Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

શું RO ફિલ્ટરનું પાણી પીવું શરીર માટે યોગ્ય છે કે નહિ, શું ખરેખર તેનાથી સ્વાસ્થ્યને નુકશાન થાય છે, જાણીલો પાણી વિશેની સંપૂર્ણઆ માહિતી.

Social Gujarati by Social Gujarati
July 17, 2022
Reading Time: 1 min read
0
શું RO ફિલ્ટરનું પાણી પીવું શરીર માટે યોગ્ય છે કે નહિ, શું ખરેખર તેનાથી સ્વાસ્થ્યને નુકશાન થાય છે, જાણીલો પાણી વિશેની સંપૂર્ણઆ માહિતી.

પાણી આપણા જીવન જરૂરિયાતનો એક મુખ્ય ભાગ છે. આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાય તેના માટે આપણે સ્વચ્છ પાણી પીવાનો આગ્રહ રાખીએ છીએ. તેના માટે હવે આજના સમયમાં RO નું પાણી શહેરી વિસ્તારમાં લગભગ બધા જ ઘરોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દુષિત પાણીની સમસ્યાના કારણે દરેક ઘરમાં RO ના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. RO વોટર પ્યુરીફાયરના પાણીને પીવાને લઈને સોશિયલ મીડિયા પર દરેક પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

દરેક સોશિયલ મીડિયા પોસ્ટ એવો દાવો કરી રહી છે કે RO નું પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બીજી અમુક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે RO નું પાણી સ્વાસ્થ્ય માટે એકદમ સુરક્ષિત છે. તો આપણે આ લેખના માધ્યમથી જાણીશું કે RO એટલે કે રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમથી ફિલ્ટર કરવામાં આવેલું પાણી સ્વાસ્થ્ય માટે ખરેખર નુક્સાનદાયક છે કે નહીં.શું RO નું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે?:- RO સિસ્ટમથી ફિલ્ટર કરવામાં આવેલા પાણીને લઈને દરેક પ્રકારની દિબેટ ચાલે છે. એક શોધમાં એવું કહેવામાં આવ્યું છે કે આરો સિસ્ટમમા ફિલ્ટર થયેલું પાણી મિનરલ્સ અને અન્ય જરૂરી તત્વોને નષ્ટ કરી દે છે. તેના સિવાય જો તમે સમય પર પોતાના RO સિસ્ટમની યોગ્ય રીતે સફાઈ ન કરતા હોવ તો તે કારણે પાણી દૂષિત થવાનો ખતરો પણ રહે છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે RO નું પાણી ફિલ્ટર કરવાની પ્રક્રિયા દરમિયાન હજારો મિનરલ અને અન્ય જરૂરી તત્વો નષ્ટ થઈ જાય છે. લાંબા સમય સુધી બોટલ બંધનું પાણી પીવાથી નુકસાન થઈ શકે છે પરંતુ સામાન્ય RO પાણી પીવાથી શરીરમાંના તો કોઈ ફાયદો મળે છે કે ના કોઈ નુકસાન થાય છે, ROનું પાણી ફીલ્ટર કરતાં સમયે ટીડીએસ લેવલ 70 થી 150 ની વચ્ચે હોવું વધારે સુરક્ષિત હોય છે.

શું નળનું પાણી RO ના પાણીથી વધુ સુરક્ષિત છે?:- કેટલાક લોકોનું માનવું છે કે RO ના પાણીથી વધારે સુરક્ષિત નળનું પાણી હોય છે. RO નું પાણી રિવર્સ ઓસ્મોસિસ વોટર પ્યુરીફાયર દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે રિવર્સ ઓસ્મોસિસ વોટર પ્યુરીફાયરનાં પાણીને ફિલ્ટરેશન દરમિયાન મેંગેનીઝ, આયર્ન, ફ્લોરાઈડ, સીસું અને કેલ્શિયમ વગેરેનો નાશ થાય છે. એક અહેવાલ પ્રમાણે  RO સિસ્ટમ્સમાંથી ફિલ્ટર કરાયેલું પાણી દૂષિત અથવા નુકસાનકારક હોવાની શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં, એમ કહેવું ખોટું નથી કે નળનું પાણી ROના પાણી કરતાં સારું છે.RO અને મિનરલ વોટરમાં અંતર:- RO નું પાણી વોટર પ્યુરીફાયરમાં ફિલ્ટર કરવામાં આવેલું હોય છે. આ પાણીમાં હાજર દરેક ફાયદાકારક અને નુકસાનદાયક મિનરલ નીકળી જાય છે. મિનરલ વોટરમાં જરૂરી મિનરલ્સ ઉપલબ્ધ હોય છે. RO વોટરને ઘણા લોકો ડેડ વોટરના નામથી પણ ઓળખે છે, કારણ કે આ પાણીમાં મિનરલ નષ્ટ થઈ ગયા હોય છે. 

દૂષિત પાણી વાળા વિસ્તારનું પાણી પીવાથી બહેતર છે કે ROનું પાણીનો ઉપયોગ કરવામાં આવે. પરંતુ એ વાતને પણ નકારી શકાય નહીં કે શરીર માટે જરૂરી મિનરલ્સ અને અન્ય તત્વો RO વોટરમાંથી નીકળી જાય છે. દૂષિત પાણી પીવાથી તમારા સ્વાસ્થ્યને અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે તેથી પાણી પીતા સમયે તમારે પાણીની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. RO ના પાણી ને પીવાને લઈને તમારે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓ પર ધ્યાન આપવાની જગ્યાએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: benefits of RO waterproblems of RO waterRORO waterRO Water and Mineral WaterTap Water
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
વિટામીન D ઉણપ હોય તો લેતા પહેલા જાણી લેજો આ માહિતી, ઓવરડોઝ લેવાથી શરીર બની જશે બીમારીઓનું ઘર… જાણો વિટામીન D લેવાની રીત…

વિટામીન D ઉણપ હોય તો લેતા પહેલા જાણી લેજો આ માહિતી, ઓવરડોઝ લેવાથી શરીર બની જશે બીમારીઓનું ઘર... જાણો વિટામીન D લેવાની રીત...

ચોમાસામાં ભૂલથી પણ ન ખાતા આ હેલ્દી વસ્તુ, નહિ તો સુંદર ચહેરો થઈ જશે ખીલ અને દાગ વાળો… જાણો ચહેરો સુંદર રાખવા શું ન ખાવું જોઈએ…

ચોમાસામાં ભૂલથી પણ ન ખાતા આ હેલ્દી વસ્તુ, નહિ તો સુંદર ચહેરો થઈ જશે ખીલ અને દાગ વાળો... જાણો ચહેરો સુંદર રાખવા શું ન ખાવું જોઈએ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લીવર સાફ કરવાના ઘરેલું ઉપાયો, બધીજ ગંદગી કાઢી નાખશે બહાર… જિંદગીમાં નહિ થવા દે લીવરની ખરાબી ..

લીવર સાફ કરવાના ઘરેલું ઉપાયો, બધીજ ગંદગી કાઢી નાખશે બહાર… જિંદગીમાં નહિ થવા દે લીવરની ખરાબી ..

October 14, 2022
શેર બજારમાં આ શેર મચાવી રહ્યો છે ધમાલ, ફક્ત 8 જ મહિનામાં રોકાણકારોના પૈસાને કરી દીધા ડબલ… જાણો સ્ટોકની વેલ્યુ અને રોકાણના ફાયદા…

શેર બજારમાં આ શેર મચાવી રહ્યો છે ધમાલ, ફક્ત 8 જ મહિનામાં રોકાણકારોના પૈસાને કરી દીધા ડબલ… જાણો સ્ટોકની વેલ્યુ અને રોકાણના ફાયદા…

April 5, 2022
કેટલા લોકોને ભરખી જશે કોરોના જુલાઈ મહિના સુધીમાં…   જાણો તેનો આંકડો સાંભળી તમે પણ ચોંકી જશો.

કેટલા લોકોને ભરખી જશે કોરોના જુલાઈ મહિના સુધીમાં… જાણો તેનો આંકડો સાંભળી તમે પણ ચોંકી જશો.

May 29, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.