Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ફક્ત 7 દિવસ કરો આનું સેવન, આજીવન નહિ થાય લોહીની કમી, દુખાવા અને કમજોરી. યુવાન સ્ત્રીઓ માટે તો છે અમૃત સમાન…

Social Gujarati by Social Gujarati
January 20, 2022
Reading Time: 1 min read
0
ફક્ત 7 દિવસ કરો આનું સેવન, આજીવન નહિ થાય લોહીની કમી, દુખાવા અને કમજોરી. યુવાન સ્ત્રીઓ માટે તો છે અમૃત સમાન…

નાળીયેર ઘણા પ્રકારના હોય છે. તેમાં પાણી વાળું નાળીયેર, જટા નાળીયેર, અને સુકું નાળીયેર. બધા પ્રકારના નાળિયેરને સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ખુબ જ ફાયદાકારક માનવામાં આવ્યા છે. નાળીયેર સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી હોય છે. આથી ઘણા લોકો તેને પોતાની ડાયેટમાં સામેલ કરે છે. નાળીયેરનું સેવન દરેક ઉંમરના લોકો માટે જરૂરી છે. પણ આજે અમે તમને મહિલાઓ માટે સુકું નાળીયેર શા માટે ફાયદાકારક છે તેના વિશે જણાવીશું.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

સુકા નાળીયેરના પોષક તત્વો : આયરન, મેગ્નેશિયમ, વિટામીન બી6, કેલ્શિયમ, એન્ટી ઓક્સીડેન્ટ.

મહિલાઓ માટે સુકા નાળીયેરના ફાયદાઓ : સુકું નાળીયેર ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. જો તમે તેનું નિયમિત સેવન કરશો તો તમે હૃદય રોગથી બચી શકો છો. ગર્ભાવસ્થામાં તેનું સેવન કરી શકાય છે. સુકું નાળીયેર મહિલાઓમાં થતી યુટીઆઈની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

1 ) મોટાભાગની મહિલાઓમાં આયરનની કમી જોવા મળે છે. મહિલાઓમાં આયરનની ઉણપ એક મોટી સમસ્યા છે. તેમાં તે શારીરિક કમજોરી સિવાય અન્ય પરેશાનીઓ થી પણ લડે છે. સુકા નાળીયેરમાં વિપુલ પ્રમાણમાં આયરન રહેલું છે. આથી તેને મહિલાઓ માટે સારું માનવામાં આવે છે. નાળિયેરને ડાયેટમાં સામેલ કરવાથી લોહીની કમી દુર થાય છે. તેનાથી સરળતાથી હિમોગ્લોબીન વધારી શકાય છે. આખી પ્રસવ પછી મહિલાઓને નાળીયેરની મીઠાઈ આપવામાં આવે છે.

2 ) સુકા નાળિયેરમાં વિપુલ પ્રમાણમાં એન્ટી ઓક્સીડેંટસ રહેલું છે. જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો કે એન્ટી ઓક્સીડેંટ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પણ હૃદય રોગથી બચવા માટે આ એક ખુબ જ જરૂરી પોષક તત્વ છે. નાળિયેરમાં ફીનોલીક કમ્પાઉન્ડ હોય છે, જે એન્ટી ઓક્સીડેંટ છે. આ કમ્પાઉન્ડ સેલ્સ ના ઓક્સીડેટીવ ડેમેજ થતા રોકે છે. નાળીયેર હાર્ટ એટેક ના જોખમને પણ ઓછુ કરે છે. નાળીયેર ધમનીઓમાં પ્લાર્ક બનતા અટકાવે છે. જેનાથી હાર્ટ બ્લોકેજ ને પણ રોકી શકાય છે.

3 ) મહિલાઓ અક્સર ગઠીયા અથવા તો અર્થટાઈટીસ થી પરેશાન રહે છે. આ સમસ્યાથી બચવા માટે તમારે પોતાની ડાયેટમાં જરૂર સુકું નાળીયેર સામેલ કરવું જોઈએ. તેમાં થોડી માત્રામાં કેલ્શિયમ પણ મળે છે. જે હાડકાઓ ને મજબુત બનાવે છે. સાથે જ તેમાં રહેલ અન્ય પોષક તત્વ પણ તમારા શરીરને મજબુત બનાવે છે.

4 ) સુકા નાળિયેરને પ્રેગનેન્સી માં પણ ખાઈ શકાય છે. તેનાથી મહિલાઓની રોગ પ્રતિકારક શક્તિ મજબુત થાય છે. સાથે જ તે તમારા બાળક માટે પણ ફાયદાકારક છે. નાળિયેરમાં ફેટી એસીડ હોય છે, જે બાળકના વિકાસ અને વૃદ્ધીમાં મદદ કરે છે. આથી જ પ્રેગનેન્સી દરમિયાન તમારે સુકા નાળીયેરનું સેવન કોઈપણ રૂપે જરૂર કરવું જોઈએ.

5 ) મહિલાઓ પોતાન ચહેરાને સુંદર દેખાવ આપવા માટે પણ સુકા નાળીયેરનું સેવન કરી શકે છે. વાસ્તવમાં સુકા નાળિયેરને ખુબ જ ચાવવું પડે છે, જેનાથી ફેશિયલ કસરત થાય છે. આમ જો નિયમિત રૂપે સુકા નાળીયેરનું સેવન કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્યની સાથે દેખાવમાં પણ સુધાર આવે છે.

6 ) સુકું નાળીયેર પોષક તત્વોથી ભરપુર હોય છે. તેમાં વિટામિન્સ, કેલ્શિયમ, મેગ્નીજ, પ્રોટીન અને આયરન વિપુલ પ્રમાણમાં રહેલ છે. આથી તેનું સેવન કરવાથી તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત થવામાં મદદ મળે છે. આમ તમે અનેક બીમારી સામે પણ એક સુરક્ષા કવચ બનાવી શકો છો.

7 ) સ્તનપાન કરાવતી મહિલાઓ માટે સુકું નાળીયેરનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે તેના સેવનથી સ્તનમાં દૂધનું ઉત્પાદન થાય છે સાથે બાળકને જરૂરી પોષક તત્વો પણ મળે છે, જે બાળકનો વિકાસ કરે છે. તેનાથી બાળક માટે પૌષ્ટિક દૂધનું ઉત્પાદન થાય છે. નાળિયેરમાં લોરિક એસીડ હોય છે, જે બ્રેસ્ટ મિલ્કને વધારવામાં મદદ કરે છે.

8 ) મહિલાઓને અક્સર યુરીન ઇન્ફેકશનની સમસ્યાથી લડવું પડે છે. નાળીયેરનું સેવન કરવાથી યુરીન ઇન્ફેકશન અથવા મૂત્ર સંક્રમણથી બચી શકાય છે. વાસ્તવમાં નાળીયેર યુરીન ઇન્ફેકશન વધારતા બેકટેરિયાને રોકે છે. નાળીયેર ખાવાથી યુટીઆઈ જેવા ગંભીર સંક્રમણથી પણ બચી શકાય છે. યોનિને સ્વસ્થ રાખવા માટે પણ તમે નાળીયેરનું સેવન કરી શકો છો. નાળીયેર પાણી પણ યુરીન ઇન્ફેકશન સામે બચાવ કરે છે.

તમે પણ પોતાની ડાયેટમાં સુકા નાળિયેરને સામેલ કરી શકો છો, તે તમારા સ્વાસ્થ્ય, ત્વચા અને બાળક માટે ફાયદાકારક છે. તેનાથી તમને કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી તેને સરળતાથી ખાઈ શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: dry coconut benefits for womendry coconut for facial exercisedry coconut for heartdry coconut for immunitydry coconut for ironNutrients in dry coconut3
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ગમે તેવી બ્લોકેજ ખુલી જશે માત્ર દસ દિવસમાં. અજમાવો આ ઘરેલું ઉપાય આજીવન નહિ થાય લોહીના ગંઠા અને નસોનું બ્લોકેજ….

ગમે તેવી બ્લોકેજ ખુલી જશે માત્ર દસ દિવસમાં. અજમાવો આ ઘરેલું ઉપાય આજીવન નહિ થાય લોહીના ગંઠા અને નસોનું બ્લોકેજ....

ગમે તેવી ગંદી કે કાળી થઈ ગયેલ ટ્યુબલાઈટ અને બલ્બને સાફ કરવાની સરળ અને મફત ટેકનીક, થઈ જશે એકદમ નવા જેવી જ ક્લીન અને પ્રકાશ પણ વધુ આવશે….

ગમે તેવી ગંદી કે કાળી થઈ ગયેલ ટ્યુબલાઈટ અને બલ્બને સાફ કરવાની સરળ અને મફત ટેકનીક, થઈ જશે એકદમ નવા જેવી જ ક્લીન અને પ્રકાશ પણ વધુ આવશે....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાત્રે સુતા પહેલા એક ચમચી હુંફાળા દૂધ સાથે આનું ગાયબ કરી દેશે. તાવ, શરદી, સાંધાના દુખાવા સહિત 10 બીમારીઓમાં છે રામબાણ. ક્યારેય નહિ થાય કબજિયાત અને એસીડીટી..

રાત્રે સુતા પહેલા એક ચમચી હુંફાળા દૂધ સાથે આનું ગાયબ કરી દેશે. તાવ, શરદી, સાંધાના દુખાવા સહિત 10 બીમારીઓમાં છે રામબાણ. ક્યારેય નહિ થાય કબજિયાત અને એસીડીટી..

August 31, 2022
કાળા, દાગ વાળા અને જુના થઈ ગયેલા કાંસકામાં લગાવી દો આ 1 વસ્તુ, ખરાબમાં ખરાબ કાંસકા પણ ફક્ત 2 મિનીટમાં થઈ જશે એકદમ સાફ અને નવા જેવા ક્લીન…

કાળા, દાગ વાળા અને જુના થઈ ગયેલા કાંસકામાં લગાવી દો આ 1 વસ્તુ, ખરાબમાં ખરાબ કાંસકા પણ ફક્ત 2 મિનીટમાં થઈ જશે એકદમ સાફ અને નવા જેવા ક્લીન…

February 2, 2023
જાણો મોબાઈલથી થતા ભયંકર નુકશાનથી બચવા આ 5 સ્ટેપ કરો… ૯૦% નુકશાન ઓછું થઇ જશે.. જાણો આ ૫ ઉપાયો.

જાણો મોબાઈલથી થતા ભયંકર નુકશાનથી બચવા આ 5 સ્ટેપ કરો… ૯૦% નુકશાન ઓછું થઇ જશે.. જાણો આ ૫ ઉપાયો.

January 11, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.