Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

હોટલમાં ચાવથી ખાવતી આ રોટલી શરીર માટે છે ઝેર જેવી, ખાતા પહેલા જાણી લેજો તેના નુકશાન… નહિ તો શરીર બની જશે ખોખલું…

Social Gujarati by Social Gujarati
January 18, 2023
Reading Time: 1 min read
0
હોટલમાં ચાવથી ખાવતી આ રોટલી શરીર માટે છે ઝેર જેવી, ખાતા પહેલા જાણી લેજો તેના નુકશાન… નહિ તો શરીર બની જશે ખોખલું…

મિત્રો રોટલી એ આપણા ભારતીય ભોજનનો મુખ્ય ભાગ છે. રોટલી વગર આપણું ભોજન અધૂરું લાગે છે. પરંતુ જે રોટલી આપણા આહારમાં સામેલ હોય તે સ્વાસ્થ્યવર્ધક હોવી જોઈએ તો જ આપણા સ્વાસ્થ્યને ફાયદા થાય છે નહીં તો તેના નુકસાન પણ થઈ શકે છે. તેવી જ રીતે મિત્રો આજે અમે તમને જે રોટલી વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે છે મેંદા ની રોટલી. જો દરરોજ તેનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને અનેક પ્રકારના ગંભીર પરિણામો ભોગવવા પડે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

મિત્રો સ્વાદમાં મેંદો જેટલો સારો લાગે છે, સ્વાસ્થ્ય માટે તેટલો જ હાનિકારક હોય છે. આજના સમયમાં આપણે કોઈના કોઈ રૂપે મેંદાનું સેવન અવશ્ય કરીએ છીએ. કોઈ પીઝા, સમોસા, વાઈટ બ્રેડ થી મેદાનું સેવન કરે છે, તો કોઈ બિસ્કીટ દ્વારા મેંદો ખાઈ રહ્યા છે. તેમજ કેટલાક લોકો મેદાની પૂરી અને રોટલી બનાવીને પણ ખાવાનું પસંદ કરે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે મેંદાથી બનેલી રોટલીઓ ખાવાથી તમારા સ્વાસ્થ્યને કોઈપણ વિટામીન અને મિનરલ નથી મળી શકતા. પરંતુ મેદાની રોટલી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન જ પહોંચે છે.તમને જણાવી દઈએ કે મેદાને રિફાઇન્ડ લોટ ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે તેમાં ફાઇબર બિલકુલ નથી હોતું. જેનાથી આ આંતરડાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે જો તમે પણ મેદાની રોટલી ખાતા હોય તો તેને આજથી જ ખાવાનું છોડી દો. કારણ કે મેંદો તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો આવો ડાયટીશિયન દ્વારા જાણીએ કે મેદાની બનેલી રોટલી ખાવાથી સ્વાસ્થ્ય ને કયા નુકસાન થાય છે.

1) પાચન થી જોડાયેલી સમસ્યા:- જો તમે મેંદાની રોટલી ખાતા હોય તો તેનાથી તમને પાચન થી જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મેંદામાં ફાઇબર નથી હોતું. તેથી શરીર તેને સરળતાથી પચાવી નથી શકતું. તેથી મેદો આંતરડામાં ચોંટી જાય છે અને પાચન ક્રિયાને અટકાવે છે. મેંદાની રોટલી ખાવાથી તમને ગેસ કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો નિયમિત રૂપે મેદાની રોટલી ખાવામાં આવે તો આંતરડાને ગંભીર નુકસાન પહોંચી શકે છે. મેંદો આંતરડાની બીમારીઓનું પણ એક મુખ્ય કારણ બની શકે છે. તમારી સિસ્ટમને કંજેસ્ટેડ કરી શકે છે અને તેથી તમારું ચયાપચય ધીમું પડી શકે છે.2) વજન વધવાનું જોખમ:- મેદાની રોટલી ખાવાથી તમારા પાચનતંત્રને નુકસાન પહોંચી શકે છે. મેદાની રોટલી ચયાપચયને પણ ધીમું કરી શકે છે. જો તમે વધુ માત્રામાં મેદાની રોટલી ખાવ છો તો તેનાથી તમારું મેટાબોલિઝ્મ પ્રભાવિત થઈ શકે છે. તેનાથી તમારા દ્વારા ખાવામાં આવેલ ભોજન નું પાચન થવું મુશ્કેલ બને છે. જેથી તમારું વજન વધી શકે છે. નિયમિત રૂપે મેંદાની રોટલી ખાવાથી સ્થૂળતા નો શિકાર બની શકો છો.

3) ડાયાબિટીસનું જોખમ:- મેદાની રોટલી ખાવાથી ડાયાબિટીસ થવાનું જોખમ પણ ઘણું વધી જાય છે. વળી મેદામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે, તેનાથી સોજો આવી શકે છે અને ડાયાબિટીસના લક્ષણ વિકસિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે હાઈ GI હોવાના કારણે મેંદો બ્લડમાં સુગરને છોડે છે, તેનાથી બ્લડ સુગરનું સ્તર વધવા લાગે છે. તેથી જો તમને ડાયાબિટીસ હોય તો તમારે મેદાની સંપૂર્ણ રીતે પરેજી કરવી જોઈએ. તમારે મેદાની રોટલી ની સાથે જ પીઝા, બર્ગર, સમોસા વગેરેનું પણ સેવન ન કરવું જોઈએ. તેની જગ્યાએ તમારે ઘઉં, રાગીના લોટ થી બનેલી રોટલી ખાઈ શકો છો. તેમાં ફાઇબર વધારે હોય છે સાથે જ GI પણ ઓછું હોય છે.4) ઇમ્યુનિટી કમજોર બનાવે:- મેંદાની રોટલી તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ને કમજોર બનાવી શકે છે. વધુ પ્રમાણમાં મેદાનું સેવન કરવાથી એડ્રેનલ પર દબાણ પડી શકે છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા કમજોર થઈ શકે છે. એટલું જ નહીં મેદામાં કોઈપણ પ્રકારના વિટામિન કે મિનરલ પ્રાપ્ત નથી થતા એવા માં તમને પોષણ નથી મળી શકતું અને તમારી ઇમ્યુનિટી બુસ્ટ નથી થઈ શકતી. 

5) કોલેસ્ટ્રોલનું સ્તર વધારે:- મેદાની રોટલી ખાવાથી તમને હૃદય રોગ થવાનું જોખમ પણ વધી શકે છે. જો તમે વધુ પ્રમાણમાં મેદાનું સેવન કરો છો તો તેનાથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે. તેના સિવાય સ્ટ્રોક સહિત હૃદયથી જોડાયેલી અન્ય બીમારીઓ પણ થવાની સંભાવના વધી જાય છે. તમારા હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે તમારે મેંદો ખાવાથી પરેજી કરવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Bad cholesterolBlood sugarchapati side effectsDiabetesFine flourGASImmunity weakenedMaida chapatipizzaProblems related to digestionweight
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
અમૃત સમાન આ ઔષધી પીવાથી પેટ, પાચન, ડાયાબિટીસ અને કબજિયાત જેવા રોગો નાબુત કરી શરીરનો ખૂણે ખૂણો કરી દેશે સાફ… જાણો પીવાથી રીત…

અમૃત સમાન આ ઔષધી પીવાથી પેટ, પાચન, ડાયાબિટીસ અને કબજિયાત જેવા રોગો નાબુત કરી શરીરનો ખૂણે ખૂણો કરી દેશે સાફ... જાણો પીવાથી રીત...

બાથરૂમની ગંદી અને દાગ વાળી મેલી થયેલી બાલ્ટી અને ટબ, 2 મિનીટમાં થઇ જશે સાફ… અજમાવો આ 1 ટિપ્સ… આખો બાથરૂમ સેટ ચમકવા લાગશે…

બાથરૂમની ગંદી અને દાગ વાળી મેલી થયેલી બાલ્ટી અને ટબ, 2 મિનીટમાં થઇ જશે સાફ... અજમાવો આ 1 ટિપ્સ... આખો બાથરૂમ સેટ ચમકવા લાગશે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘણા વર્ષોથી ગાયબ છે કોઈ વ્યક્તિ તો તેના માટે કેવી રીતે મળશે પરિવારના સભ્યોને વિમા રકમ ?

ઘણા વર્ષોથી ગાયબ છે કોઈ વ્યક્તિ તો તેના માટે કેવી રીતે મળશે પરિવારના સભ્યોને વિમા રકમ ?

June 5, 2021
આ ગુજરાતી પટેલેને શોધે છે આખા અમેરિકાની પોલીસ ! એવું તો શું કર્યું કે, FBI રાખ્યું 73 લાખનું ઇનામ.

આ ગુજરાતી પટેલેને શોધે છે આખા અમેરિકાની પોલીસ ! એવું તો શું કર્યું કે, FBI રાખ્યું 73 લાખનું ઇનામ.

November 28, 2020
ભૂલથી પણ આ ૨ શબ્દ ક્યારેય ના બોલવા .. આ બે શબ્દો જીવનમાં લાવે છે બરબાદી .. જરૂર જાણો તે શબ્દો

ભૂલથી પણ આ ૨ શબ્દ ક્યારેય ના બોલવા .. આ બે શબ્દો જીવનમાં લાવે છે બરબાદી .. જરૂર જાણો તે શબ્દો

October 18, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.