Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ છે ખીલ, દાગ સહિત ચામડીની 5 સમસ્યાઓનો રામબાણ ઈલાજ, જાણો લાગવવાની સરળ અને ઘરેલું રીત…

Social Gujarati by Social Gujarati
March 18, 2022
Reading Time: 1 min read
0
આ છે ખીલ, દાગ સહિત ચામડીની 5 સમસ્યાઓનો રામબાણ ઈલાજ, જાણો લાગવવાની સરળ અને ઘરેલું રીત…

મિત્રો તમે લવિંગ તેમજ નાળિયેર તેલનો પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હશો. તેમાં રહેલા પોષક તત્વો તમારા શરીરની અનેક બીમારીઓ દુર કરે છે. પરંતુ જો તમને ત્વચા સંબંધી કોઈ સમસ્યા છે તો તમારે નાળિયેરમાં લવિંગ નાખીને તેના તેલનો ઉપયોગ કરવો જોઈએ.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

મોટાભાગના લોકો સ્કીનની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. ઘણા લોકોને તો ખીલ થયા પછી તેના નિશાન પરેશાન કરે છે. આ ડાઘ તમારા ચહેરાની સુંદરતાને ખરાબ કરે છે. આથી લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘણા મોંઘો પ્રોડક્ટ અને ઘણી મોંઘી ટ્રીટમેન્ટ કરાવે છે. પરંતુ તેનાથી કોઈ ફાયદો નથી થતો.

આથી ચહેરાની દશા વધુ ખરાબ થઇ જાય છે. આથી સ્કીનની સમસ્યા દુર કરવા માટે તમે લવિંગ નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને ખીલ, તેના ડાઘ, રીન્ક્લ્સ, ફંગલ ઇન્ફેકશન જેવી પરેશાનીઓ દુર કરવામાં મદદ મળે છે. લવિંગ અને નાળિયેર તેલમાં ઘણા એન્ટી ફંગલ, એન્ટી સેપ્ટિક, અને એન્ટી ઇફ્લેમેટરી ગુણ રહેલા છે. જેનાથી સ્કીનની સમસ્યા દુર થાય છે. તેનાથી એલર્જી અને ચહેરા પર સોજાની સમસ્યા પણ નથી થતી. આ સિવાય તમે સ્કીન પર કોઈ કેમિકલનો ઉપયોગ કરવા નથી, માંગતા તો આનો ઉપયોગ જરૂર કરી શકો છો. તો ચાલો જાણીએ લવિંગ અને નાળિયેર તેલના ફાયદાઓ.

ખીલ : ઘણા લોકો ખીલની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે, તેનાથી છુટકારો મેળવવા માટે અનેક ઉપાયો કરે છે. લવિંગ અને નાળિયેર તેલ એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી સેપ્ટિક ગુણોથી ભરપુર હોય છે. આ સિવાય લવિંગમાં યુજેનોલ નામનું યોગિક હોય છે, જે ખીલને ઠીક કરવામાં મદદ કરે છે. સાથે સોજા અને લાલાશને દુર કરવામાં મદદ કરે છે.

કેવી રીતે ઉપયોગ કરવો : ખીલને ઠીક કરવા માટે તમે એક ચમચી નાળિયેર તેલમાં 3 થી 4 લવિંગની કળીઓ પીસીને તેનું મિશ્રણ બનાવી લો. પછી આ મિશ્રણને રાત્રે સુતા પહેલા ચહેરા પર લગાવો અને સવારે ઉઠીને ઠંડા પાણીથી ધોઈ લો. તમે ઇચ્છો તો હળવા હાથે મસાજ પણ કરી શકો છો. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે, આ પેસ્ટ તમારી આંખમાં ન જાય. ચહેરા પર લગાવતા પહેલા એક વખત હાથ પર ટેસ્ટ જરૂર કરી લો.

એન્ટી એજિંગ ગુણો : લવિંગ અને નાળિયેર તેલ ત્વચાની કરચલીઓને ઓછી કરે છે. તે ચહેરાની કરચલીઓ અને કાળા ડાર્ક સર્કલને ઓછા કરે છે. તેના એન્ટી એજિંગ ગુણને કારણે મૃત ત્વચા કોશિકાઓને દુર કરીને ચમક ફરી પ્રદાન કરે છે અને ચહેરા પર બ્લડ સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે છે. તેનાથી તમારી સ્કીન સુંદર અને યુવાન દેખાય છે.

કેવી રીતે ઉપયોગ કરવો : આ માટે તમે લવિંગ તેલના થોડા ટીપા અને નાળિયેર તેલના થોડા ટીપા મિક્સ કરી લો. આ મિશ્રણથી ચહેરા પર સારી રીતે મસાજ કરો. રીન્ક્લ્સ વાળા જગ્યાએ હાથ વડે મસાજ કરો પછી નવશેકા ગરમ પાણીથી ચહેરો ધોઈ નાખો. આવું અઠવાડિયામાં બે વખત કરો.

ખીલના નિશાન : ખીલના નિશાન તમારી સુંદરતા ઓછી કરે છે. પછી તમે અંદરથી આત્મવિશ્વાસનો અનુભવ નથી કરતા. તમારા માટે ચહેરો જ પરેશાનીનું કારણ બની જાય છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. આ માટે તમે લવિંગનું તેલ અને નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો.  તેનાથી ખીલના નિશાન દુર થાય છે સાથે ત્વચામાં નવી ચમક પણ આવે છે.

કેવી રીતે ઉપયોગ કરવો : ડાઘને દુર કરવા માટે લવિંગ તેલમાં નાળિયેર તેલ અથવા બદામ તેલના થોડા ટીપા મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. તેનાથી ચહેરા પર મસાજ કરો. જો કે તેનો ઉપયોગ ચહેરાને બરાબર ધોયા પછી કરવો જોઈએ. તેને તમે રાત્રે સુતા પહેલા પણ લગાવી શકો છો.

સ્ટ્રેસ દુર કરવા : ઘણી વખત થાક અને તણાવને કારણે ચહેરાની ચમક ઓછી થઈ જાય છે. તણાવ તમારી ત્વચા માટે ખતરનાક છે. આ માટે તમે લવિંગ તેલ અને નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. રાત્રે સુતા પહેલા માથા, ચહેરા અને ગરદનમાં તેનાથી મસાજ કરો. તે સંપૂર્ણ શરીરને આરામ આપે છે અને નિંદર પણ સારી આવે છે.

કેવી રીતે ઉપયોગ કરવો : લવિંગ તેલ અને નાળિયેર તેલ મિક્સ કરીને આખા શરીર પર લગાવીને સુઈ શકાય છે. સવારે ઉઠીને નવશેકા ગરમ પાણીથી સ્નાન કરો. તેનાથી આખો દિવસ સ્ફૂર્તિ અને ઉર્જાનો અનુભવ થાય છે. સાથે જ નિંદર પણ સારી આવે છે.

ફંગલ ઈન્ફેકશન : આ બંનેના મિશ્રણમાં એન્ટી ફંગલ ગુણ રહેલા છે. જેની મદદથી ચહેરાની ઘણી સમસ્યાઓ દુર થાય છે. તેનાથી ચહેરા પર થતા રેશેજ અને ખંજવાળ દુર થાય છે.

કેવી રીતે ઉપયોગ કરવો : આ માટે તમે દરરોજ ચહેરા પર નાળિયેર તેલ લગાવી શકો છો. તેનાતી ચહેરા પર દાણા નથી આવતા. સ્કીન સાફ દેખાય છે. જો તમારી સ્કીન વધુ સંવેદનશીલ છે તો તેનો ઉપયોગ કરતા પહેલા કોઈ ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: clove and coconut oilclove and coconut oil benefitseasy skin care tipsRemove skin problemskin care tipsskin problems
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
આ છે જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા દુર કરવાનો અકસીર ઉપાય, સાથે સાથે વધુ વજન અને ડાયાબિટીસ પણ આવી આવી જશે કંટ્રોલમાં…

આ છે જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા દુર કરવાનો અકસીર ઉપાય, સાથે સાથે વધુ વજન અને ડાયાબિટીસ પણ આવી આવી જશે કંટ્રોલમાં...

કિડનીમાં ચોટેલા ઝહેરીલા પદાર્થોને બહાર કાઢવા ખાવા લાગો આ 8 વસ્તુઓ… ક્યારેય નહિ થાય કિડનીની કોઈ પણ બીમારી…

કિડનીમાં ચોટેલા ઝહેરીલા પદાર્થોને બહાર કાઢવા ખાવા લાગો આ 8 વસ્તુઓ... ક્યારેય નહિ થાય કિડનીની કોઈ પણ બીમારી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચીનથી આવેલા ઉંદરોએ ઓસ્ટ્રેલિયામાં મચાવી ભયાનક તબાહી, જે કોઈ વિચારી પણ ન શકે. ભારત પાસે લઈ રહ્યું છે મદદ..

ચીનથી આવેલા ઉંદરોએ ઓસ્ટ્રેલિયામાં મચાવી ભયાનક તબાહી, જે કોઈ વિચારી પણ ન શકે. ભારત પાસે લઈ રહ્યું છે મદદ..

May 31, 2021
આ તેલનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે છે હાનિકારક,  ઉપયોગ કરો માત્રા આ ખાદ્ય તેલ.

આ તેલનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, ઉપયોગ કરો માત્રા આ ખાદ્ય તેલ.

December 23, 2021
સરકાર લાવી રહી છે નવી ટેકનોલોજી ! ઈન્ટરનેટ વગર જ જોઈ શકાશે વિડીયો, Netflix અને Prime Video… Jio, Airtel અને Vi ને છૂટી જશે પરસેવો… જાણો આ નવી ટેકનોલોજી…

સરકાર લાવી રહી છે નવી ટેકનોલોજી ! ઈન્ટરનેટ વગર જ જોઈ શકાશે વિડીયો, Netflix અને Prime Video… Jio, Airtel અને Vi ને છૂટી જશે પરસેવો… જાણો આ નવી ટેકનોલોજી…

November 11, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.