Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ખાવા લાગો આ સસ્તું શાક ડાયાબિટીસ, કબજિયાત સહિત લોહીની ઉણપ દુર કરી ઘટાડી દેશે વજન, ક્યારેય નહિ થાય માથાનો દુખાવો…

Social Gujarati by Social Gujarati
June 22, 2022
Reading Time: 1 min read
0
ખાવા લાગો આ સસ્તું શાક ડાયાબિટીસ, કબજિયાત સહિત લોહીની ઉણપ દુર કરી ઘટાડી દેશે વજન, ક્યારેય નહિ થાય માથાનો દુખાવો…

તૂરીયાના શાકથી બધા સારી રીતે પરિચિત હશે અને ખાધું પણ હશે, જો કે બધા ને તેનો સ્વાદ પસંદ આવતો નથી. પરંતુ તૂરીયાનું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે, તે પાચનશકિતને વધારી શરીરમાં રહેલા પિત અને કફને શાંત કરે છે. તૂરીયા પેટને સાફ કરીને ભૂખ વધારે છે તેમજ હદય માટે ફાયદાકારક છે. એટલું જ નહી તૂરીયાનું શાક પાઈલ્સની સમસ્યામાં પણ ફાયદાકારક છે. તૂરીયાના સેવનથી કબજિયાતની સમસ્યામાં પણ સુધારો થાય છે. તૂરીયાનું વનસ્પતિક નામ એકટેંગુલા છે. તે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી જાણીતું છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

તૂરીયામાં રહેલા પોષકતત્વો : સોડિયમ, પોટેશિયમ, ફાઈબર, પ્રોટીન, વિટામીન સી, આયર્ન, વિટામીન બી 6, મેગ્નેશિયમ વગેરે પોષકતત્વો તૂરીયામાં રહેલા છે.

તૂરીયાનું શાક ખાવાથી થતા ફાયદા : તૂરીયા ઘણા પોષકતત્વોથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે, તેને ડાયેટમાં શામેલ કરવાથી ઘણી સમસ્યાથી છુટકારો મળે છે. ચાલો તો જાણીએ કઈ કઈ સમસ્યામાં તૂરીયા લાભદાયક છે.

1) ડાયાબીટીસમાં રાહત આપે છે : તૂરીયા અથવા તૂરીયાનું શાક ડાયાબીટીસમાં ખૂબ લાભકારી છે, કારણ કે તે ઇન્સ્યુલીનને નિયંત્રિત કરીને શુગર લેવલને કન્ટ્રોલમાં રાખે છે. તેમાં રહેલા પેષ્ટાઈડ અને ઇલ્કલોઈડ પાચનશકિતને સુધારે છે, સાથે સાથે બ્લડ અને શુગર લેવલને કન્ટ્રોલમાં રાખે છે.

2) એનીમિયાની સમસ્યા દૂર કરવા : શરીરમાં આયર્નની ઉણપના કારણે એનીમિયાની સમસ્યા થતી હોય છે, મોટા ભાગે લોહી ઓછું હોવાના લીધે આ સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળે છે. એનીમિયાની સમસ્યાથી બચવા માટે વિટામીન B12 ખૂબ જરૂરી છે, માટે ભોજનમાં જો તૂરીયાનું શાક લેવામાં આવે તો એનીમિયાની સમસ્યાથી બચી શકાય છે. કારણ કે તૂરીયામાં ભરપૂર માત્રામાં વિટામીન B12 રહેલું છે.

3) કબજિયાતની સમસ્યા દૂર કરશે : તૂરિયાનો સમાવેશ લીલા શાકભાજીમાં થાય છે, કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે તે ફાયદાકારક છે. તેમાં રહેલું ફાઈબર કબજિયાતની સમસ્યાથી છુટકારો આપે છે. કારણ કે ફાઈબર પેટ સાફ કરવામાં મદદરૂપ છે, તેનાથી પેટ સાફ રહે છે.

4) ત્વચા સંબંધી સમસ્યા દૂર થશે : જો તમારા ચેહરા પર ખીલ, ફોલ્લી અને કાળા ડાઘ જેવી સમસ્યા છે, અને તમારી સ્કીન રફ છે તો તમારે અઠવાડિયામાં બે વાર તૂરીયાનું શાક કે તૂરીયાનું સેવન કરવું જોઈએ જેથી તમારી ત્વચા સંબંધી સમસ્યા દૂર થાય છે અને પેટ પણ સાફ રહે છે. તૂરીયાના સેવનથી ત્વચા ચમકદાર બને છે માટે તેને ડાયેટમાં સામેલ કરવું ફાયદાકારક છે.

5) રોગપ્રતિકારક શકિત વધારે છે : સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ સામે લડવા રોગપ્રતિકારક શકિત જરૂરી છે, જો તમે વારંવાર બિમાર પડો છો તો તમારી રોગપ્રતિકારક શકિત નબળી છે. માટે તમારે ભોજનમાં તૂરીયાને લેવાનું શરૂ કરવું જોઈએ જેથી તેમાં રહેલા આયર્ન, મેગ્નેશિયમ, થીયામીન, ઝીંક અને વિટામીન સી તમારી રોગપ્રતિકારક શકિતને મજબૂત બનાવશે.

6) મેદસ્વીપણું ઘટાડે છે : આજકાલ વધી રહેલા જંકફૂડના સેવનથી અને લાઈફસ્ટાઈલ કારણે ઘણા લોકો જાડાપણાની સમસ્યાથી પીડાય છે. તૂરીયાને ડાયેટમાં લેવાથી વજન ઘટાડવામાં મદદ મળશે, કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જેથી તમારું પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે અને ભૂખ પણ ઓછી લાગે છે. કેલરી ઓછી લેવાથી વજન ઘટાડવામાં મદદ મળશે.

7) માથાના દુખાવામાં રાહત આપે છે : તૂરીયાનું શાક માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે, કારણ કે તેમાં રહેલા એન્ટી ઇન્ફલેમેટરી ગુણ માથાના દુખાવામાં રાહત આપે છે. માથાના દુખાવાની સમસ્યા દૂર કરવા તેનું સેવન જરૂર કરવું.

તૂરીયાનું શાક બનાવવાની રીત : તૂરીયાનું શાક બનાવવું ખૂબ સહેલું છે, તેને બનાવવા માટે મરચું, ધાણાજીરું, હળદર, ઘી, હિંગ, આદું, લસણ, ટમેટા, ડુંગળી વગેરેની જરૂર પડે છે.

તેને બનાવવા માટે સૌપ્રથમ તૂરીયાના તેના નાના-નાના ટુકડા કાપી લેવા. હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં હિંગ અને જીરું ઉમેરવું, ત્યારબાદ તેમાં આદું અને લસણની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેમાં મરચું, ધાણાજીરું અને હળદર નાખી ધીમી આંચ ઉપર પકાવવું. આમાં કાપેલા શાકભાજી નાખી, તેની ઢાંકી દેવું. શાક યોગ્ય રીતે રંધાય ગયા પછી તમે ઉપર ધાણાજીરું છાંટી શકો છો.

તૂરીયાના લાભો મેળવવા તેને ડાયેટમાં લેવાનું શરૂ કરો, આયુર્વેદની સલાહ મુજબ જો તમારે વાત પ્રકૃતિ છે તો તમે ડોક્ટરની સલાહ લઈને તૂરીયાના શાકનું સેવન કરો, કારણ કે તેના કારણે વાત પ્રકૃતિ વધી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: benefits of ridge gourdNutrients in ridge gourdridge gourd for constipationridge gourd for diabetesridge gourd for weight lossturiyanu shak
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ઘર બેઠા કરો આ ઉપાય, આંખોમાંથી નીકળું પાણી અને ખંજવાળ થઈ જશે દૂર, નહિ થાય આંખને લગતી કોઈ સમસ્યા…

ઘર બેઠા કરો આ ઉપાય, આંખોમાંથી નીકળું પાણી અને ખંજવાળ થઈ જશે દૂર, નહિ થાય આંખને લગતી કોઈ સમસ્યા...

બબીતાજી અને ટપ્પુનો રોમેન્ટિક ફોટો થયો વાયરલ, ફોટો જોઇને આંખો થઈ જશે પહોંળી…જોઈને તમે પણ વિચારમાં પડી જશો..

બબીતાજી અને ટપ્પુનો રોમેન્ટિક ફોટો થયો વાયરલ, ફોટો જોઇને આંખો થઈ જશે પહોંળી...જોઈને તમે પણ વિચારમાં પડી જશો..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાત્રે સપનામાં આ વસ્તુ દેખાય તો ઘરમાં આવશે અઢળક સુખ, સમૃદ્ધી અને પૈસા. ખુદ માતા લક્ષ્મીના આશીર્વાદથી પહોંચી જશો સફળતાના શિખરે…

રાત્રે સપનામાં આ વસ્તુ દેખાય તો ઘરમાં આવશે અઢળક સુખ, સમૃદ્ધી અને પૈસા. ખુદ માતા લક્ષ્મીના આશીર્વાદથી પહોંચી જશો સફળતાના શિખરે…

December 19, 2021
૧ ચમચી આ દાણાનો આ પ્રયોગ આપશે આંખોની બધી સમસ્યાથી છુટકારો… જાણો કેમ ઉપયોગ કરવાનો.

૧ ચમચી આ દાણાનો આ પ્રયોગ આપશે આંખોની બધી સમસ્યાથી છુટકારો… જાણો કેમ ઉપયોગ કરવાનો.

November 29, 2022
જો સમૃદ્ધિ ટકાવી રાખવી હોય તો પતિ પત્ની ક્યારેય ન કરવા આ કામ, નહિ તો સદા રહેશે ગૃહ કલેશ.

જો સમૃદ્ધિ ટકાવી રાખવી હોય તો પતિ પત્ની ક્યારેય ન કરવા આ કામ, નહિ તો સદા રહેશે ગૃહ કલેશ.

May 2, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.