Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ સામાન્ય દાણાને દુધમાં પલાળી ખાઈ લ્યો, પેટ, પાચન, હૃદય, વજન, હાડકાની સમસ્યા દુર થશે અને કરી દેશે મજબુત… વાળ અને ચહેરો થઈ જશે સુંદર…

Social Gujarati by Social Gujarati
October 19, 2022
Reading Time: 1 min read
0
આ સામાન્ય દાણાને દુધમાં પલાળી ખાઈ લ્યો, પેટ, પાચન, હૃદય, વજન, હાડકાની સમસ્યા દુર થશે અને કરી દેશે મજબુત… વાળ અને ચહેરો થઈ જશે સુંદર…

કઠોળ આપણા શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે, આવા જ કઠોળમાં એક ચણા છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. ચણામાં એટલા પોષક તત્વો હોય છે કે નિયમિત રૂપે જો તમારા ડાયટમાં સામેલ કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્યથી જોડાયેલી દરેક સમસ્યાઓ દૂર કરી શકાય છે. ચણાને પલાળીને ખાવામાં આવે છે તો આ પચવામાં સરળ થઈ જાય છે અને તેનાથી પોષક તત્વોનું અવશોષણ પણ સારી રીતે થાય છે. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

મોટાભાગના લોકો ફીટ રહેવા માટે સવારમાં ખાલી પેટે આખી રાત પાણીમાં પલાળેલા ચણાનું સેવન કરે છે, અને તેમાંય વિશેષ રૂપે કાળા ચણા. ફિટનેસ લવર્સ માટે આ સવારનું સૌથી પસંદગીનું ભોજન છે. પાણીમાં પલાળેલા ચણા ખાવાના ફાયદા તો આપણે સૌ સારી રીતે જાણીએ જ છીએ, પરંતુ શું તમે ક્યારેય દૂધમાં ચણા પલાળીને ખાધા છે? શું તમે જાણો છો જો તમે કાળા ચણાને રાત્રે દૂધમાં પલાળીને રાખી દો છો અને સવારમાં ખાલી પેટે આનુ સેવન કરો છો તો તેનાથી સ્વાસ્થ્યને જબરજસ્ત ફાયદા મળે છે. જી હા, તમે બિલકુલ સાચું વાંચ્યું.સવારમાં દૂધમાં પલાળેલા ચણા ખાવાના કયા ફાયદા મળે છે તેના વિશે વધુ જાણકારી આપતાં ન્યુટ્રીસીયનીસ્ટ અને ડાયટીશિયન જણાવે છે કે દૂધ અને કાળા ચણા બંને પ્રોટીન અને કેલ્શિયમનો એક સારો સ્ત્રોત છે. સાથે જ આ કોમ્બિનેશન ફાઇબર, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ સાથે જ વિટામીન બી સી ડી થી ભરપુર હોય છે. જેનાથી આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. આજે આ લેખ દ્વારા અમે તમને દૂધમાં પલાળીને કાળા ચણા ખાવાના આઠ ફાયદા જણાવીશું.

1) ઉર્જાવાન બનાવે:- જો તમે તમારા દિવસની શરૂઆત રાતભર દુધમાં પલાળેલા ચણાની સાથે કરો છો તો તેનાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. આ તમને સંપૂર્ણ દિવસ દરમિયાન ઉર્જાવાન હોવાનો અહેસાસ કરાવે છે. તેની અસર તમને વર્કઆઉટ કે શારીરિક પ્રવૃત્તિ દરમિયાન જોવા મળે છે.2) પાચન મજબૂત બનાવે:- ફાઇબર જેવા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે આ તમારા પાચનને સારું બનાવે છે અને મેટાબોલિઝ્મ વધારવામાં પણ મદદ કરે છે. તેના સિવાય ભોજનમાંથી પોષક તત્વોનું અવશોષણ પણ સારી રીતે બનાવે છે.

3) હાડકા મજબૂત બનાવે:- હાડકા અને દાંત માટે આ કોમ્બિનેશન ખૂબ જ લાભદાયક છે. પ્રોટીન- કેલ્શિયમ થી ભરપૂર હોવાને કારણે આ હાડકાને મજબૂત બનાવે છે. આ દાંત ખરવા અને હાડકામાં ફ્રેક્ચર ના જોખમને પણ ઘટાડે છે. આ હાડકા અને સાંધાના દુખાવામાંથી પણ રાહત પ્રદાન કરે છે.4) શરીરની તાકાત વધારે:- જો તમે નિયમિત દૂધમાં પલાળેલા ચણા ખાવ છો તો આ તમારા શરીરને અંદરથી મજબૂત બનાવે છે. આ તમારી માસ પેશીઓમાં કસાવ લાવે, લીન માંસ પેશીઓના નિર્માણ અને તેમને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આ તમારી શારીરિક શક્તિને વધારવામાં મદદરૂપ થાય છે. 

5) બીપીને નિયંત્રિત કરવામાં મદદરૂપ:- ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવા અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં આ કોમ્બિનેશન ખૂબ જ લાભદાયક છે. કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમથી ભરપૂર હોવાના કારણે આ હાઈ બીપીને ઘટાડવામાં અને નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે.6) હૃદય રોગના જોખમને દૂર કરે:- ખરાબ કોલેસ્ટ્રોલ માં વધારો અને અનિયંત્રિત બ્લડ પ્રેશર હૃદય રોગના મોટા જોખમોનું પરિબળ માંથી એક છે. દૂધમાં પલાળેલા ચણા ખાવાથી હૃદયનો હુમલો અને સ્ટ્રોક સાથે જ હાર્ટ ફેલિયર જેવા રોગોના જોખમને ઘટાડે છે.

7) વજન વધારવા અને ઘટાડવામાં મદદરૂપ:- દૂધમાં પલાળેલા ચણા ખાવાથી તમારા વજન ના પ્રબંધનમાં મદદ મળે છે. આ ન માત્ર વજન વધારવામાં લાભદાયક છે પરંતુ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. આ તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે અને જંકફૂડના ક્રેવિંગથી નિયંત્રિત કરે છે. 8) ચહેરા પર નિખાર લાવે, વાળ બનાવે મજબૂત:- આ કોમ્બિનેશન લોહીની કમીને દૂર કરે છે અને રક્તની શુદ્ધિ કરવામાં મદદ કરે છે. સાથે જ આ પ્રોટીન અને આયર્ન થી ભરપૂર હોય છે, જેનાથી આ ત્વચા અને વાળને સ્વાસ્થ્યવર્ધક રાખવામાં મદદરૂપ થાય છે.

કેવી રીતે કરવું સેવન:- તેના માટે માત્ર દૂધમાં ચણા નાખીને આખી રાત માટે છોડી દો. ત્યારબાદ સવારમાં દૂધને ગાળીને પી લો અને સાથે જ ચણા પણ ખાઈ લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Bad cholesterolBenefits of eating black gram and milkBlood deficiencybone healthDigestionENERGYhair careHeartJoint painPhysical strengthSkinWeight control
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
પેટની નસોમાં સોજો કે દુખાવો થાય તો તરત કરો આ કામ, ઘર બેઠા જ મળશે રાહત અને કાયમી છુટકારો….

પેટની નસોમાં સોજો કે દુખાવો થાય તો તરત કરો આ કામ, ઘર બેઠા જ મળશે રાહત અને કાયમી છુટકારો....

આ દિવાળી પર સોનું ખરીદતા પહેલા જાણી લો આ 5 બાબતો, નહિ તો સોનું પડશે મોંઘુ… જો છેતરાવું ન હોય તો ખાસ વાંચો આ લેખ…

આ દિવાળી પર સોનું ખરીદતા પહેલા જાણી લો આ 5 બાબતો, નહિ તો સોનું પડશે મોંઘુ... જો છેતરાવું ન હોય તો ખાસ વાંચો આ લેખ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીએ રાખવું આ બાબતનું ધ્યાન, આવનાર બાળકને થઇ શકે છે હાની.

ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીએ રાખવું આ બાબતનું ધ્યાન, આવનાર બાળકને થઇ શકે છે હાની.

September 18, 2019
ઝોમેટોમાંથી મંગાવેલ બે પિઝ્ઝા પડ્યા 60 હજાર રૂપિયામાં,   થઇ શકે છે તમારી સાથે આવું,  ખાસ વાંચો.

ઝોમેટોમાંથી મંગાવેલ બે પિઝ્ઝા પડ્યા 60 હજાર રૂપિયામાં, થઇ શકે છે તમારી સાથે આવું, ખાસ વાંચો.

December 18, 2019
બવાસીરનો દુખાવો અને બળતરા ઓપરેશન વગર જ કરો દુર, અજમાવો આ 6 માંથી કોઈ પણ 1 ઉપચાર… તરત જ મળી જશે રાહત…

બવાસીરનો દુખાવો અને બળતરા ઓપરેશન વગર જ કરો દુર, અજમાવો આ 6 માંથી કોઈ પણ 1 ઉપચાર… તરત જ મળી જશે રાહત…

March 23, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.