Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ વિષય પર ધ્યાન આપવું જરૂરી છે, કેમ કે ૫ માંથી ૩ સ્ત્રી અનિયમિત માસિક ધર્મની સમસ્યાથી પીડિત છે….જાણો તેના ઉપાયો.

Social Gujarati by Social Gujarati
July 6, 2018
Reading Time: 14 mins read
0
આ વિષય પર ધ્યાન આપવું જરૂરી છે, કેમ કે ૫ માંથી ૩ સ્ત્રી અનિયમિત માસિક ધર્મની સમસ્યાથી પીડિત છે….જાણો તેના ઉપાયો.

✍ અનિયમિત માસિક ધર્મ અને તેના ઉપાયો.✍

આ લેખ ખાસ મહિલાઓ માટે છે. દરેક મહિલાએ આ લેખ અવશ્ય વાંચવો જોઈએ. અને આ લેખ તમને અનેક રીતે ઉપયોગી થશેImage Source

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

✍ ૧૪ થી ૫૦ વર્ષની વયની મહિલાઓની માસિક ધર્મની સમસ્યા વિશે તો લગભગ સાંભળ્યું જ હશે. મિત્રો આજની જીવનશૈલી અને ફાસ્ટફૂડના કારણે મહિલાઓને અનિયમિત માસિક ધર્મની સમસ્યા વધારે જોવા મળે છે. અનિયમિત પીરીયડસ માટે હોર્મોનલ અસંતુલન, મિલાવટ વાળો ખોરાક તેમજ જીવનશૈલી અને દવાની અસર મુખ્યત્વે જવાબદાર છે.

Image Source

✍ માસિક ધર્મનો સમય એક સ્વસ્થ મહિલા માટે ૨૧ થી ૩૫ દિવસની વચ્ચેનો હોય છે. એક વર્ષમાં 11 થી 13 વખત માસિક ધર્મ આવવું તે સામાન્ય છે. પરંતુ માસિક ધર્મ જલ્દી અથવા મોડા આવવા તે સમસ્યાને ઓલીગોમેનોરીયા કહેવાય છે. ઘણી સ્ત્રીઓ તેમજ છોકરીઓ દર ૨ થી ૩ મહિના પછી અનિયમિત માસિક ધર્મનો શિકાર બને છે. Image Source

જે શરીર માટે ખુબ જ નુંકશાન કારક નીવડે છે. દર 5 સ્ત્રીઓએ ૩ સ્ત્રીઓ આ સમસ્યાનો શિકાર થાય છે. કિશોરાવસ્થામાં અનિયમિત પીરીયડ્સની સમસ્યા સામાન્ય છે. જરૂરી નથી કે વર્ષમાં 12 વખત થાય. આ ગણતરી 11 થી 13 વર્ષની વચ્ચે હોય છે. પરંતુ વધારે માત્રામાં અસામાન્ય પીરીયડ્સ થવા શરીર માટે સારું નથી ગણાતું.

Image Source

✍ અનિયમિત પીરીયડ્સ માટેના કારણો ✍

✍ વજન ઘટવો અથવા વજન વધવો,

✍જમવામાં પોષકતત્વોની ઉણપ,

✍ માસિક ધર્મ ન આવવા તે હોર્મોનલ અસંતુલન થાય છે,

✍ ડાયાબીટીસ તેમજ લોહીની ઉણપ,

✍ તણાવગ્રસ્ત રહેવાથી,

Image Source

✍ વધારે પડતા વ્યાયામથી,

✍  નશાકારક દવાઓના પ્રયોગથી પણ અનિયમિત થાય છે.

વૈજ્ઞાનિક સંશોધન દ્વારા આ સમસ્યા માટેની દવાઓ શોધાઈ છે. પરંતુ મિત્રો જ્યારે પહેલાના જમાનામાં જ્યારે દવાઓ ન હતી ત્યારે પણ આ સમસ્યાનું નિવારણ થતું. ઘરેલું ઉપચાર દ્વારા. આ ઉપચાર દ્વારા તમે અનિયમિત માસિક ધર્મની સમસ્યાથી છુટકારો મેળવી શકશો.

Image Source

1]  ✍ ધાણાના બીજ ને ઘી માં શેકીલો અને પછી તેને પીસી લો. તેમાં ખાંડ મિક્સ કરી દો. આ મિશ્રણ ૧૦ – ૧૦ ગ્રામ દિવસમાં બે વાર લેવું તેનાથી સમય પર માસિક ન આવતા હોય તો તે નિયમિત થઇ જશે.

2]  ✍ તલ અને ગોળ –  માસિક ચક્રને નિયમિત કરવામાં ખુબ જ સહાય કરે છે. તે આપણા હોર્મોન્સને સંતુલિત કરે છે. તે લીગ્નસથી ભરપુર હોવાથી તે અતિરિક્ત  હોર્મોન્સને બાંધી રાખે છે. Image Source

આ ઉપરાંત તે હોર્મોન્સ પેદા કરે છે. ગોળમાં ગરમીનો ગુણ રહેલો છે. જે માસિક ધર્મની સમસ્યા દુર કરે છે. એક મુઠ્ઠી તલ શેકી લો તેને એક ચમચી ગોળ સાથે પીસીને પાવડર જેવું મિશ્રણ બનાવી લો. આ પાવડર એક ચમચી રોજ થોડાક મહિના માટે તમારા માસિક ચક્ર શરુ થવાના બે અઠવાડિયા પહેલા લો અને ખાલી પેટે સેવન કરો. આ ઉપરાંત થોડો ગોળ ખાઈને પણ રાહત મેળવી શકો છો. પરંતુ પીરીયડ્સ દરમિયાન આ પ્રયોગ ન કરવો.

Image Source

3]  ✍ ફુદીનો અને મધનું મિશ્રણ અનિયમિત માસિક ધર્મ માટે સારો ઈલાજ છે. તેનાથી માસિક ધર્મ સમયે પેટમાં વળતા લોચાને પણ દુર કરી શકાય છે. સુકાયેલો ફુદીનો અને મધ બંને બરાબર માત્રામાં લઈને તેનું મિશ્રણ બનાવો. આ મિશ્રણનું સેવન અમુક અઠવાડિયા સુધી દિવસમાં બે વાર રોજ કરવું.

Image Source

4]  ✍ કાચું પપૈયું આ સમસ્યા માટે સારો ઉપાય છે. જો તમારો માસિક ધર્મ લાંબા સમયથી  નથી થતો. તો તેનો મતલબ એવો છે કે તમારા રક્તસંસારમાં અસમાનતા છે. કાચા પપૈયાના સેવનથી માસિક ધર્મ સામાન્ય થઇ જાય છે. આ ઉપરાંત માસિક ધર્મ સામાન્ય થયા પછી પણ પાકેલા પપૈયાનું સેવન બે થી ત્રણ મહિના સુધી કરો.

Image Source

5]   ✍ લીંબુ એક પ્રાકૃતિક ઉપચાર છે. જો લીંબુનું સેવન માસિક સ્ત્રાવ દરમિયાન કરવામાં આવે તો તેની અસર ઊંધી પડે છે. પરંતુ માસિક ધર્મની તારીખ પહેલા લીંબુનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રોજ સવારે ગરમ પાણીમાં લીંબુ નીચોવી પીવું. તેનું સેવન કરવાથી માસિક ચક્ર નિયમિત રહે છે. પરંતુ ભૂલથી પણ માસિક સ્ત્રાવના સમયે લીંબુનું સેવન ન કરવું.

Image Source

6] ✍ પલાળેલું જીરું પણ માસિક ચક્રને નિયમિત કરવામાં મદદ કરે છે. તેના માટે ૨ ચમચી જીરું લઇ આખી રાત તેને પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠીને તે પાણી પી જવું. આ પ્રયાસ નિયમિત કરવામાં આવે તો ખુબ જ અસરકારક નીવડે છે.

Image Source

7]   ✍ આદુ માસિક ચક્રને નિયમિત લાવવામાં લાભદાયી છે. તેમેજ માસિક ધર્મના સમયે થતી પીડામાં પણ આદુથી રાહત મળે છે. એક કપ પાણીમાં એક ચમચી તાજું આદુ 5 મિનીટ ઉકાળી. અને તેમાં થોડી ખાંડ ઉમેરી. આ મિશ્રણને જમ્યા પછી ૩ વાર થોડું થોડું કરી પીવો. ઓછુંમાં ઓછું એક મહિના સુધી આ પ્રયોગ સતત કરવાથી ફાયદો મળે છે.

Image Source

8]  ✍ મિત્રો શેરડીનો રસ આ સમસ્યા માટે ખુબ જ સારું છે. અનિયમિત માસિક ધર્મને નિયમિત કરવા માટે માસિક સ્ત્રાવની તિથિના એક બે અઠવાડિયાથી શેરડીનો રસ પીવાનું ચાલુ કરવું.

✍ મિત્રો આ સરળ ઉપાયથી તમે અનિયમિત માસિક ધર્મને નિયમિત બનાવી શકો છો. દરેક મહિલાના માસિકની અનિયમિતતાના કારણો અલગ અલગ હોય છે. તેથી ઉપચાર કરતા પહેલા એક વાર ચિકિત્સકની સલાહ અવશ્ય લેવી.Image Source

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

Tags: health benifitshealth producthealth tipsperiodswomanwoman problem
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
રસોઈ બગડી..? ગભરાશો નહિ, આ નાની નાની ટીપ્સ અપનાવો… એક મીનીટમાં જ રસોઈ સ્વાદિષ્ટ બની જશે.

રસોઈ બગડી..? ગભરાશો નહિ, આ નાની નાની ટીપ્સ અપનાવો... એક મીનીટમાં જ રસોઈ સ્વાદિષ્ટ બની જશે.

વિક્રમ-વૈતાળ (વાર્તા- 12 )… બ્રામ્હણને સિદ્ધિ શા માટે ના મળી ?…. જરૂર વાંચો આ રહસ્યમય વાર્તા.

વિક્રમ-વૈતાળ (વાર્તા- 12 )... બ્રામ્હણને સિદ્ધિ શા માટે ના મળી ?.... જરૂર વાંચો આ રહસ્યમય વાર્તા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઉનાળામાં રોજ ખાવ આ ચાર ધાન, ડાયાબિટીસથી લઈને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ ભાગશે ગોળી કાઢે, શરીર રહેશે એકદમ ઘોડા જેવું મજબુત…

ઉનાળામાં રોજ ખાવ આ ચાર ધાન, ડાયાબિટીસથી લઈને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ ભાગશે ગોળી કાઢે, શરીર રહેશે એકદમ ઘોડા જેવું મજબુત…

February 22, 2025
એક સમયે 85 કિલો વજન હતું પણ 4 મહિનામાં એવો જાદુ કર્યો કે, અભિનેત્રી બની ગઈ સુપર ફિટ. એવી દેખાય છે કે, જોઇને તમે પણ આશ્વર્યમાં પડી જશો…

એક સમયે 85 કિલો વજન હતું પણ 4 મહિનામાં એવો જાદુ કર્યો કે, અભિનેત્રી બની ગઈ સુપર ફિટ. એવી દેખાય છે કે, જોઇને તમે પણ આશ્વર્યમાં પડી જશો…

April 28, 2021
ચાણક્યના મતે આવી સ્ત્રી સાથે કયારેય લગ્ન કરવા નહિ | લગ્ન જીવનની શરુઆત કરતા પહેલા જાણીલો.

ચાણક્યના મતે આવી સ્ત્રી સાથે કયારેય લગ્ન કરવા નહિ | લગ્ન જીવનની શરુઆત કરતા પહેલા જાણીલો.

March 30, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.