Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

હવા અને AC થી ફેલાઈ શકે છે કોરોના સંક્રમણ, કેન્દ્ર સરકારે બતાવી સાવધાની અને નવા ઉપાયો..

Social Gujarati by Social Gujarati
May 22, 2021
Reading Time: 1 min read
0
હવા અને AC થી ફેલાઈ શકે છે કોરોના સંક્રમણ, કેન્દ્ર સરકારે બતાવી સાવધાની અને નવા ઉપાયો..

આપણે જાણીએ છીએ કે સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે ચારેબાજુ હાહાકાર મચાવી દીધો હતો. જ્યારે લોકોમાં સંક્રમણ પણ દિવસે દિવસે વધી રહ્યું છે. આમ કોરોનાના કેસ વધી રહ્યા છે તો તેની સામે દેશમાં વેક્સીનેશનનું કામ પણ વધી રહ્યું છે. હાલ તો કેન્દ્ર સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી છે જેમાં એરોસોલ અને ડ્રોપલેટ્સ ટ્રાન્સમિશનને કોરોના વાયરસ ફેલાવવા માટે જવાબદાર માનવામાં આવે છે. જ્યારે કોઈ સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય છે, છીંક ખાય છે, અથવા તો બોલે છે તો તેના મોઢામાંથી જે છાંટા ઉડે છે, તેને ડ્રોપલેટ કહે છે, ઘણી વખત આ છાંટા હવામાં પણ રહી જાય છે જેનાથી બીજી કોઈ વ્યક્તિ સંક્રમિત થઈ શકે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારે એક જાણકારી આપી છે, જેમાં એરોસોલ અને ડ્રોપલેટ્સ ટ્રાન્સમિશનના કોરોના વાયરસ ફેલાવવા માટેનું પ્રમુખ કારણ માનવામાં આવે છે. જાણકારી અનુસાર એરોસોલ હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે.પહેલા લોકો માત્ર મોઢા અને નાકમાંથી નીકળેલ છાંટાને જ કોરોના સંક્રમણનું પ્રમુખ કારણ માનતા હતા. અને તેઓ એરોસોલને મહત્વ આપતા ન હતા. પણ હવે એવું માનવામાં આવે છે આ બંને ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. કેન્દ્ર સરકારના દિશા સુચન અનુસાર વાયરસ સંક્રમિત વ્યક્તિની લાળ અને નાકમાંથી છાંટા વાયરસ સંક્રમણનું પ્રાથમિક ચરણ છે. સરકાર દ્વારા નિર્ધારિત જાણકારી અનુસાર લક્ષણ વગરનો એક સંક્રમિત વ્યક્તિ પણ વાયરસને ટ્રાન્સમિટ કરી શકે છે.

હવે આપણે ડ્રોપલેટ્સ ઇન્ફેકશનની વાત કરીએ તો તે 5 માઈક્રોનથી વધુ મોટા હોય છે. ડ્રોપલેટ્સ બોલવાથી, ઉધરસ આવવાથી, છીંક ખાવાથી બહાર નીકળે છે. જો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ આવું કરે છે તો તેના મોઢા કે નાકમાંથી ડ્રોપલેટ્સ નીકળીને કોઈ પણ સપાટી પર ફેલાઈ જાય છે. તે સંક્રમિત વ્યક્તિથી 2 મીટર દૂર પણ જઈ શકે છે. આ સપાટીને સ્પર્શ કરવાથી સંક્રમણ વધી શકે છે. જ્યારે એરબોર્નને એરોસોલ ટ્રાન્સમિશન કહે છે. તેમાં વાયરસની સાઈઝ 5 માઈક્રોનથી ઓછી હોય છે. આથી તે હવામાં ભળીને 10 મીટર સુધી સંક્રમણ ફેલાવી શકે છે.આથી હવે ડ્રોપલેટ્સ ટ્રાન્સમિશનની સાથે સાથે એરોસોલ ટ્રાન્સમિશનને પણ ખતરનાક માનવામાં આવે છે. આ સમયે તમારે એક વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે ઘરની અંદર ક્રોસ વેન્ટિલેશન એટલે કે હવા બહાર જતી રહે. જે રીતે કોઈ દુર્ગંધને વેન્ટિલેશનથી ઓછી કરી શકાય છે. તે રીતે જ વેન્ટિલેશન દ્વારા વાયરસના ખતરાને પણ ઓછો કરી શકાય છે. બારીઓ ખુલી રાખવી અને આપણા માટે સ્વચ્છ હવા ખુબ જ જરૂરી છે.

ઉનાળામાં લોકો કોરોના વાયરસથી બચવા માટે પોતાના ઘરના બારી, બારણાઓ બંધ કરીને AC અથવા કુલરની ઠંડી લેવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે બંધ રૂમમાં કોરોના વાયરસનો ખતરો વધી શકે છે. હવે કેન્દ્ર સરકાર જાણકારી આપી રહી છે કે, જે રૂમમાં વેન્ટિલેશનની કમી છે અથવા વધુ AC અથવા કુલરનો ઉપયોગ કરવાથી કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે.તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવનના કાર્યાલયે એક નવી જાણકારી આપતા જણાવ્યું છે કે, ઉચિત વેન્ટિલેશનનો ઉપયોગ કોરોના વાયરસના સંક્રમણને રોકી શકે છે. આ સિવાય જે લોકો બારી, બારણાઓને બંધ કરીને AC અથવા કુલરનો પ્રયોગ કરી રહ્યા છે તેમણે આ વિશે કડક ચેતવણી આપવામાં આવે છે. સરકારના જણાવ્યા અનુસાર, AC ચાલુ હોવાથી સંક્રમિત હવા અંદરથી બહાર નથી નીકળી શકતી, આથી બીજા લોકોમાં સંક્રમણનો ખતરો વધી જાય છે.

એક્સપર્ટ અનુસાર કોઈ પણ નાની જગ્યા પર AC થી સંક્રમણ ફેલાવવાની સંભાવના વધી જાય છે. કોઈ પણ સંક્રમિત વ્યક્તિના બોલવાથી, છીંક ખાવાથી અથવા ઉધરસ આવવાથી ડ્રોપલેટ્સ AC ની હવા સાથે ભળી જાય છે અને ઘરની અંદર ફેલાઈ જાય છે. આથી સંક્રમણ બીજા લોકોમાં સહેલાઈથી ફેલાઈ શકે છે.જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે ઘરની બારીઓ ખુલ્લી રાખો. પોતાના ઘરના એર ફિલ્ટરને નિર્દેશ અનુસાર બદલી શકો છો. જેનાથી ડ્રોપલેટ્સ અને એરોસોલના કણને દુર કરી શકાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. વારંવાર હાથ ધોતા રહો, હાથથી મોઢાને અને નાકને સ્પર્શ ન કરો, ડબલ માસ્ક પહેરો. દરવાજાના હેન્ડલ, લીફ્ટના બટન, લાઈટ સ્વીચ, ટેબલ, ખુરશીઓ અને ફર્શને બ્લીચ અથવા ફિનાઈલથી સાફ કરો. આ બધા નિયમોનું પાલન કરો અને પોતાને કોરોના સંક્રમણથી બચાવીને રાખો.

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: aerosol transmissionAir of ACCentral GovernmentDropletsstop corona virusVentilationyour home vantilation
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
દૂધ સાથે ખાલી 1 ચમચી આનું સેવન યૌન દુર્બળતાથી લઈ બ્લડ પ્રેશર, કમળા જેવા રોગોમાં અસરકારક | શરીરને થાય છે ગજબના ફાયદા.

દૂધ સાથે ખાલી 1 ચમચી આનું સેવન યૌન દુર્બળતાથી લઈ બ્લડ પ્રેશર, કમળા જેવા રોગોમાં અસરકારક | શરીરને થાય છે ગજબના ફાયદા.

કબજિયાત પાચન અને મોં ના અલ્સરમાં મોંઘી દવાઓ કરતા પણ અસરકાર છે આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી સાંધાના દુઃખાવા કરી દેશે દૂર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પૂજા કરતી નિયમિત આટલા અને આવા શ્લોક બોલવા,  પછી જુઓ તમામ દેવીદેવતાની અમી દ્રષ્ટિ બની રહેશે.

પૂજા કરતી નિયમિત આટલા અને આવા શ્લોક બોલવા, પછી જુઓ તમામ દેવીદેવતાની અમી દ્રષ્ટિ બની રહેશે.

June 4, 2020
મધ સાથે ક્યારેય ન ખાતા આ 5 વસ્તુઓ, નહિ તો ફાયદાને બદલે થશે ગંભીર સ્વાસ્થ્ય નુકશાન…જાણો કંઈ કંઈ વસ્તુ સાથે દહીં ન ખાવું…

મધ સાથે ક્યારેય ન ખાતા આ 5 વસ્તુઓ, નહિ તો ફાયદાને બદલે થશે ગંભીર સ્વાસ્થ્ય નુકશાન…જાણો કંઈ કંઈ વસ્તુ સાથે દહીં ન ખાવું…

June 23, 2022
આ 5 જગ્યા પર બુટ-ચપ્પલ પહેરી રાખવાથી ઘરમાં આવે છે દુર્ભાગ્ય, મોટા ભાગની ગૃહિણી કરતી હોય છે આ ભૂલ.

આ 5 જગ્યા પર બુટ-ચપ્પલ પહેરી રાખવાથી ઘરમાં આવે છે દુર્ભાગ્ય, મોટા ભાગની ગૃહિણી કરતી હોય છે આ ભૂલ.

April 30, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.