Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

સામાન્ય લગતા આ ટુકડાનું સેવન કેન્સર, સોજા, હાર્ટએટેક જેવા 10થી વધુ રોગોમાં ખુબજ અસરકારક,

Social Gujarati by Social Gujarati
October 12, 2022
Reading Time: 1 min read
0
સામાન્ય લગતા આ ટુકડાનું સેવન કેન્સર, સોજા, હાર્ટએટેક જેવા 10થી વધુ રોગોમાં ખુબજ અસરકારક,

મિત્રો આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં અમુક તત્વો આપણા શરીરની અંદર જમા થાય છે, અને તે પેટને ખરાબ કરવાનું કામ કરે છે. આવા સમયે પેટ, આંતરડા અને ધમનીઓમાં જામેલી ગંદકીની સફાઈ કરવી પણ જરૂરી છે. તેના માટે આજે અમે તમને એક ફળ વિશે જણાવશું. જે તમારા પેટ, આંતરડા અને ધમનીઓની અંદર રહેલી સંપૂર્ણ ગંદકીને બહાર કાઢી નાખશે. એ ફળ છે પપૈયા. પપૈયા આમ તો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, પરંતુ આ બાબતે વધુ અસરકારક સાબિત થાય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

પપૈયા ખાવાના ફાયદા : વજન ઓછું કરવા માટે બેસ્ટ ફળ છે પપૈયું, કબજિયાત અને બવાસીર માટે ફાયદાકારક છે પપૈયું અને હદયને સ્વસ્થ રાખવામાં પણ છે ખુબ જ ફાયદાકારક. ફળોનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે. ફળોમાં કેટલાક સારા તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આવું જ એક ફળ છે પપૈયું. પપૈયું ખાવાથી ઘણા લાભો થાય છે. આ નરમ અને મીઠા ફળમાં ખુબ જ ઓછી કેલેરી હોય છે અને ફાઈબરની માત્રા પણ વધારે હોય છે.પપૈયામાં કેટલાક સારા તત્વો હોય છે, જે આપણા શરીર માટે ખુબ જ લાભકારી છે. નિષ્ણાંતોનું માનવું છે કે, પપૈયું ખાવાનો સાચો સમય સવારનો છે. એટલે કે જો તમે દરરોજ સવારે ખાલી પેટે પપૈયાનું સેવન કરો તો તમને અગણિત ફાયદાઓ થઈ શકે છે. ગરમીની ઋતુમાં પપૈયાનું સેવન કરવાથી અનેક લાભો થઈ શકે છે.

પપૈયાના પોષકતત્વો : પપૈયાને ઉચ્ચ પોષક તત્વ અને ફાઈબરના ભંડાર તરીકે જાણવામાં આવે છે. પપૈયું વિટામિનથી ભરપૂર છે. તેમાં પ્રો-વિટામિન એ-સી, અને ફાઇટો વિટામિન-કે હોય છે. આ સિવાય તેમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને બીટા જેવા અન્ય પદાર્થો પણ હોય છે. તો ચાલો જાણીએ સવારે ખાલી પેટ પપૈયાના સેવન કરવાના ફાયદા.કોલેસ્ટ્રોલ : આ ફળમાં કેલેરી તો ઓછી હોય જ છે, તેની સાથે જ તેને ફાઈબરનો એક અગ્રેસર સ્ત્રોત માનવામાં આવે છે. આ ફળથી વજન ઓછું થાય છે અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખી શકાય છે.

પેટ અને આંતરડા : આ ફળ પાચનતંત્રને સાફ કરે છે અને ઝેરી પદાર્થોનો શરીરમાંથી નિકાલ કરે છે. આ સોજો, પેટ ખરાબની સમસ્યાથી અને કબજિયાત જેવા પાચન વિકારોને દૂર કરવા માટે પણ ખુબ અસરકારક છે.શરીરમાં રહેલ ઝેરી પદાર્થોની સફાઈ : પપૈયું વિટામિનથી ભરપૂર હોય છે, તેમાં વિટામિન-સી, એ અને કે હોય છે. આ ફળ શરીરમાં રહેલ ઝેરી પદાર્થોને દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ ફળ શરીરને ચેપથી અને રોગોથી બચાવીને શરીરની રક્ષા કરે છે.

વજન : જો તમે વજન ઓછું કરવાના પ્રયાસો કરી રહ્યા છો, તો તમારે દરરોજ સવારે ખાલી પેટે પપૈયાનું સેવન કરવું જોઈએ. ફાઈબરથી ભરપૂર અને ઓછી કેલેરી વાળા આ ફળથી તમારું પેટ ભરેલું છે, તેવો તમને અનુભવ થાય છે, જેથી તમે અન્ય ખોરાક ઓછો લો છો.ધમનિઓ માટે : પપૈયામાં વિટામિન-સી, પોટેશિયમ, એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર હાજર હોય છે, જે ધમનિઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તે લોહીના પ્રવાહમાં વધારો કરે છે. આ ફળ બ્લડ સર્ક્યુલેશનને વધારીને શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે, જેથી હૃદય રોગ અને સ્ટ્રોકના જોખમને ઓછું કરવામાં મદદ મળે છે.

શરીરના સોજા : આ ફળમાં પૈપિન એન્ઝાઇમ હોય છે, જે નેચરલ પેનકિલર છે. આ સિવાય જો શરીરમાં સોજો હોય તો તેને દૂર કરે છે. પૈપિનને પ્રોટીનના સમૂહ સાઇટોકિંસના ઉત્પાદનને વધારવા માટે જાણવામાં આવે છે, જે સોજાને નિયંત્રણમાં રાખે છે.આંખ : પપૈયામાં લ્યૂટિન જેકસૈથિન અને વિટામિન-ઇ જેવા કેટલાક પોષક તત્વો હોય છે, જે આંખના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી હોય છે. આ ફળના સેવનથી ત્વચા સંબંધી કેટલાક લાભો થાય છે.

ત્વચા પર નિખાર : પપૈયામાં વિટામિન-સી હોવાના કારણે તેમાં બીટા-કેરોટીન અને લાઇકોપીન જેવા કૈરોટીનાયડ હોય છે, જે ત્વચા પર નિખાર લાવવાનું કામ કરે છે. આ જ કારણ છે કે જો તેનું સેવન કરવામાં આવે તો ત્વચા પર કરચલી પડતી નથી અને ઉંમર વધવાના અન્ય લક્ષણોને તે દૂર કરે છે.હૃદય : પપૈયા હૃદય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. આ લીવર સીરોસિસ માટે વધુ ફાયદાકારક હોય છે. તમે ચાહો તો તેને લીંબુના રસ સાથે પણ લઈ શકો છો. સવારે ખાલી પેટે લેવાથી તેના ઘણા ફાયદાઓ થાય છે.

કેન્સર : કેન્સરથી બચવા માટે પપૈયાનું સેવન એ ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં આઇસિથીયોન નામનું તત્વ હાજર હોય છે, જે કેન્સરના ઈલાજ માટે અને બચવા માટે ખુબ જ સહાયક હોય છે.

આમ તમે ઉપર આપેલ પપૈયાના લાભ વિશે જાણીને તેનું સેવન કરી શકો છો. તેમજ તેનો વધુ લાભ લેવા માટે તમારે પપૈયાનું સેવન સવારે ખાલી પેટ કરવું જોઈએ, જેથી કરીને તમને સાચો અને ચોક્કસ લાભ મળી શકે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Cleans the arterieseating papayamorning time in papayapapaya benefitspapaya in healthstomach cleaning in papayasummer in papaya eating
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ઉનાળામાં ગુલાબ નો છોડ કરમાશે પણ નહીં અને આવશે એટલા ફૂલ કે છોડ ફૂલોથી ઢંકાય જશે, બસ અપનાવી જુઓ આ ટીપ્સ

ઉનાળામાં ગુલાબ નો છોડ કરમાશે પણ નહીં અને આવશે એટલા ફૂલ કે છોડ ફૂલોથી ઢંકાય જશે, બસ અપનાવી જુઓ આ ટીપ્સ

જાણો શરીરમાં બ્લોકેજ નળીઓનું મુખ્ય કારણ, અને મોંઘી દવાઓ કરતા પણ વધારે અસરકારક નસો ખોલવાના ઉપચાર…

જાણો શરીરમાં બ્લોકેજ નળીઓનું મુખ્ય કારણ, અને મોંઘી દવાઓ કરતા પણ વધારે અસરકારક નસો ખોલવાના ઉપચાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કમાણીમાં મુકેશ અંબાણીથી આગળ નીકળી ગયા ભારતના આ બિઝનેસમેન, કરે છે આટલી કમાણી… જાણીને આંખો થઈ જશે પહોળી…

કમાણીમાં મુકેશ અંબાણીથી આગળ નીકળી ગયા ભારતના આ બિઝનેસમેન, કરે છે આટલી કમાણી… જાણીને આંખો થઈ જશે પહોળી…

July 16, 2022
રાત્રે સુતા પહેલા નાભિ પર લગાવી દો આ એક વસ્તુ, ફાયદા જાણી લેશો તો ચોંકી જશો…

રાત્રે સુતા પહેલા નાભિ પર લગાવી દો આ એક વસ્તુ, ફાયદા જાણી લેશો તો ચોંકી જશો…

June 18, 2024
વિજ્ઞાન પણ માની ગયું ઘરમાં અખંડ દીવો રાખવાનું આ રહસ્ય… લાભ જાણી તમને પણ અખંડ જ્યોત પ્રગટાવવા લાગશો

વિજ્ઞાન પણ માની ગયું ઘરમાં અખંડ દીવો રાખવાનું આ રહસ્ય… લાભ જાણી તમને પણ અખંડ જ્યોત પ્રગટાવવા લાગશો

August 6, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.