Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

જમ્યા પછી આ ખાવાની આદત હોય તો એક વાર જરૂર જાણો તેના ફાયદા, શરીરને થાય આવા અણધાર્યા લાભો…

Social Gujarati by Social Gujarati
June 15, 2024
Reading Time: 1 min read
0
જમ્યા પછી આ ખાવાની આદત હોય તો એક વાર જરૂર જાણો તેના ફાયદા, શરીરને થાય આવા અણધાર્યા લાભો…

વરિયાળી ટેસ્ટ બડ્સ સંતોષવાનું અને મગજને શાંત કરવાનું કામ કરે છે. વરિયાળી તેની સાથે મિશ્રી પણ ખાય શકાય છે. મિત્રો વરિયાળી આપણા પાચન માટે ખુબ જ ફાયદાકારક છે. એટલા માટે જ ભોજન પછી વરિયાળીને ખાવામાં આવે, કેમ કે તેનાથી ભોજનનું પાચન સહેલાઈથી થાય છે. ગેસની સમસ્યા થતી નથી અને ભેટ ભારે લાગતું નથી. તેનો એવો અર્થ નથી કે વરિયાળીનું સેવન કરવાથી માત્ર પેટ જ સારું રહે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

વરિયાળીની સાથે મિશ્રી ખાવાથી શરીર અને મન આ બંનેને લાભ થાય છે. તો આજે આ લેખમાં અમે તમને વરિયાળી અને મિશ્રીનું એક સાથે સેવન કરવાથી શું ફાયદા થાય છે એ જણાવશું. કેમ કે સામાન્ય રીતે રેસ્ટોરન્ટથી લઈને લગ્ન પ્રસંગમાં જમ્યા પછી વરિયાળી મિશ્રી મુખવાસ તરીકે લોકો ખાતા હોય છે. પરંતુ તેનાથી થતા ફાયદાઓથી મોટાભાગના લોકો અજાણ છે, માટે જાણો તેના ફાયદા.બ્રેન માટે લાભકારી : વરિયાળી આપણા પાચનની સાથે જ મગજ માટે પણ ખુબ જ લાભકારી છે. આપણા મગજ પર વરિયાળીના પોષકતત્વો કરતાં વધારે વરિયાળીની કુદરતી ખુશ્બુ અસર કરે છે. વરિયાળીને ચાવતા સમયે તેનો સ્વાદ આપણી જીભના સ્વાદ બડ્સને ફૂલનેસનો અનુભવ કરાવે છે. જ્યારે તેની કુદરતી ખુશ્બુ મગજને શાંત કરે છે. આપણી સ્વાદ બડ્સ એટ્લે કે, જે સ્વાદની કોશિકાઓ હોય છે, તે વરિયાળી ખાતા સમયે સંતુષ્ટ અને મગજ શાંત હોવાથી આપણા શરીરમાં હેપ્પી હોર્મોન્સનું સિક્રેશન વધારે થવા લાગે છે.

મગજને શાંત કરવા માટે વરિયાળી :

જ્યારે હેપ્પી હોર્મોન્સ જેવા કે, ડોપામાઇન, એંડોફિર્ન અને ઓક્સીટોસિનની વધારે માત્રા હોય છે, ત્યારે આપણા વિચાર અને સમજનું સ્તર વધુ સારું હોય છે. આપણી શીખવાની ક્ષમતાનો વિકાસ થાય છે. ખાસ વાત તો એ છે કે, આ દરમિયાન જ્યારે આપણે કંઈ પણ શીખીએ છીએ અને વાંચીએ છીએ, તે આપણને લાંબા સમય સુધી યાદ રહે છે. એટલે કે આપણી યાદશક્તિ વધારવામાં વરિયાળીની સીધી ભૂમિકા હોતી નથી, હોર્મોન્સ આ માટે જવાબદાર છે. પરંતુ વરિયાળીની મદદથી આ હોર્મોન્સનું સ્ત્રાવ ચોક્કસપણે વધારી શકાય છે.ઇમ્યુનિટી વધારવા : વરિયાળી આપણા શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. કારણ કે વરિયાળી માંથી વિટામિન-સી પ્રાપ્ત કરવા માટે એક કુદરતી માધ્યમ છે. વરિયાળીનું સેવન કરવાથી મન અને શરીરને તો શાંત કરવામાં આવે છે, પરંતુ તેની સાથે જ આપણા શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે તેમાં રહેલ વિટામિન-સી જ કરે છે. વિટામિન-સી શરીરમાં વાઇટ બ્લડ સેલ્સ એટલે કે WBC ના કાઉન્ટને વધારવાનું કામ કરે છે.

આ WBC જે કોશિકા છે તે, શરીરમાં કોઈ પણ વાયરસ અને બેક્ટેરિયાનો પ્રવેશ પછી પણ તેને મારવાનો સખત પ્રયાસ કરે છે અને શરીરમાં ફેલાવાથી રોકી રાખે છે. ત્યાં સુધી કે જ્યાં સુધી એ વાયરલની સામે શરીરમાં એન્ટિબોડીઝ બનવાની શરૂ ન થઈ જાય. જમ્યા પછી વરિયાળી ખાવી અને સ્વાદની સાથે સ્વાસ્થ્ય લાભ પણ મેળવો.શરીર મજબૂત કરવા : વરિયાળીનું સેવન કરવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે. કારણ કે વરિયાળીમાં ખુબ જ સારા પોષકતત્વો હોય છે, જેવા કે, મૈગ્નેશિયમ, કેલ્શિયમ, મેંગનિજ, પોટેશિયમ વગેરે હોય છે. આ બધા જ મિનરલ્સ આપણા શરીરની માંસપેશિયો અને હાંડકાને મજબૂત કરવાનું કામ કરે છે.

વરિયાળીની સાથે મિશ્રી ખાવાના લાભ : વરિયાળીની સાથે મિશ્રી ખાવાનો પહેલો લાભ તો એ છે કે, વરિયાળીનો થોડો જે કડવો સ્વાદ હોય છે, તે મિશ્રી સાથે વરિયાળી ખાવાથી તે કડવા સ્વાદનો અનુભવ થતો નથી.વરિયાળીની સાથે મિશ્રી ખાવાનો બીજો ફાયદો એ છે કે, ભોજન કરવાની સંપૂર્ણ સંતુષ્ટિ આપણા શરીર અને મનને મળે છે. તેથી જ માનસિક એકાગ્રતાને વધારવામાં મદદ મળે છે.

વરિયાળી સાથે મિશ્રી ખાવાનો ત્રીજો ફાયદો એ છે કે, મિશ્રી એટલે કે શુગરની સીમિત માત્રા વરિયાળી સાથે આપણા શરીરમાં જવાથી તે શારીરિક રીતે જુંટવાની ભાવનાનો અનુભવ થવા દેતી નથી. કારણ કે જમ્યા પછી આપણને બધાને થોડા સમય માટે આળસ આવે છે. વરિયાળી અને મિશ્રીનું સેવન કરવાથી, તે આવતી આળસને બચાવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AniseedAniseed and mishrianiseed benefitsAniseed eatingbrain benefitsImmunitysaunf and mishrivariyali and mishri
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ભારતની આ 10 જગ્યાઓ વિદેશ કરતા પણ છે વધુ રળિયામણી, ફરવામાં ખર્ચ ઓછો થશે ને મજા વધુ આવશે. જાણો આ જગ્યા ક્યાં આવેલી છે..

ભારતની આ 10 જગ્યાઓ વિદેશ કરતા પણ છે વધુ રળિયામણી, ફરવામાં ખર્ચ ઓછો થશે ને મજા વધુ આવશે. જાણો આ જગ્યા ક્યાં આવેલી છે..

જિંદગીમાં ક્યારેય નહિ થાય શરીરમાં હિમોગ્લોબિનની કમી, ખાવાનું શરૂ કરો તમારા ઘરમાં જ રહેલી આ 10 વસ્તુઓ…

જિંદગીમાં ક્યારેય નહિ થાય શરીરમાં હિમોગ્લોબિનની કમી, ખાવાનું શરૂ કરો તમારા ઘરમાં જ રહેલી આ 10 વસ્તુઓ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખતરનાક બર્ડ ફ્લુને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા ! જાણો બચવાના સૌથી ઉત્તમ ઉપાયો…

ખતરનાક બર્ડ ફ્લુને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા ! જાણો બચવાના સૌથી ઉત્તમ ઉપાયો…

January 7, 2021
તુલસીના છોડથી દુર રાખો આટલી વસ્તુ, નહિ તો જીવનમાં આવશે પડતી.

તુલસીના છોડથી દુર રાખો આટલી વસ્તુ, નહિ તો જીવનમાં આવશે પડતી.

January 26, 2021
આ 5 વસ્તુ થી ખબર પડશે તમારા પાર્ટનર તમારા થી હજુ ઇનસિક્યોર છે … જાણો એ સમયે શું કરવું.. કપલ્સ માટે ખુબ જરૂરી માહિતી

આ 5 વસ્તુ થી ખબર પડશે તમારા પાર્ટનર તમારા થી હજુ ઇનસિક્યોર છે … જાણો એ સમયે શું કરવું.. કપલ્સ માટે ખુબ જરૂરી માહિતી

December 13, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.