Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

સવારે ખાલી પેટ ગૌમૂત્રના સેવન કરવાથી તમારા શરીરમાં કેવા કેવા ફેરફાર થાય છે તે જાણીને તમે ચૌંકી જશો.

Social Gujarati by Social Gujarati
December 20, 2018
Reading Time: 2 mins read
0
સવારે ખાલી પેટ ગૌમૂત્રના સેવન કરવાથી તમારા શરીરમાં કેવા કેવા ફેરફાર થાય છે તે જાણીને તમે ચૌંકી જશો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

સવારે ખાલી પેટ ગૌમૂત્રના સેવનના અદ્દભુત અને અસરકારક ફાયદાઓ..

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

મિત્રો આજે અમે ખુબ જ મહત્વની જાણકારી લઈને આવ્યા છીએ જેમાં ઘણી બીમારીઓનો ઈલાજ રહેલો છે. આજે અમે જણાવશું કે કંઈ રીતે સવારે ખાલી પેટ ગૌમૂત્રનું સેવન કરીને તમે ઘણી બધી બીમારીઓથી બચી શકો છો.

Image Source
પ્રાચીન કાળથી જ હિંદુ ધર્મમાં ગાયને માતા કાહેવામાં આવે છે. ગાયનું દૂધ, તેનું ઘી, તેનું છાણ ઈત્યાદી વસ્તુ આપણા શરીરને સ્વસ્થ રાખે છે. એટલું જ નહિ પરંતુ ગાયનું ગૌમૂત્ર પણ આપણા સ્વાસ્થ્ય માટે એટલું જ લાભદાયી છે. તે આપણને રોગમુક્ત બનાવે છે. દેશમાં ગાયો ઘણી પ્રકારની જોવા મળે છે. આમ તો દરેક પ્રકારની ગાય આપણા માટે લાભદાયી જ હોય છે. પરંતુ શુદ્ધ દેશી ગાય જો આપણી પાસે હોય તો સમજી લેવું કે આપણી પાસે કોઈ કિંમતી વસ્તુ છે જેની કોઈ કિંમત ક્યારેય પણ આંકી ન શકાય.

Image Source
આમ તો શુદ્ધ દેશી ગાય દૂધ ઘણું ઓછું આપે છે પરંતુ તેના કારણે જ તેના મૂત્રમાં વધારે માત્રામાં ઔષધીય ગુણ જોવા મળે છે. તમે ગાયના દુધથી થનાર 100 ફાયદાઓ વિશે તો જાણતા જ હશો. પરંતુ કદાચ ગૌમૂત્રના અગણિત ફાયદાઓથી અજાણ હશો. પ્રાચીન કાળથી ગૌમૂત્રનો ઉપયોગ એક ઔષધી તરીકે કરવામાં આવ્યો છે.

Image Source
સૌપ્રથમ આપણે જાણી લઈને કે ગૌમૂત્રનું સેવન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ. મિત્રો સૌથી પહેલા તો જણાવી દઈએ કે સૌથી ઉત્તમ ગૌમૂત્ર એક શુદ્ધ દેશી ગાયનું હોય છે તેમજ ક્યારેય પણ બીમાર અને ગર્ભવતી ગાયનું મૂત્ર ન પીવું જોઈએ. આ ઉપરાંત એક સ્વસ્થ વ્યક્તિએ માત્ર 50 ગ્રામ તેમજ બીમાર વ્યક્તિએ 100 ગ્રામ ગૌમૂત્રનું સેવન કરવું. તેનાથી વધારે ન કરવું નહિ તો શરીરને નુકશાન થઇ શકે છે.

એક ગાયનું ગૌમૂત્ર હંમેશા કાચ અથવા માટીના વાસણમાં લેવું અને ત્યાર બાદ તેને સ્વચ્છ કપડાથી ત્રણ વાર ગાળી લેવું અને ત્યાર બાદ એક કપના ચોથા ભાગ જેટલા ગૌમૂત્રનું સેવન સવારે ખાલી પેટ કરવું જોઈએ.

Image Source
હવે વાત કરીએ તેનાથી થતા ફાયદાની. તો ગૌમૂત્ર જીવાણું નાશક હોય છે અને તેમાં નાઈટ્રોજન, કોપર, ફોસ્ફેટ, પોટેશિયમ અને યુરિક એસીડ જેવા મહત્વના અનેક ઘટકો રહેલા હોય છે જે ઘણા રોગોને દુર કરી આપણું શરીર સ્વસ્થ રાખવામાં મદદ કરે છે .

નિયમિત આ રીતે ગૌમૂત્રનું સેવન કરવાથી રોગ પ્રતીકારકતા વધે છે અને રક્ત શુદ્ધ થાય છે. તે મગજ અને હૃદય બંનેને શક્તિશાળી બનાવે છે. કરકયુંમીન નામના તત્વની ઉણપથી કેન્સર થાય છે. પરંતુ તે ગૌમૂત્રમાં સારી માત્રામાં હોય છે તેથી ગળાનું, પેટ તથા અન્ન નળીનું કેન્સર દુર કરવામાં મદદ કરે છે.

Image Source
ટીબીના દર્દી માટે પણ લાભદાયી છે. જો કોઈ વ્યક્તિને ટીબી હોય તો તે ડોઝ દ્વારા 9 મહિનામાં ખતમ થાય છે જ્યારે ગૌમૂત્રના નિયમિત સેવનથી તેને 3 થી 6 મહિનામાં દુર કરી શકાય છે અને જો ડોઝની સાથે સાથે સવારે ખાલી પેટ ગૌમૂત્રનું પણ સેવન કરવામાં આવે તો ટીબી માત્ર 2 જ મહિનામાં ખતમ થઇ જાય છે.

આપણા શરીરમાં સલ્ફર નામક તત્વની ઉણપથી આપણને ત્વચા સંબંધી અલગ અલગ રોગો થતા હોય છે. તો ગૌમૂત્રનું જો નિયમિત સેવન કરવામાં આવે તો ત્વચા સંબંધી કોઈ પણ રોગ દુર કરી શકાય છે. આ ઉપરાંત ત્રીફળા અને ગૌમૂત્રનું એક સાથે નિયમિત સેવન કરવાથી એનીમિયાની સમસ્યાને દુર કરી શકાય છે.

Image Source
આ ઉપરાંત વાત્ત, પિત્ત અને કફ ત્રણેયને નિયંત્રિત કરવા માટે માત્ર એક ગૌમૂત્ર જ કાફી છે. માત્ર નિયમિત ખાલી પેટ ગૌમૂત્રનું સેવન કરીને વાત્ત, પિત્ત અને કફ ત્રણેય સમસ્યાનું નિવારણ લાવી શકાય છે.

આ ઉપરાંત સૌથી મોટો ફાયદો એ છે કે આપણા શરીરની વધારાની ચરબીને ઓગાળી નાખે છે અને આપણને સ્લીમ અને સુંદર બનાવવામાં મદદરૂપ છે તેના માટે ચાર ટીપા ગૌમૂત્ર લેવું તેમાં બે ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરવો અને મિક્સ કરી તેનું સેવન નિયમિત રીતે સવારે ખાલી પેટ કરવું. તેનાથી પેટ ઘટે છે તેમજ વજન અને ચરબી પણ ઘટે છે.Image Source
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Tags: amazingbenifitsGAU MUTRAGAUMUTRAhealth benifitsNICE
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
આધાર કાર્ડ ધરાવનાર દરેકના બેંક ખાતામાં મળશે રૂપિયા 5000 થી લઈને 1,50,000… તેના માટે ફક્ત આજ કરવાનું છે.

આધાર કાર્ડ ધરાવનાર દરેકના બેંક ખાતામાં મળશે રૂપિયા 5000 થી લઈને 1,50,000... તેના માટે ફક્ત આજ કરવાનું છે.

ખુદ માતા લક્ષ્મી પણ માને છે આ વસ્તુને શક્તિશાળી….. ઘરમાં આ  વસ્તુ રાખવાથી થશે પૈસાનો વરસાદ..

ખુદ માતા લક્ષ્મી પણ માને છે આ વસ્તુને શક્તિશાળી….. ઘરમાં આ વસ્તુ રાખવાથી થશે પૈસાનો વરસાદ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ IAS કપલે લાખો, કરોડો નહિ, પરંતુ માત્ર 500 રૂપિયાના ખર્ચામાં જ કર્યા લગ્ન, કારણ અને લગ્ન કરવાની રીત જાણીને તમારા હોંશ ઉડી જશે…

આ IAS કપલે લાખો, કરોડો નહિ, પરંતુ માત્ર 500 રૂપિયાના ખર્ચામાં જ કર્યા લગ્ન, કારણ અને લગ્ન કરવાની રીત જાણીને તમારા હોંશ ઉડી જશે…

January 12, 2023
હોમ લોનમાં ભરેલું પૂરેપૂરું વ્યાજ મેળવી લ્યો પાછું, અજમાવો આ સીધું સાદું ગણિત… વ્યાજની સંપૂર્ણ રકમ મળી જશે પાછી…

હોમ લોનમાં ભરેલું પૂરેપૂરું વ્યાજ મેળવી લ્યો પાછું, અજમાવો આ સીધું સાદું ગણિત… વ્યાજની સંપૂર્ણ રકમ મળી જશે પાછી…

February 28, 2023
રાવણે શા માટે સીતાજીને સ્પર્શ કર્યો ન હતો….. તેનું કારણ જાણશો તો દંગ રહી જશો.

રાવણે શા માટે સીતાજીને સ્પર્શ કર્યો ન હતો….. તેનું કારણ જાણશો તો દંગ રહી જશો.

December 4, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.