાઈપ-2 ડાયાબિટીસ વાળા લોકો માટે સીંગદાણાના ફાયદાઓ.

બ્લડ શુગર કંટ્રોલ :

એક અન્ય અધ્યયન અનુસાર જાણવા મળ્યું છે કે, સીંગદાણાના પૌષ્ટિક ગુણ ટાઈપ-2 ડાયાબિટીસ વાળા લોકોને ફાયદો કરે છે. સીંગદાણાની જીઆઈ વેલ્યુ 14 હોય છે, જે નિમ્ન જીઆઈ ફૂડ બનાવે છે. તેથી ડાયાબિટીસના દર્દી માટે સીંગદાણાનું સેવન સુરક્ષિત માનવામાં આવે છે. તે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં મેગ્નેશિયમ હોય છે, આથી તે બ્લડ શુગરને ઓછું કરવા માટે સારો વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે 28 સીંગદાણામાં 12% મેગ્નેશિયમ હોય છે, જ્યારે મેગ્નેશિયમ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે.હૃદય રોગનું જોખમ : આમ એક અન્ય રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, સીંગદાણા ખાવાથી હૃદયની બીમારીનું જોખમ ઓછું રહે છે, જે ડાયાબિટીસ માટે એક સામાન્ય જટિલતા છે. પોતાના આહારમાં નટ્સ સામેલ કરવાથી હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં વધુ મહેનત નથી કરવી પડતી.

વજન ઓછું કરવા : સીંગદાણા ખાવાથી તમે પોતાની ભૂખ પર કંટ્રોલ કરી શકો છો. તે તમને સ્વસ્થ વજન બનાવવામાં અને બ્લડ શુગર લેવલ ઠીક કરવામાં મદદ કરે છે. પ્રોટીન કેલેરી બર્ન કરવાનો સૌથી સારો વિકલ્પ છે. સીંગદાણામાં ફાઈબર, પ્રોટીન, અને હેલ્દી ફેટ સહિત ઘણા પોષક તત્વ રહેલા છે જે સમગ્ર કેલેરીને નિયંત્રિત કરીને વજન ઘટાડે છે.કેટલી માત્રામાં સીંગદાણાનું સેવન કરવું જોઈએ ? : જો સીંગદાણાને ફળની સાથે ખાવામાં આવે તો આ બ્લડ શુગરને સ્પાઈક થવાથી રોકે છે. આમ ફળના જીઆઈ પ્રભાવને ઓછો કરવા માટે 8-10 સીંગદાણા લેવા જોઈએ. આમ મહિલાઓને લગભગ 25 ગ્રામ અને પુરુષોએ પ્રતિદિન 38 ગ્રામ સીંગદાણાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

કેવી રીતે કરવું જોઈએ સીંગદાણાનું સેવન :  સીંગદાણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા માનવામાં આવે છે. તેને ખાવાની સૌથી સારી રીત મીઠા અને ખાંડ સાથે છે. તમે ઈચ્છો તો તેને પીનટ બટરના રૂપમાં અથવા સલાડમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો. ડાયાબિટીસના દર્દી માટે દિવસ દરમિયાન એક મુઠ્ઠી સીંગદાણાનું સેવન કરવું જોઈએ. પરંતુ તેનાથી વધુ ન ખાવા જોઈએ. વધુ પ્રમાણ લેવાથી તમને કબજિયાત થઈ શકે છે અને વજન પણ વધી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: daily eating peanutsdiabetes and peanutshandful eating peanutsheart disease and peanutsinsulin control peanutspeanuts in health benefitsType 2 diabetesweight loss in peanuts
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
દૂધ સાથે આ વસ્તુનું સેવન પુરુષો માટે છે વરદાનરૂપ, સેવન કર્યા બાદ જે પરિણામ આવશે તે જાણીને વિશ્વાસ નહિ આવે…

દૂધ સાથે આ વસ્તુનું સેવન પુરુષો માટે છે વરદાનરૂપ, સેવન કર્યા બાદ જે પરિણામ આવશે તે જાણીને વિશ્વાસ નહિ આવે...

ત્વચા, તૂટતાં-ખરતા વાળ અને ખોડો અટકાવી હાડકાના દુખાવા કે સોજામાં ખુબજ અસરકારક છે આ બીજ… જાણીલો ઉપયોગની રીત

ત્વચા, તૂટતાં-ખરતા વાળ અને ખોડો અટકાવી હાડકાના દુખાવા કે સોજામાં ખુબજ અસરકારક છે આ બીજ... જાણીલો ઉપયોગની રીત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ કુંડમાં બને છે ચમત્કારિક ઘટના….જાણો આ કુંડ ક્યાં આવેલો છે… પરિવાર સાથે રજામાં જાવ ત્યાં દર્શન કરવા.

આ કુંડમાં બને છે ચમત્કારિક ઘટના….જાણો આ કુંડ ક્યાં આવેલો છે… પરિવાર સાથે રજામાં જાવ ત્યાં દર્શન કરવા.

September 7, 2018
એક શિક્ષક આવો પણ : આ શિક્ષક લીમડાના વૃક્ષ પર માંચડો બનાવીને વિદ્યાર્થીઓને ભણાવે છે.

એક શિક્ષક આવો પણ : આ શિક્ષક લીમડાના વૃક્ષ પર માંચડો બનાવીને વિદ્યાર્થીઓને ભણાવે છે.

April 26, 2020
કિંગ ખાન શાહરૂખ ખાનને નફરત કરે છે આ ત્રણ અભિનેત્રીઓ…. કારણકે ભૂતકાળમાં થયું હતું આવું.

કિંગ ખાન શાહરૂખ ખાનને નફરત કરે છે આ ત્રણ અભિનેત્રીઓ…. કારણકે ભૂતકાળમાં થયું હતું આવું.

December 23, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.