Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

હ્યદય, લીવર અને પાચનતંત્રનો અદભુત ઈલાજ છે પપૈયું….. ફાયદા છે બહુમુલ્ય…. જરૂર શેર કરજો.

Social Gujarati by Social Gujarati
May 12, 2018
Reading Time: 2 mins read
0
હ્યદય, લીવર અને પાચનતંત્રનો અદભુત ઈલાજ છે પપૈયું….. ફાયદા છે બહુમુલ્ય…. જરૂર શેર કરજો.

પપૈયુ એક અમુલ્ય ઔષધી

(આ લેખ પૂરો વાંચો, જેથી પપૈયાના પુરા તત્વો વિશે જાણકારી મળે અને આ લેખ બીજા લોકોને પણ શેર કરો જેથી તે પણ જાણકારી મેળવી શકે- ધન્યવાદ.)

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આમ તો પપૈયુ મૂળ અમેરીકાનુ વતની છે. આપણે ત્યા તે ચારસો વર્ષથી આવ્યુ છે. પરંતુ હવે તો ભારતમા પણ તે સર્વત્ર થાય છે. પપૈયા ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. તેના ઝાડ લાંબા, પાતળા અને કોમળ હોય છે. પપૈયા ના ઝાડમાં કોઈ ડાળી નથી હોતી. આ પપૈયુ એ ઉત્તમ ખાદ્યફળ તથા  ઔષધ બંને રીતે ઉપયોગી છે. આપણે આજના લેખમા તેના ઔષધીય ગુણધર્મો અને ઉપયોગો વિશે સમજીએ.

પપૈયાના છોડ મધ્યમ કદના દસથી પંદર ફૂટ ઊંચાઈ થાય છે. આ છોડ બે જાતના હોય છે. નર અને માદા.જેમાથી માદા જાતિના છોડને જ ફળ બેસે છે. આયુર્વેદ પ્રમાણે પાકુ પપૈયુ મધુર અને કંઈક કડવુ, નરમ હોય છે. કફવર્ધક, હૃદય માટે હિતકારી છે. તે મેદસ્વીતા યકૃત અને બરોળની વૃદ્ધિ, કબજિયાત તથા મૂત્રના અવરોધને દૂર કરે છે. કાચુ પપૈયુ સંકોચક મળાવરોધક કફ તથા વાયુ માટે રુચીકારક નીવડે છે. તેમા “પાપેઈન” નામનુ પાચક તત્ત્વ પુષ્કળ માત્રામા હોય છે. જે  પાચનતંત્રના રોગોમા ઉત્તમ ગણાય છે

પપૈયુ સ્વાસ્થય માટે ખૂબ જ સારુ ગણાય છે. પપૈયામા વિટામિન એ ,બી અને સી રહેલા હોય છે તેમજ ફાઈબર તથા આયર્ન જેવા તત્વો રહેલા છે. 100 ગ્રામ પપૈયામા એકથી બે ગ્રામ પ્રોટીન, 98 કેલેરી તેમજ 700  mg આયર્ન હોય છે.જે આપણુ સ્વાસ્થય જાળવવામા જડીબુટ્ટીની જેમ સહાય કરે  છે.પપૈયાને ”  fruit of the angles ” પણ કહેવામા આવ્યુ છે. મિત્રો એક વાત ખાસ ધ્યાનમા રાખવી કે પપૈયુ બને ત્યા સુધી તાજું જ ખાવુ.

મિત્રો પપૈયાના ફાયદાઓ નીચે મુજબ છે :

– ત્વચા
પપૈયુ ત્વચાની સુંદરતા વધારનાર છે.દરરોજ પાકા પપૈયાના ગર્ભથી ચહેરા પર મસાજ કે લેપ કરવાથી ખીલ,ડાઘ,કરચલીઓ, કાળાશ વગેરે દૂર થાય છે.
ત્વચાના ઘણા રોગોને પપૈયુ મટાડે છે. કાચા પપૈયાના દૂધને ટંકણખાર અને ગરમ પાણી સાથે મેળવીને તેનો લેપ લગાવવાથી દાદર, ખરજવુ, ખુજલી જેવા જટીલ રોગથી છૂટકારો મેળવી શકાય છે.

ચહેરાના ખીલ ફોડકી કરચલી વગેરેને દુર કરવા માટે પાકા પપૈયા અને આદુનો રસ ભેળવીને દિવસમાં 2-૩ વાર ચહેરા ઉપર લગાવો. તેનાથી ચહેરાના ખીલ ફોડકા અને કરચલી દુર થાય છે.

-હૃદયરોગ
હૃદયરોગની અન્ય દવાઓ કરતા પપૈયાનુ દૂધ વધારે ઉત્તમ ઔષધી છે. રોજ સવારે એક ચમચી સાકરમા કાચા પપૈયાના દૂધના પાંચથી છ ટીપા મિશ્ર કરીને તેનુ સેવન કરવાથી થોડા દિવસોમા હૃદયરોગમા ફાયદો થાય છે.

-લીવર અને બરોળ
લીવર કે બરોળ વધી ગયા હોય તેમા પપૈયાનુ દૂધ અસરકારક નીવડે છે. અડધી ચમચી જેટલા કાચા પપૈયાનુ દૂધ એક ચમચી સાકર સાથે મેળવી દિવસમા ત્રણ વખત પાણી સાથે લેવાથી લીવર બરોળ ધીમે ધીમે સ્વસ્થ બને છે.

 

-પાચનતંત્ર
અર્જીણ રહેતુ હોય  અને પેટ બરાબર કામ ન કરતુ હોય તેમના માટે કાચા પપૈયા આશીર્વાદરૂપ છે. આથી તકલીફમા થોડા દિવસ કાચા પપૈયાનુ શાક કે તેનુ ખમણીને બનાવેલુ કચુંબર ખાવાથી પાચનતંત્ર સુધરે છે.

* લોહીની ઉણપ થાય ત્યારે રોગી ને રોજ પપૈયું ખાવું જોઈએ. તેનાથી પાચન ક્રિયા ઠીક થાય છે તેમજ નવું લોહી બનવાનું પણ શરુ થઇ જાય છે.

-કોલેસ્ટ્રોલ
પપૈયાના ભરપૂર માત્રામા ફાઈબર તથા વિટામિન સી એનટી ઓકસીડંટ હોય છે જે આપણા શરીરમા રહેલુ કોલસટરોલ ઓછુ કરે છે.

-પીરીયડસ
જે બહેનોને પીરીયડસ નિયમીત ન રહેતા હોય તો પપૈયાના સેવનથી માસિકચક્ર નિયમીત થાય છે. નુકશાનકારક અસર : ગર્ભાવસ્થા દરમિયાન કાચું કે પાકું પપૈયા ન ખાવું જોઈએ. જે સ્ત્રીઓને માસિક ધર્મ વધુ આવે છે તેમણે પણ પપૈયા ન ખાવા જોઈએ. પ્રમેહ, કૃષ્ઠ અને અર્શ (બબાસીર) ના રોગીઓ માટે એક કાચું પપૈયું નુકશાન કારક હોય છે. પપૈયાના બીજનું સેવન કરવાથી ગર્ભપાત થઇ શકે છે.

-વજન ઘટાડવા
વજન ઘટાડવા માગતા હોય તે રોજ સવાર સાંજ એક વાટકી પપૈયુ નાસ્તામા લેવાથી ઘણો ફાયદો થાય છે.

પેટમાં રહેલા કૃમીઓ ને પણ આવી રીતે મટાડી શકાય

પપૈયા ના 10 બી ને પાણીમાં વાટીને ચોથા ભાગના પાણીમાં ભેળવીને લગભગ 7 દિવસ સુધી સતત પીવાથી પેટની જીવાત દુર થાય છે.

આ ઉપરાંત પપૈયુ તનાવ,  વાળ લાંબા  કરવા માટે પણ મદદરૂપ છે. પપૈયામા વિટામિન એ ની માત્રા હોવાથી આંખની રોશની માટે  તેમજ રોગપરતિકારક શક્તિ  વધારવા માટે ઊપયોગી છે. તદુપરાંત કેન્સર જેવી ગંભીર બીમારીમા રાહત આપે છે.
આમ પપૈયુ આપણને અનેક રીતે મદદરૂપ થાય છે.

આ લેખ તમને ગમ્યો હોય તો જરૂર શેર કરજો જેથી કોઇ જરૂરતમંદ વ્યકતી સુધી પહોંચે અને લાભ લઈ શકે.

 મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો. 

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro  

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

 

Tags: benifitsbody partsfitnessfruitshealthhealth tipshealthy foodpapaya
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
જાણો સૌથી મોટું રહસ્ય _ શા માટે શ્રીકૃષ્ણએ યુદ્ધ માટે કુરુક્ષેત્ર જ પસંદ કર્યું – બીજું કોઈ સ્થળ કેમ નહિ.

જાણો સૌથી મોટું રહસ્ય _ શા માટે શ્રીકૃષ્ણએ યુદ્ધ માટે કુરુક્ષેત્ર જ પસંદ કર્યું - બીજું કોઈ સ્થળ કેમ નહિ.

હિપ્નોટીઝમની ચોંકાવનારી હકીકત..આનાથી ઉકેલાય છે વણકહ્યા રહસ્યો. જરૂર વાંચો… જરૂર શેર કરો.

હિપ્નોટીઝમની ચોંકાવનારી હકીકત..આનાથી ઉકેલાય છે વણકહ્યા રહસ્યો. જરૂર વાંચો... જરૂર શેર કરો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભારતે જન્મ આપ્યો છે આ 15 દેશોને…. જાણો ક્યાં છે એ દેશ છે અને કેવી રીતે તેનો જન્મ થયો? માહિતી જાણવા જેવી છે.

ભારતે જન્મ આપ્યો છે આ 15 દેશોને…. જાણો ક્યાં છે એ દેશ છે અને કેવી રીતે તેનો જન્મ થયો? માહિતી જાણવા જેવી છે.

January 8, 2022
રાત્રે પાણીમાં પલાળીને સવારે પીય લ્યો આ 3 માંથી કોઈ 1 વસ્તુ, ફટાફટ ઘટી જશે તમારું વજન. જીમના મોંઘા ખર્ચ પણ બચી જશે…

રાત્રે પાણીમાં પલાળીને સવારે પીય લ્યો આ 3 માંથી કોઈ 1 વસ્તુ, ફટાફટ ઘટી જશે તમારું વજન. જીમના મોંઘા ખર્ચ પણ બચી જશે…

November 2, 2021
ભૂલથી ગાડી ની ટક્કર થઈ જાય તો ધ્યાનમાં રાખો આ ખાસ વાત | સામે વાળાને પૈસા પણ નહીં આપવા પડે  ફ્રી માં રિપેર થઈ જશે

ભૂલથી ગાડી ની ટક્કર થઈ જાય તો ધ્યાનમાં રાખો આ ખાસ વાત | સામે વાળાને પૈસા પણ નહીં આપવા પડે ફ્રી માં રિપેર થઈ જશે

April 26, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.