Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

નાળિયેર પાણીના આ 5 અજીબ ફાયદા, જે તમે આજ સુધી સાંભળ્યા નહિ હોય, જાણો અને શેર કરો.

Social Gujarati by Social Gujarati
September 14, 2019
Reading Time: 1 min read
0
નાળિયેર પાણીના આ 5 અજીબ ફાયદા, જે તમે આજ સુધી સાંભળ્યા નહિ હોય, જાણો અને શેર કરો.

મિત્રો, તમે નારિયેળના અનેક ફાયદાઓ વિશે જાણ્યું હશે અને તેના ફાયદા અનુભવ્યા પણ હશે. નાળિયેર પાણી પીવાથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝાડા જેવી અનેક બિમારીઓમાં આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. આવા રોગોમાં શરીરની પ્લેટલેટ્સ ખુબ જ ઝડપથી ખસી જાય છે. આપણા શરીરમાં પ્લેટલેટનું ખુબ જ મહત્વ હોય છે. આપણા શરીરમાં રક્તમાં એવા કણો હોય છે જે માંભિક હોય છે જેનો માત્ર ડીએનએ જ હોય છે.  તો તેવામાં નાળીયેર પાણી ખુબ જ ફાયદાકારક હોય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

કહેવાય છે કે નાળિયેર પાણી એ શક્તિ તેમજ શરીર ઉર્જાનો સ્ત્રોત છે. નારિયેળ પાણી માનવ શરીરને અનેક ગંભીર રોગો સામે લડવાની શક્તિ આપે છે. તેમાં રહેલા અનેક પોષકતત્વો આપણાં શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે અને શરીરને હાઇડ્રેટેડ રાખવામાં પણ મદદ કરે છે. પીવાના પાણીથી થતાં એ તમામ રોગોમાં તે મહાન ફાયદા કરે છે.  જેમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝાડા જેવા રોગો સામે લડવાની શક્તિ આપે છે. આ સિવાય લોકોને નાળિયેરના ફાયદા વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. તો આજે અમે તમને નાળીયેર પાણીના પાંચ ફાયદા વિશે જણાવશું. તો ચાલી જાણીએ નારિયેળ પાણીના 5 અદ્દભુત ફાયદા અંગે.

સૌથી પહેલા છે હાઈ બ્લડપ્રેશર જેવી ગંભીર સ્થિતિમાં નાળિયેર પાણી ખુબ જ ફાયદો કરે છે. નારિયેળ પાણીમાં રહેલ વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં પણ ખુબ જ મદદ કરે છે. આ સિવાય તે હાઈ બ્લડપ્રેશરને પણ નિયંત્રિત કરે છે. જેની કોઈ પણ આડઅસર પણ નથી થતી અને જે એકદમ દેશી ઉપચાર છે.

અત્યારે લોકો શરીરની વધુ પડતી ચરબીથી પીડાય છે. જેના કારણે અનેક રોગો થાય છે. આમ  કોલેસ્ટ્રોલ અને ચરબી રહિત જો શરીર હોય તો એ હૃદય માટે ખુબ જ સારું છે. આ ઉપરાંત, તેની એન્ટિ-ઑક્સિડેન્ટ શક્તિ પણ પરિભ્રમણ પર સકારાત્મક અસર કરે છે.જો તમે હેંગઓવરથી છૂટકારો મેળવવા માટે નાળિયેર પાણીનું સેવન કરો છો તો તે પણ એક સારો ઉપાય છે. એક નાળિયેરમાં લગભગ 200 મીલી અથવા તો તેનાથી પણ વધુ પાણી હોય છે. નારિયેળ પાણી ઓછી કેલરીવાળું પીણું પણ છે. જે આપણા શરીરમાં ચરબી જમા ન થવા દે.

જો તમે વજન ઘટાડવા માટે વિવિધ ઉપાયો કરી ચૂક્યા છો અને અનેક પગલા લઈ રહ્યા છો, તો પછી તમારા માટે નાળિયેર પાણીનો પણ ઉપયોગ કરવાનો પ્રયાસ પણ એકવાર અવશ્ય કરવો જોઈએ. જેનાથી શરીર મજબુત પણ બને છે અને વજન પણ વધે છે.  આજે મોટાભાગના લોકોને માથાનો દુઃખાવો જેવી અનેક સમસ્યાઓથી પીડાય છે. જેના કારણે તેઓ ડિહાઇડ્રેશનમાં આવી જાય છે. આવી સ્થિતિમાં નાળિયેર પાણી પીવાથી તે શરીરમાં તરત જ ઇલેક્ટ્રોલાઇટ્સ પહોંચાડવાનું કામ કરે છે,  તમારા હાઇડ્રેશનનું સ્તર પણ સુધારે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: best health toniccoconut watercoconut water benifitsgood healthgujarati dayrosocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
જાણો મોટી બહેન હોવાના ફાયદા, આ ફાયદાઓ વાંચી તમે કહેશો કે બિલકુલ સાચી વાત…

જાણો મોટી બહેન હોવાના ફાયદા, આ ફાયદાઓ વાંચી તમે કહેશો કે બિલકુલ સાચી વાત...

જાણો શા માટે બુધવારના દિવસે ન કરવા જોઈએ આ કામ,  જો કરશો તો મળશે ખરાબ પરિણામ.

જાણો શા માટે બુધવારના દિવસે ન કરવા જોઈએ આ કામ, જો કરશો તો મળશે ખરાબ પરિણામ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મહિલાઓએ રસોડામાં આ વસ્તુઓ ભૂલથી પણ ખાલી ન થવા દેવી, નહિ તો આવી શકે છે મોટી ખોટ અને ગંભીર નુકશાન… મોટાભાગની મહિલાઓ નથી જાણતી…

મહિલાઓએ રસોડામાં આ વસ્તુઓ ભૂલથી પણ ખાલી ન થવા દેવી, નહિ તો આવી શકે છે મોટી ખોટ અને ગંભીર નુકશાન… મોટાભાગની મહિલાઓ નથી જાણતી…

June 4, 2024
100 રૂપિયાથી શરૂ કરો રોકાણ, 5 વર્ષમાં મળશે લાખો રૂપિયા, લગાવો આ સ્કિમમાં પૈસા અને મેળવો ડબલ.

100 રૂપિયાથી શરૂ કરો રોકાણ, 5 વર્ષમાં મળશે લાખો રૂપિયા, લગાવો આ સ્કિમમાં પૈસા અને મેળવો ડબલ.

September 19, 2020
કોરોનાને હરાવવા ચીનના લોકોએ લીધો ગાયના દુધનો સહારો, આ રીતે બનાવે છે ઈમ્યુન સિસ્ટમને મજબુત…

કોરોનાને હરાવવા ચીનના લોકોએ લીધો ગાયના દુધનો સહારો, આ રીતે બનાવે છે ઈમ્યુન સિસ્ટમને મજબુત…

May 7, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.