Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

સવારે ખાલી પેટ પાણી સાથે આનું સેવન વજન, પાચનની સમસ્યા દુર કરી, હૃદય અને હાડકાને રાખશે આજીવન મજબુત… ચામડીના રોગોથી મળી જશે કાયમી છુટકારો…

Social Gujarati by Social Gujarati
January 18, 2022
Reading Time: 1 min read
0
સવારે ખાલી પેટ પાણી સાથે આનું સેવન વજન, પાચનની સમસ્યા દુર કરી, હૃદય અને હાડકાને રાખશે આજીવન મજબુત… ચામડીના રોગોથી મળી જશે કાયમી છુટકારો…

શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે પૌષ્ટિક આહાર અને શારીરિક વ્યાયામની જરૂર પડે છે. તમારે જેવી ખાણીપીણી હોય તેવું જ તમારું સ્વાસ્થ્ય હોય છે, ભારતમાં આયુર્વેદિક દ્વારા પ્રાચીન કાળથી જ લોકોમાં ખાણીપીણી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા ફેલાવવા માં આવે છે, જૂના જમાનામાં લોકો શરીરને ફિટ અને સ્વસ્થ બનાવી રાખવા માટે ઘણા બધા પ્રકારની વસ્તુઓનો સહારો લે છે, આજના સમયમાં જેમ કે લોકો કોફી, ચા વગેરેનું સેવન સવાર સવારમાં કરે છે, તેવી જ રીતે જૂના સમયના લોકો દરરોજ લીંબુ પાણીનું સેવન કરતા હતા. લીંબુ અને સિંધવ મીઠુંનું નિયમિત સેવન કરવાથી ઘણા બધા ફાયદા મળે છે. લીંબુ અને સિંધવ-મીઠું એક સાથે સેવન કરવાથી શરીરની ઘણી બધી સમસ્યાઓમાં એક ઔષધિનું કામ કરે છે. આવો જાણીએ તેના ફાયદા.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

લીંબુ અને સિંધવ મીઠું ના ફાયદા : શરીર માટે લીંબુ અને સિંધવ-મીઠાનું સેવન કોઈ ઔષધિથી ઓછું માનવામાં આવતું નથી. તેનું નિયમિત સેવન કરવાથી તમે શરીરની ઘણી બધી ગંભીર બીમારીઓને પણ દૂર કરી શકો છો. શરીરની અંદર ઉપસ્થિત દરેક બેક્ટેરિયા વગેરે નષ્ટ કરવામાં લીંબુ અને સિંધવ-મીઠું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં ઉપસ્થિત હોય છે, જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે. તે જ પ્રકારે સિંધવ-મીઠું કેલ્શિયમ, પોટેશિયમ અને ઝિંક જેવાં જરૂરી પોષક તત્વો અને મિનરલ્સથી ભરપૂર હોય છે. જે શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે.

1 ) લીંબુ અને સિંધવ-મીઠાનું સેવન કરવાથી હૃદયથી જોડાયેલી બીમારીમાં ફાયદા મળે છે, દરરોજ સવારે તેનું સેવન કરવાથી હાર્ટએટેકનું જોખમ ઓછું થઈ જાય છે, અને તેનાથી તમારા શરીરમાં હૃદયની અન્ય બીમારીનું જોખમ પણ ઓછું થાય છે.

2 ) લીંબુ અને સિંધવ મીઠાનું સેવન કરવાથી પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યામાં પણ ફાયદો મળે છે, લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને દરરોજ પીવાથી કબજિયાત અને એસિડિટીની સમસ્યામાં પણ છુટકારો મળે છે. તેનું સેવન કરવાથી પાચનતંત્રને મજબૂત કરી શકાય છે.

3 ) લીંબુ અને સિંધવ-મીઠાનું સેવન કરવાથી ત્વચા સાથે જોડાયેલી સમસ્યા ઓછી થઈ જાય છે. લીંબુનું સેવન ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. લીંબુનું સેવન કરવાથી ત્વચાથી જોડાયેલા રોગ દૂર થાય છે, તે સિવાય સિંધવ મીઠું અને લીંબુનું મિશ્રણ તમારા ચહેરા ઉપર ગ્લો વધારવા માટે ફાયદાકારક છે, દરરોજ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુના ટીપા નાખીને તેમાં સિંધવ મીઠું ઉમેરીને પીવું જોઈએ.

4 ) હાડકા માટે લીંબુ અને સિંધવ મીઠું ફાયદાકારક છે, દરરોજ લીંબુ અને સિંધવ-મીઠું સેવન કરવાથી ઓસ્ટિયોપોરોસિસ અને આર્થ્રાઈટિસ જેવી ગંભીર બીમારીનું જોખમ ઓછું થઈ જાય છે, દરરોજ ગરમ પાણીમાં સિંધવ-મીઠું મેળવીને પીવાથી સાંધાની સમસ્યાઓમાં થતો દુખાવો દૂર કરી શકાય છે.

5 ) એવા લોકો જે આખો દિવસ કામ કરીને પ્રેશર અથવા ભણવા લખવાના કારણે ટેન્શનમાં રહે છે, તેમની માટે લીંબુ અને સિંધવ મીઠાનું સેવન ખુબ જ ફાયદાકારક છે. મગજના તણાવને દૂર કરવા માટે અને ડિપ્રેશનની સમસ્યામાં તેનું સેવન કરવાથી ફાયદા મળે છે.

6 ) વજન ઓછું કરવા માટે લીંબુ પાણીનું સેવન સવારના સમયે ખુબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમને જાણકારી છે કે લીંબુની સાથે સિંધવ મીઠું સેવન કરવાથી તમારું વજન જલ્દી ઓછું થઈ શકે છે. તીવ્રતાથી વજન ઓછું કરવા માટે દરરોજ સામાન્ય ગરમ પાણીમાં એક લીંબુનો રસ અને લગભગ એક ચમચી સિંધવ મીઠું ઉમેરીને પીવું જોઈએ.

7 ) ઉલટી અને પેટથી જોડાયેલી તકલીફ જેમ કે ખાટા ઓડકાર આવવા વગેરે માં લીંબુની સાથે અડધી ચમચી સિંધવ મીઠું પાણીમાં ઉમેરીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે. ઊલટી અને ઉબકાની સમસ્યામાં લીંબુની સાથે મીઠાનું સેવન કરવાથી આરામ મળશે.

8 ) શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લીંબુની સાથે સિંધવ મીઠાનું નિયમિત સેવન કરવું જોઈએ. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેનું સેવન ખુબ જ ફાયદાકારક છે.

આ રીતે તમે દરરોજ લીંબુ અને સિંધવ મીઠાનું સેવન કરીને શરીરને સ્વસ્થ અને ફિટ રાખી શકો છો, લીંબુનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિના રૂપે કરવામાં આવે છે. લીંબુમાં ઉપસ્થિત ગુણ શરીરની ઘણી બધી બીમારી અને સમસ્યાને દૂર કરવા માટે લાભકારક છે, જો તમે ખાણીપીણીથી જોડાયેલી કોઇપણ સમસ્યાથી બીમાર છો તો, લીંબુ અને સિંધવ મીઠાનું સેવન કરતાં પહેલાં ચિકિત્સકની સલાહ જરૂર લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: benefits of lemonbenefits of sindhav saltLemon and Sindhav Saltrock salt and lemon benefits
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સવારના નાસ્તામાં પરોઠાના લોટમાં ઉમેરી દો આ સામાન્ય દાણા, ગેસ, અપચો, સહિત પાચનની તમામ સમસ્યાઓ દુર કરી, શરીરને રાખશે એકદમ ગરમ…

સવારના નાસ્તામાં પરોઠાના લોટમાં ઉમેરી દો આ સામાન્ય દાણા, ગેસ, અપચો, સહિત પાચનની તમામ સમસ્યાઓ દુર કરી, શરીરને રાખશે એકદમ ગરમ...

ઠંડુ અથવા ગરમ દૂધ પીવાથી શરીરમાં થાય છે આવા અલગ અલગ ફેરફારો. 99% લોકો અજાણ છે, તમે કેવું દૂધ પીવો છો ? ઠંડુ કે ગરમ ?

ઠંડુ અથવા ગરમ દૂધ પીવાથી શરીરમાં થાય છે આવા અલગ અલગ ફેરફારો. 99% લોકો અજાણ છે, તમે કેવું દૂધ પીવો છો ? ઠંડુ કે ગરમ ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શરીરમાં આ વસ્તુ ઘટવાથી થાય છે આવી તકલીફો, નજરઅંદાજ કરશો તો મુકાય જશો મુશ્કેલીમાં. જાણો આ કમી દૂર કરવાના ઘરેલુ ઉપાય..

શરીરમાં આ વસ્તુ ઘટવાથી થાય છે આવી તકલીફો, નજરઅંદાજ કરશો તો મુકાય જશો મુશ્કેલીમાં. જાણો આ કમી દૂર કરવાના ઘરેલુ ઉપાય..

September 30, 2022
દિવાળી પહેલા જ જાહેર થઈ શકે ત્રીજું રાહત પેકેજ ! આ ક્ષેત્રોમાં નોકરીઓ વધારવા પર રહેશે ફોકસ.

દિવાળી પહેલા જ જાહેર થઈ શકે ત્રીજું રાહત પેકેજ ! આ ક્ષેત્રોમાં નોકરીઓ વધારવા પર રહેશે ફોકસ.

October 27, 2020
વારંવાર છાતીમાં બળતરા અને ખાટા ઓડકાર આવે તો થઈ જજો સાવધાન, હોય શકે છે આ જીવલેણ બીમારીના સંકેતો…

વારંવાર છાતીમાં બળતરા અને ખાટા ઓડકાર આવે તો થઈ જજો સાવધાન, હોય શકે છે આ જીવલેણ બીમારીના સંકેતો…

June 9, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.