Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ છે તાવ શરદી, ઉધરસ અને શરીરના દુખાવા દૂર કરવાનો મફત દેશી ઈલાજ… ફક્ત આ ત્રણ વસ્તુનું સેવન દવાખાનાના મોંઘા ખર્ચા બચાવી દેશે

Social Gujarati by Social Gujarati
January 2, 2023
Reading Time: 2 mins read
0
આ છે તાવ શરદી, ઉધરસ અને શરીરના દુખાવા દૂર કરવાનો મફત દેશી ઈલાજ… ફક્ત આ ત્રણ વસ્તુનું સેવન દવાખાનાના મોંઘા ખર્ચા બચાવી દેશે

શિયાળો આવતા જ લગભગ દરેક લોકોને શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓ થઇ જાય છે. જોકે આ એક મૌસમી બીમારી છે જેનો તમે થોડા ઘરેલું ઉપાયો કરીને રાહત મેળવી શકો છો. પણ કોરોના મહામારી ને કારણે આપણે વધુ સજાગ થવાની જરૂર છે. આથી જો તમને થોડી પણ શરદી, ઉધરસ કે તાવ હોય તો તમે આ ઘરેલું ઉપાય અપનાવી શકો છો. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

ઋતુ બદલાતા તેની પ્રથમ અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આથી શિયાળો આવતા જ શરદી, ઉધરસ અને તાવ તેમજ ફ્લુ ની સમસ્યા શરુ થઇ જાય છે. આમ કોરોના મહામારી માં જો કોઈને થોડી શરદી, ઉધરસ કે તાવ હોય તો કોરોના થવાનો દર બેસી જાય છે. આથી આ સામાન્ય સ્થિતિથી બચવા માટે તમે દરેક સંભવ કોશિશ કરતા હો છો. પણ શું તમે જાણો છો કે તુલસીના પાન, હળદર અને કાળા મરી ખાવાથી શરદીમાં જલ્દી રાહત મળી શકે છે. 

એટલું જ નહિ આ ત્રણ વસ્તુઓ ઠંડીમાં તમને ફીટ અને સ્વસ્થ રાખે છે. આયુર્વેદ અનુસાર મસાલા અને જડીબુટ્ટી નો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા સિવાય આયુર્વેદિક ચિકિત્સા માં ઘરેલું ઉપચાર માટે પણ કરી શકાય છે. ખાસ કરીને આ ઉપાયો એવા છે જે શરદી, તાવ આવવા પર તમને 3-4 દિવસમાં રાહત આપી શકે છે.આમ સરળતાથી મળતા આ મસાલાઓ તમારી ઈમ્યુન સીસ્ટમ વધારવા,ચયાપચય અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માં સુધાર લાવવામાં મદદ કરે છે. અને ડોક્ટર શિયાળામાં તેનું સેવન કરવાની સલાહ આપે છે. 

શિયાળામાં હળદર, તુલસી અને કાળા મરીનું સેવન 

ડોક્ટર્સ ની માનો તો શિયાળાનો સમય એ છે જયારે શરીરને હાડકાઓની ઠંડક, તાવ, શરદી, ઉધરસ, માથાનો દુખાવો, શરીરનો તોડ, અને ખરાબ પાચન જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી લડવા માટે પ્રયાપ્ત ઉર્જાની જરૂર હોય છે. એવામાં તુલસી, હળદર, અને કાળા મરી આ બધા મસાલા અને જડીબુટ્ટી એન્ટી વાયરલ, એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટી બેકટેરીયલ ગુણોથી ભરપુર હોય છે. જે દુખાવાને ઠીક કરવામાં મદદ કરે છે. અને પાચનમાં પણ સુધારો કરે છે. તેમાં એન્ટી ઓક્સીડેંટ અને પોષક તત્વો મૌસમી બીમારીઓ લડવાની તાકાત આપે છે. 

તુલસીના પાન શિયાળામાં કેમ સારા હોય છે?

તુલસીના પાનને પવિત્ર માનવામાં આવે છે. તેની પૂજા દરેક ઘરમાં કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ સિવાય તે ઔષધીય ગુણોથી ભરપુર માનવામાં આવે છે. ખાસ કરીને આ છોડના પાન શરદી, વાયરલ, તાવ થી લડવાની તાકાત આપે છે. તુલસીના પાનમાં કેમ્ફીન, સીનેઓલ, અને યુજેનોલ જેવા તત્વો રહેલા છે.બેકટેરિયા અને વાયરસ સંક્રમણ થી લઈને પોતાની ઈમ્યુન સિસ્ટમને મજબુત કરવા માટે આ પાનને કાઢો, ચા અને ઘરેલું ઉપચારમાં સામેલ કરવાથી સમગ્ર સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. 

કાળા મરી દરેક બીમારીનો ઈલાજ:

ચમત્કારિક સ્વાસ્થ્ય લાભોને કારણે કાળા મરીને મસાલાઓનો રાજા કહેવામાં આવે છે. શરીરની સિસ્ટમને સાફ કરવાથી લઈને ડીટોક્સીફાઈ કરવા સુધી કાળા મરીમાં રહેલ પોષક તત્વો તાવ, શરદી, ઉધરસ અને સંક્રમણ ને દુર કરવામાં મદદ કરે છે. ખાસ કરીને હળદર અને કાળા મરીનું મિશ્રણ શિયાળામાં થતી સ્વાસથ્ય બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે. તેમાં રહેલ કેન્સર વિરોધી ગુણ કેન્સરને પણ રોકે છે. એટલું જ નહિ કાળા મરીમાં એવા ગુણો પણ રહેલા છે જે ચયાપચય, આંતરડાના સ્વાસ્થ્ય અને મસ્તિષ્ક ના કામ કરવાની ક્ષમતાને વધારે છે. 

મૌસમી એલર્જી થી છુટકારો અપાવે છે હળદર 

હળદર એક એવો મસાલો અથવા જડીબુટ્ટી છે જેનો ઉપયોગ શિયાળામાં ઘણા રોગોને દુર કરવા માટે કરવામાં આવે છે. તેમાં કરર્ક્યુંમીન નામનું એક એક્ટીવ કંપોનેટ દર્દ અને ઈજાને ક્ષણિકમાં દુર કરી શકે છે. ચયાપચય અને પ્રતિરક્ષામાં સુધાર કરવામાં પણ કરક્યુંમીન ની સારી ભૂમિકા છે. આમ શિયાળામાં હળદરને કાચી અથવા પાવડર ના રૂપમાં સેવન કરવાથી મૌસમી એલર્જી, તાવ, શરદી અને ઉધરસ સામે લડવામાં મદદ કરે છે. હળદરને તમે દુધમાં મિક્સ કરીને સેવન કરી શકો છો, તેનાથી સ્લીપ ડીસઓર્ડર ની સાથે ફ્લુ ની સમસ્યા પણ દુર થાય છે. 

શરદીમાં તુલસીનું સેવન કરી રીતે કરવું જોઈએ 

તુલસીને તમે ચા અથવા ઉકાળાના રૂપમાં પણ સેવન કરી શકો છો. તમે ગળામાં ખરેડી, શરદી, ઉધરસ અને તાવ આવવાની સ્થિતિમાં તુલસીના 5-6 પાનમાં એક ચપટી કાળા મરી અને મધ મિક્સ કરીને તુલસીની ચા બનાવવી સારો વિકલ્પ છે. 

હળદર અને કાળા મરીનું સેવન કઈ રીતે કરવું 

હળદર અને કાળા મરીનું સેવન એકસાથે કરી શકાય છે. કારણ કે હળદરમાં કરક્યુંમીન નામનું યૌગિક હોય છે. જેને કાળા મરીના એક્ટીવ કંપોનેટ પીપરીન સાથે મિક્સ કરવામાં આવે છે.તો શરીરમાં કરક્યુંમીનના અવશોષણમાં સુધાર કરવામાં મદદ કરે છે. તમે કાળા મરીને પીસીને તેમાં એક ચપટી હળદર મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો. આ સિવાય તમે હળદર વાળા દુધમાં કાળા મરી મિક્સ કરીને પી શકો છો. તેનાથી આરામ મળે છે. 

આમ કોરોના સમયની આ મહામારીના સમયે આપણે શરદી, તાવ, ઉધરસ સામે લડવા આ મસાલાઓ અને જડીબુટ્ટીનું સેવન કરવું જોઈએ. તે શરદી, ઉધરસ ને ઓછી કરવાની સાથે પ્રાકૃતિક રૂપે પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં પણ મદદ કરે છે. 

નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: cold fever remedies for winterfever cold deshi ilajhaldi tulsi black papper
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
શિયાળામાં ખાઈ લો આ તાકાતવર વસ્તુ… જીવો ત્યાં સુધી નહીં થાય લોહીની કમી અને કબજિયાત, બાળકોથી લઈ વડીલો માટે પણ ખુબજ ઉપયોગી

શિયાળામાં ખાઈ લો આ તાકાતવર વસ્તુ... જીવો ત્યાં સુધી નહીં થાય લોહીની કમી અને કબજિયાત, બાળકોથી લઈ વડીલો માટે પણ ખુબજ ઉપયોગી

પ્રેગ્નેન્સીમાં કબજિયાત દૂર કરવા લેવાતા ચૂર્ણ કે દવાઓ કેટલા સુરક્ષિત? જાણો ચૂર્ણ અથવા ગોળી લેવાથી બાળકને થતા નુકસાન વિશે

પ્રેગ્નેન્સીમાં કબજિયાત દૂર કરવા લેવાતા ચૂર્ણ કે દવાઓ કેટલા સુરક્ષિત? જાણો ચૂર્ણ અથવા ગોળી લેવાથી બાળકને થતા નુકસાન વિશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પ્રેગ્નેન્સીમાં દરેક મહિલાઓ માટે આનું સેવન છે અમૃત સમાન, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી પાચનશક્તિ કરી દેશે મજબુત….બચાવી લેશે આ બીમારીઓથી…

પ્રેગ્નેન્સીમાં દરેક મહિલાઓ માટે આનું સેવન છે અમૃત સમાન, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી પાચનશક્તિ કરી દેશે મજબુત….બચાવી લેશે આ બીમારીઓથી…

March 1, 2022
સરકાર આપી રહી છે માત્ર 10 રૂપિયામાં બ્રાન્ડેડ LED બલ્બ, આ જીલ્લામાં થઈ રહ્યું છે વિતરણ…

સરકાર આપી રહી છે માત્ર 10 રૂપિયામાં બ્રાન્ડેડ LED બલ્બ, આ જીલ્લામાં થઈ રહ્યું છે વિતરણ…

March 25, 2021
ફક્ત 5 દિવસ આનું સેવન શરીરમાં ક્યારેય નહીં થવા દે લોહીના ગઠ્ઠા, નબળા હૃદય ને પણ બનાવી દેશે મજબૂત.. જાણો ખાવાની રીત

ફક્ત 5 દિવસ આનું સેવન શરીરમાં ક્યારેય નહીં થવા દે લોહીના ગઠ્ઠા, નબળા હૃદય ને પણ બનાવી દેશે મજબૂત.. જાણો ખાવાની રીત

October 23, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.