Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આવી તકલીફ વાળા લોકોએ ભૂલથી પણ લસણ ન ખાવું, નહિ તો સાબિત થશે જાનલેવા, શરીરમાં એટલી ગરમી ઊભી થશે કે…

Social Gujarati by Social Gujarati
September 24, 2022
Reading Time: 1 min read
0
આવી તકલીફ વાળા લોકોએ ભૂલથી પણ લસણ ન ખાવું, નહિ તો સાબિત થશે જાનલેવા, શરીરમાં એટલી ગરમી ઊભી થશે કે…

લસણ વાનગીનો સ્વાદ તો વધારે જ છે, પરંતુ સાથે જ તે સ્વાસ્થ્યને અગણિત ફાયદાઓ પણ કરે છે. અનેક ગુણોથી ભરપૂર લસણ કેટલાક ગંભીર રોગોનો કાળ છે. લસણનું નિયમિત રૂપથી સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભો થાય છે. પરંતુ લસણથી ફાયદા જ નહિ પરંતુ નુકશાન પણ થાય છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે ક્યાં લોકો માટે લસણ નુકશાનકારક સાબિત થઈ શકે છે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

લસણના પોષકતત્વ : લસણમાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ વાયરલ, એન્ટિ ફ્ંગલ અને એન્ટિ ઓક્સિડેંટ જેવા ગુણો હોય છે. આ વિટામિન-એ, બી-1, બી-6, સી, મેગેનીઝ, કેલ્શિયમ, કોપર, કોર્બોજ 21, સલ્ફ્યુરિક એસિડ અને ફોસ્ફરસ જેવા તત્વોનો ભંડાર છે.લસણના ફાયદા : તમને કોલેસ્ટ્રોલ, હાઇ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર, હાર્ટ ડિસીઝ, હાર્ટએટેક, કેન્સર, કિડની ડિસીઝ, લીવર ડિસીઝ, કોલ્ડ, ફીવર, ડાયાબિટીસ અને સ્કીન સમસ્યાથી બચાવવામાં સહાયતા કરે છે. પરંતુ શું તમે જાણો છો, કે દરેક વ્યક્તિ અને દરેક સ્થિતિમાં લસણનું સેવન ફાયદાકારક હોતું નથી.

લસણના નુકશાન : એવું માનવામાં આવે છે કે, સવારે ખાલી પેટે લસણનું સેવન કરવાથી પેટથી જોડાયેલ સમસ્યા દૂર થાય છે અને તેની તાસીર ગરમ હોય છે. એક્સપર્ટનું માનવું છે કે, કેટલીક સ્થિતિમાં લસણનું સેવન ફાયદાકારક થતું નથી અને તેનાથી મૃત્યુનું જોખમ પણ રહે છે.

હિમોગ્લોબિન ઓછું થવા પર : જો તમારા લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર ઓછું છે, તો તમારે લસણનું સેવન ન કરવું જોઈએ. કારણ કે, તેવામાં લસણનું સેવન કરવાથી હિમોલાઈટિસ એનીમિયાની તમે ઝપેટમાં આવી શકો છે. લગભગ સ્ત્રીઓમાં હિમોગ્લોબિનની સમસ્યા ઓછી જોવા મળે છે.બ્લડ પ્રેશર થવા પર : જે પણ લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે, તે લોકોએ લસણનું સેવન કરતાં બચવું જોઈએ અને બની શકે તો લસણનું બિલકુલ સેવન ન કરવું. કારણ કે લસણ બ્લડ પ્રેશરને ઓછું કરે છે અને બ્લડ પ્રેશરની સમસ્યામાં રહેવા વાળા લોકો માટે આ મૃત્યુકારી પણ સાબિત થઈ શકે છે.

ગર્ભનિરોધકનો ઉપયોગ કરવા પર : જો કોઈ પણ સ્ત્રી ગર્ભનિરોધક દવાનો ઉપયોગ કરી રહી છે, તો તેણે પણ વધારે માત્રામાં લસણનું સેવન ન કરવું જોઈએ. ખરેખર, લસણ અને ગર્ભનિરોધક દવા મળીને શરીરમાં, વધારે ગરમી ઉત્પન્ન કરે છે, જે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.ગર્ભાવસ્થા સમય : પ્રેગનેન્સી દરમિયાન ગર્ભવતી સ્ત્રીએ લસણનું વધારે સેવન ન કરવું જોઈએ. લસણની તાસીર ગરમ હોય છે, જેનાથી ગર્ભપાત થવાની સમસ્યા થઈ શકે છે.

લીવરથી જોડાયેલ સમસ્યા થવા પર : જો કોઈ પણ વ્યક્તિને લીવરથી જોડાયેલ કોઈ પણ સમસ્યા છે, અથવા તો લીવરથી જોડાયેલ કોઈ પણ સંકેત પોતાની અંદર જોવા મળે છે, તો તે વ્યક્તિએ લસણનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ. કારણ કે લસણનું વધારે સેવન કરવાથી લીવરની સમસ્યા વધી શકે છે. તેથી આવા લોકોએ લસણનું સેવન કરતાં પહેલા લીવરથી જોડાયેલ સમસ્યાની તપાસ કરવી જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Benefits garlicblood pressure in garlicgarlic in foodgarlic in healthgarlic problemgarlic side effects
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
આંખ, પેટ, માથા અને શરીરના દુઃખાવા દૂર કરી 10 ગણી બનાવી દેશે યાદશક્તિ, જાણો યોગ્ય સેવનની રીત…

આંખ, પેટ, માથા અને શરીરના દુઃખાવા દૂર કરી 10 ગણી બનાવી દેશે યાદશક્તિ, જાણો યોગ્ય સેવનની રીત...

એકવાર ફ્રિજમાંથી બહાર કાઢ્યા બાદ આટલી વસ્તુઓ પાછી ફ્રિજમાં ક્યારેય ન મુકો. થઈ શકે છે ગંભીર બીમારીઓ. મોટા ભાગના લોકો અજાણ છે.

એકવાર ફ્રિજમાંથી બહાર કાઢ્યા બાદ આટલી વસ્તુઓ પાછી ફ્રિજમાં ક્યારેય ન મુકો. થઈ શકે છે ગંભીર બીમારીઓ. મોટા ભાગના લોકો અજાણ છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

500 રૂ. ના પગારથી અમિતાભે કરી હતી શરૂઆત…  આજે છે આટલા કરોડનો માલિક.

500 રૂ. ના પગારથી અમિતાભે કરી હતી શરૂઆત… આજે છે આટલા કરોડનો માલિક.

November 8, 2019
પગમાં થઈ રહેલી કળતર કે દુઃખાવામાંથી કાયમી મળી જશે છુટકારો, કરો આ 4 માંથી કોઈ એક ઘરેલુ ઉપચાર…

પગમાં થઈ રહેલી કળતર કે દુઃખાવામાંથી કાયમી મળી જશે છુટકારો, કરો આ 4 માંથી કોઈ એક ઘરેલુ ઉપચાર…

August 13, 2023
ગાયને પહેલી રોટલી ખવડાવતા પહેલા ખાસ જાણો આ માહિતી….99% લોકો નથી જાણતા આ હકીકત… મહિલાઓ ખાસ વાંચે..

ગાયને પહેલી રોટલી ખવડાવતા પહેલા ખાસ જાણો આ માહિતી….99% લોકો નથી જાણતા આ હકીકત… મહિલાઓ ખાસ વાંચે..

April 11, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.