Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ભોજન કર્યા પછી તરત જ બેસી જાવ આ પોઝિશનમાં | ભોજન પચાવવા સહિત અનેક બીમારીઓથી મળી જશે છુટકારો.

Social Gujarati by Social Gujarati
October 29, 2022
Reading Time: 1 min read
0
ભોજન કર્યા પછી તરત જ બેસી જાવ આ પોઝિશનમાં | ભોજન પચાવવા સહિત અનેક બીમારીઓથી મળી જશે છુટકારો.

યોગનો ફાયદો ત્યારે જ થાય છે જ્યારે તેના નિયમો અને તેને સાવધાનીથી કરવામાં આવે. નિયમો અનુસાર કરવામાં આવે તો તેનો લાભ થાય છે, બાકી વ્યર્થ પણ જાય છે. આમ તો યોગાસનને ખાલી પેટે અથવા તો સવારે કરવાની સલાહ આપવામાં આવે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

પરંતુ એક આસન એવું છે જેને તમે જમીને તરત જ કરી શકો છો. એ આસનનું નામ છે વજ્રાસન. મિત્રો એટલું જ નહીં, જો તમે જમ્યા પછી વજ્રાસનનો અભ્યાસ કરો છો તો તેનાથી ભોજન પચાવવામાં પણ સહેલાઈ થાય છે. તો ચાલો જાણીએ વજ્રાસન કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે.વજ્રાસન કરવાની રીત : વ્રજાસાન કરવા માટે તમે જમીન પર ગોઠણ વાળીને બેસી જાવ. આ દરમિયાન બંને પગના અંગૂઠાને સાથે મેળવો અને એડીને અલગ રાખો. હવે તમારા નિતંબને એડી સાથે જોડો. સાથે જ તમારી હથેળીને ઘૂંટણ પર રાખી દો.

આ દરમિયાન તમારી પીઠ અને માથાને સીધા રાખો. ધ્યાન રાખો કે આ દરમિયાન તમારા બંને ગોઠણ એકબીજાથી મળેલા હોવા જોઈએ. હવે તમારી આંખો બંધ કરી લો અને સામાન્ય રીતે શ્વાસ લેતા રહો. આ અવસ્થામાં જેટલું રહી શકો તેટલો બેસવાનો પ્રયાસ કરતાં રહો.વજ્રાસનના કેટલાક ફાયદાઓ : વ્રજાસન પાચનતંત્ર માટે કોઈ રામબાણથી ઓછું નથી. જે લોકો આ આસનને રોજ કરે છે તેને પાચન સંબંધી સમસ્યા જેવી કે, કબજિયાત, એસિડિટી અને અલ્સર વગેરે જેવી સમસ્યા રહેતી નથી. આ સિવાય આ આસનના અભ્યાસ દરમિયાન વ્યક્તિનું પૂરું શરીર પીઠના બળ પર હોય છે, જેનાથી વ્યક્તિની પીઠ મજબૂત થાય છે અને તેથી પીઠના નીચના ભાગની સમસ્યા અને સાયટીકાની સમસ્યાથી રાહત મળે છે.

સામાન્ય રીતે લોકો પદ્માસનમાં બેસીને ધ્યાન કરે છે, પરતું મહિલાઓને આ આસનથી વધારે ફાયદો થાય છે. સૌથી પહેલા તો માસિક દરમિયાન થતો દુઃખાવો અને એઠનને ઓછું કરે છે અને જો કોઈ મહિલા ગર્ભવતી છે તો તેને પ્રસવ દરમિયાન પીડા ઓછી થાય છે.કેટલીક સાવચેતી રાખો : આમ તો વ્રજાસનનો અભ્યાસ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કરી શકે છે. પરંતુ તેમ છતાં પણ તેનો અભ્યાસ કરતાં સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા તો તમારી શરીરની મુદ્રા પર ધ્યાન આપો.

આ સિવાય જો તમારા ગોઠણમાં કોઈ સમસ્યા છે અથવા તો હાલ કોઈ સર્જરી કરાવી છે, તો આ આસન ન કરો અને જો કરોડરજ્જૂ, હર્નિયા, આંતરડામાં અલ્સર હોય તો પણ નિષ્ણાંતની દેખરેખ વિના આ આસનનો પ્રયોગ ન કરવો જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: after a mealCaution in Vajrasanadoing Vajrasana WayVAJRASANAVajrasana benefitsVajrasana Health
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
લીંબુના ટુકડાને બેડ પર આ જગ્યા એ રાખી મુકો, વિશ્વાસ નહિ આવે એવા થશે ફાયદા. વિજ્ઞાન પણ માની ગયું

લીંબુના ટુકડાને બેડ પર આ જગ્યા એ રાખી મુકો, વિશ્વાસ નહિ આવે એવા થશે ફાયદા. વિજ્ઞાન પણ માની ગયું

આ ચમત્કારિક ટુકડાનું સેવન તમારું ગમે તેવું બંધ નાક ખોલી દેશે. બસ કરો આ રીતે ઘરેલુ દેશી ઉપાય

આ ચમત્કારિક ટુકડાનું સેવન તમારું ગમે તેવું બંધ નાક ખોલી દેશે. બસ કરો આ રીતે ઘરેલુ દેશી ઉપાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોહલી અને અનુષ્કાએ શેર કર્યો તેની દીકરીનો પહેલો ફોટો | જાણો તેનું નામ અને કેવી લાગી છે…

કોહલી અને અનુષ્કાએ શેર કર્યો તેની દીકરીનો પહેલો ફોટો | જાણો તેનું નામ અને કેવી લાગી છે…

February 1, 2021
વધુ હળદરનું સેવન કરી શકે છે નુકશાન…   થઇ શકે છે ગંભીર સમસ્યા.

બંધ નાકની એલર્જી અથવા નાક બંધ હોય ત્યારે કરો આ મફતનો ઉપાય… તરત જ ખુલી જશે નાક.

October 24, 2023
બોલીવુડના સિતારાઓ વાપરે છે આટલી વીજળી…… જાણો કોને કેટલું  બીલ આવે છે.. તેની રકમ જાણીને ચોંકી જશો..

બોલીવુડના સિતારાઓ વાપરે છે આટલી વીજળી…… જાણો કોને કેટલું બીલ આવે છે.. તેની રકમ જાણીને ચોંકી જશો..

May 29, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.