Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

કપૂર અને ઘીનો આ મફત પ્રયોગ ઘરમાંથી મચ્છર સહિત ભગાવી દેશે શરીરની અનેક બીમારીઓ, જાણો ઉપયોગની રીત અને અદ્દભુત ફાયદા…

Social Gujarati by Social Gujarati
August 29, 2023
Reading Time: 2 mins read
0
કપૂર અને ઘીનો આ મફત પ્રયોગ ઘરમાંથી મચ્છર સહિત ભગાવી દેશે શરીરની અનેક બીમારીઓ, જાણો ઉપયોગની રીત અને અદ્દભુત ફાયદા…

અનેક દેશી પ્રયોગો એવા છે જેના પ્રયોગથી તમે શરીરની અનેક સમસ્યાઓ દુર કરી શકો છો, આવો જ એક ઉપયોગ છે ઘી અને કપૂરના મિશ્રણનો જેના અનેક ફાયદાઓ છે. તેનાથી સ્કીનથી લઈને માથાના દુખાવાની સમસ્યાઓ દુર કરી શકાય છે. ઘરમાં કપૂર અને ઘીનો દીવો કરવાથી વાતાવરણ શુદ્ધ બને છે. આ સિવાય જો તમે ચહેરા પર ઘી અને કપૂરનું મિશ્રણ લગાવો છો તેનાથી સંક્રમણ દુર થઇ શકે છે. આજે આપણે આ લેખમાં ઘી અને કપૂરના ક્યાં ક્યાં ફાયદાઓ છે તેના વિશે જાણીશું.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

કપૂરમાં રહેલ ગુણ : કપૂરનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં વધુ કરવામાં આવે છે. તેનાથી ઘરમાં એક શાંતિનો અનુભવ થાય છે. તેમજ તેની સુંગંધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. કપૂરમાં કટુ, મધુર અને તીક્ષ્ણ ગુણ રહેલ છે, જે આપણા માટે પાચકની જેમ કામ કરે છે. આંખને ઠંડક આપે છે, આમ કપૂર પોતાના તીખા અને સુંગધિત ગુણને કારણે તમારા સ્વાસ્થ્ય અને વાતાવરણની શુદ્ધિ માટે ખુબ જ સારું છે.ઘી માં રહેલ ગુણ : ઘી ને સ્કીન માટે ખુબ જ સારું માનવામાં આવ્યું છે, તેમાં વિટામીન ઈ, ઓમેગા-3 ફેટી એસીડ, એન્ટી એજિંગ ગુણ રહેલ છે. તેમજ તે સ્કીનની કોમળતા બનાવી રાખવામાં તમારી મદદ કરે છે. આ સિવાય ઘી નો ઉપયોગ વાનગીથી લઈને અનેક દુખાવાને દુર કરવા માટે થાય છે.

કપૂર અને ઘી ના મિશ્રણથી થતા ફાયદાઓ : 1) અનિદ્રાની સમસ્યા દુર કરે છે : જો તમને નીંદર ન આવવાની પરેશાની છે તો તમે પહેલા તો પોતાના રૂમમાં ઘી અને કપૂરનો દીવો પ્રગટાવીને મૂકી દો, તેનાથી તમારું મગજ શાંત થાય છે, અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે. આમ તમને નીંદર જલ્દી અને સારી આવે છે.
2) મચ્છર ને ભગાડે છે : ઘી અને કપૂરનો દીવો મચ્છરને દુર કરવા માટે ખુબ જ અસરકારક છે. આ માટે તમે કપૂર અને ઘીનું મિશ્રણ કરીને દીવો કરી લો, તેની સુગંધથી મચ્છર નહિ આવે. આ સિવાય તમે આ મિશ્રણને પોતાના શરીર પર પણ લગાવી શકો છો, આમ મચ્છર તમારી પાસે નહી આવે.3) સાઈનસમાં થતી સમસ્યાથી આરામ આપે છે : કપૂર અને ગાયનું ઘી સુંઘવાથી સાઈનસની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ માટે તમે એર ડીફ્યુજરમાં ઘી અને કપૂરનું મિશ્રણ નાખીને ઘરમાં મૂકી દો. તેનાથી તમને સારો અનુભવ થશે.
4) સોજાને ઓછા કરે છે : જો તમને ઈજા થવાથી સોજો ચડી ગયો છે તો કપૂર અને  ઘી નો ઉપયોગ કરો. કપૂરમાં શોથહરનો ગુણ હોય છે, જે સોજાને ઓછો કરે છે. આ માટે કપૂરને ગાયના ઘીમાં મિક્સ કરીને સોજા વાળી જગ્યાએ મુકો, હવે તેને કપડાથી બાંધી દો, આમ સવાર સુધીમાં તમને સોજામાં રાહત મળી જશે.

5) માઈગ્રેન ની સમસ્યામાં અસરકારક છે : માથાનો દુખાવો અથવા તો માઈગ્રેનમાં કપૂર અને ઘી નું મિશ્રણ ખુબ જ લાભકારી છે. આ માટે તમે કપૂર અને ઘી નો દીવો પોતાની આસપાસ પ્રગટાવીને રાખી દો.

6) ઉલ્ટી, ઉબકા પર કપૂર અને ઘી નો ઉપયોગ કરી શકો : જો તમને ઉલ્ટી કે ઉબકા જેવો અનુભવ થાય છે તો તમે કપૂર અને ઘી નો ઉપયોગ કરી શકો છો. તેનાથી ઉબકા તરત જ બંધ થઇ જશે, આ સિવાય જો તમને ચક્કર આવવા અનુભવ થાય છે તો તેમાં પણ તમે આનો પ્રયોગ કરી શકો છો.7) ખીલને દુર કરે છે : ચહેરા પરથી ખીલની સમસ્યા દુર કરવા માટે તમે આ મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. આ માટે 1 ચમચી ગાયનું ઘી લો, તેમાં એક ચપટી કપૂર મિક્સ કરીને ચહેરા પર લગાવો. ત્યારપછી હળવા હાથે મસાજ કરો. આખી રાત રહેવા દો, આ પ્રયોગ થોડા દિવસ કરવાથી ખીલ દુર થઇ જશે.

8) ફાટેલી એડીની સમસ્યા દુર કરે છે : ફાટેલી એડીની સમસ્યા દુર કરવા માટે ઘી અને કપૂરનું મિશ્રણ ખુબ જ લાભકારી છે. આ માટે 1 ગોળી કપૂરની અને 1 ચમચી ગાયનું ઘી લો. તેમાં થોડું વિટામીન ઈ મિક્સ કરો. હવે તેને મિક્સ કરીને એડી પર લગાવો. તેનાથી રાહત મળે છે.

9) માથાના દુખાવાથી રાહત આપે છે : વારંવાર માથાનો દુખાવો થાય તો તે માટે કપૂરને પીસીને ગાયના ઘીમાં મિક્સ કરી લો. હવે તેને માથા પર લગાવો. તેનાથી માથાના દુખાવામાં રાહત મળે છે, આ સિવાય મનને પણ શાંતિ મળે છે.10) ગેસની સમસ્યાથી રાહત આપે છે : કપૂર અને ઘી નું મિશ્રણ ગેસ અને મુંઝારો થવા પર ખુબ જ લાભકારી છે. કપૂરની તાસીર ઠંડી હોય છે, તેનો લેપ માથા પર લગાવવાથી મગજ શાંત થાય છે, જે તમને આરામ આપે છે.

11) બ્લડ સર્ક્યુલેશન સારું કરે છે : કપૂર અને ઘી નું મિશ્રણ બ્લડ સર્ક્યુલેશન સારું કરવામાં અસરકારક છે. આ માટે કપૂર અને ઘી નું મિશ્રણ પોતાના હોઠની આસપાસ લગાવો. તેની સુગંધથી શરીરમાં રક્ત સંચાર સારો થાય છે. કપૂરના આ ગુણથી માંસપેશીઓમાં થતા દુખાવાથી પણ રાહત મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: benefits of ghee and camphorghee and camphor for blood circulationghee and camphor for migraineghee and camphor for pimplesquality of camphorquality of ghee
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
પેટની ચરબી સહિત વજન, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર ચપટીમાં થઈ જશે કંટ્રોલ, આવી રીતે કરો ઉપયોગ શરીર અને હૃદય આજીવન રહેશે સ્વસ્થ…

પેટની ચરબી સહિત વજન, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર ચપટીમાં થઈ જશે કંટ્રોલ, આવી રીતે કરો ઉપયોગ શરીર અને હૃદય આજીવન રહેશે સ્વસ્થ...

45 વર્ષ પછી ઘરે બંધાયું પારણું, કચ્છની આ મહિલાએ 70 વર્ષની ઉંમરે આપ્યો એક સ્વસ્થ બાળકને જન્મ. જાણો કેવી રીતે થયો બાળકનો જન્મ…

45 વર્ષ પછી ઘરે બંધાયું પારણું, કચ્છની આ મહિલાએ 70 વર્ષની ઉંમરે આપ્યો એક સ્વસ્થ બાળકને જન્મ. જાણો કેવી રીતે થયો બાળકનો જન્મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વાળને ઝડપથી લાંબા અને કાળા કરશે તમારા રસોડામાં જ રહેલી આ વસ્તુ… આ રીતે કરો ઉપયોગ.

June 3, 2024
ગરદનમાં થતી જકડન, અકડન અને દુખાવો મટાડો ફક્ત 5 મિનીટમાં, ઘર બેઠા અજમાવો આ ઉપાય… વગર દવાએ તરત જ મળશે રાહત…

ગરદનમાં થતી જકડન, અકડન અને દુખાવો મટાડો ફક્ત 5 મિનીટમાં, ઘર બેઠા અજમાવો આ ઉપાય… વગર દવાએ તરત જ મળશે રાહત…

January 14, 2024
અરબાઝ ખાને પૂછ્યો માત્ર એક સવાલ…અને સની લિયોન તરત જ રડી પડી… જાણો શા માટે… અને કહ્યું લોકો આવું આવું પણ કરે છે.

અરબાઝ ખાને પૂછ્યો માત્ર એક સવાલ…અને સની લિયોન તરત જ રડી પડી… જાણો શા માટે… અને કહ્યું લોકો આવું આવું પણ કરે છે.

March 9, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.