Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રાત્રે સુતા પહેલા પગના તળીયે લગાવી દો આ 1 વસ્તુ, શરીરમાં એવા ચમત્કાર થશે કે અનેક બીમારીઓ થઈ જશે ગાયબ… જાણો લગાવવાની રીત અને ફાયદા…

Social Gujarati by Social Gujarati
August 26, 2022
Reading Time: 1 min read
0
રાત્રે સુતા પહેલા પગના તળીયે લગાવી દો આ 1 વસ્તુ, શરીરમાં એવા ચમત્કાર થશે કે અનેક બીમારીઓ થઈ જશે ગાયબ… જાણો લગાવવાની રીત અને ફાયદા…

મિત્રો દરેક લોકો સારું સ્વાસ્થ્ય ઈચ્છે છે અને આ માટે તેઓ અનેક રીતે ફીટ રહેવાની કોશિશ પણ કરે છે. આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવીશું, જેમાં તમારે પગના તળિયામાં મધથી માલીશ કરવાની છે. તેનાથી તમને અનેક રોગો દુર કરવામાં મદદ મળે છે. ચાલો તો આ ઉપાયના કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

મધ એટલે કે હની સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારે ફાયદાકારક હોય છે. મધનો ઉપયોગ મોટાભાગે ભારતીય ઘરોમાં ઘરેલું નુસ્ખાના રૂપમાં કરવામાં આવે છે. મધમાં એન્ટિ ઇમ્ફ્લેમેટરી, એન્ટિ ઓક્સિડેંટ અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ઘણી સમસ્યાઓના ઇલાજમાં અસરકારક હોય છે. મધ ગળાની ખરાશ, ઉધરસ અને ખીલ મટાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મધમાં રહેલ મોઈશ્ચરાઇઝિંગ ગુણ ત્વચાને હાઈડ્રેડ કરવામાં આપણને મદદ કરે છે. એટલે કે મધને ખાઈ પણ શકાય છે અને ત્વચા પર પણ લગાડી શકાય છે. તે સિવાય તમે પગના તળિયાની માલિશ કરવા માટે પણ મધનો ઉપયોગ કરી શકો છો.મધને પગના તળિયા પર રગડવાથી કે માલિશ કરવાથી સ્વાસ્થ્યને જબરદસ્ત ફાયદા મળી શકે છે. આ લેખમાં અમે તમને પગના તળિયા પર મધ લગાડવાના ફાયદા, રીત અને સમય વિશે જણાવવા જઈ રહયા છીએ. તો ચાલો તેના વિશે વિસ્તારથી જાણીએ.

પગના તળિયા પર મધ લગાડવાના ફાયદા:- ત્વચા – જો તમારી ત્વચા શુષ્ક અને બેજાન હોય તો, તમે પગના તળિયા પર મધ લગાડી શકો છો. પગના તળિયા પર મધ લગાડવાથી ત્વચા હાઈડ્રેડ બની રહે છે. તેનાથી ત્વચામાં ભેજ જળવાઈ રહે છે, ત્વચાના ડાઘ-ધબ્બા દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે. માટે જ ત્વચાને હાઈડ્રેટેડ બનાવવા માટે તળિયા પર મધ લગાડવું ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.1) બ્લડ સર્ક્યુલશન:- પગના તળિયાની મધથી માલિશ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું બને છે. ઘણી વખત શરીરમાં બ્લડ ફ્લો અટકી જાય છે, તેના કારણે ઘણા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. પરંતુ જો પગના તળિયા પર મધ લગાડવામાં આવે તો, તેનાથી બ્લડ સર્ક્યુલેશન સરખું થવામાં મદદ મળે છે. સાથે જ હાથ-પગની સુન્નતા અને દુખાવામાં પણ આરામ મળે છે.

2) સોજો:- જો તમને પગ, એડી અથવા તળિયા પર સોજો હોય તો, મધ લગાડવું અસરકારક ઉપચાર સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, મધમાં એન્ટિ ઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે જે સોજા ઘટાડવામાં મદદ કરે છે. તળિયા પર મધ લગાડવાથી કે રગડવાથી શરીરનો સોજો મટી શકે છે. સાથે જ દુખાવામાં પણ આરામ મળે છે.3) તણાવ અને ચિંતા:- જો તમે દરેક સમયે કોઈને કોઈ કારણસર ચિંતા કે તણાવમાં રહેતા હોય તો, આ ઉપાય અસરકારક સાબિત થઈ શકે છે. પગના તળિયા પર મધ લગાડવાથી તમારું માનસીક સ્વાસ્થ્ય સારું બની શકે છે. મધ લગાડવાથી મન શાંત થાય છે, તણાવ અને સ્ટ્રેસ દૂર થવા લાગે છે. 

4) ફાટેલી એડીઓ:- તળિયા પર મધ લગાડવાથી ફાટેલી એડીઓની સમસ્યા પણ દૂર થાય છે અને તેનાથી છુટકારો મળે છે. મધ પગના તળિયાને ભેજ આપે છે, તેનાથી શુષ્ક અને બેજાન ત્વચાથી છુટકારો મળે છે અને ફાટેલી એડીઓ સરખી થાય છે.5) ઇન્ફેક્શનથી  બચાવ:- જો તમે તમારા પગના તળિયાની મધથી માલિશ કરશો તો, તેનાથી ઇન્ફેક્શનથી બચાવ થઈ શકે છે. મધમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. આ ગુણ વાઇરસ, બેક્ટેરિયા અને ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. સાથે જ ઉપરી શ્વસનતંત્ર પણ મજબૂત બનાવે છે.

6) તળિયા પર મધ લગાડવાનો સાચો સમય:- પગના તળિયા પર માલિશ કરવાનો સૌથી સારો સમય રાત્રે ગણવામાં આવે છે. રાત્રે સૂતા સમયે તળિયાની માલિશ કરવાથી ઘણા લાભ મળી શકે છે. તમારે પણ દરરોજ રાત્રે જ પગના તળિયાને મધથી રગડવા જોઈએ કે માલિશ કરવી જોઈએ. 

તળિયા પર મધ લગાડવાની સાચી રીત:- તે માટે તમે એક વાટકીમાં મધ લો. હવે મધને આંગળી પર લો અને તમારા તળિયા પર લગાવો. પછી હળવા હાથે તળિયાની 5 થી 10 મિનિટ સુધી એકધારી માલિશ કરો અને પછી સૂઈ જાઓ. તેનાથી તમને ખુબ સારી ઊંઘ આવવામાં પણ મદદ મળે છે. મધથી તમે દરરોજ પગના તળિયાની માલિશ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Applying Honey On Feet SoleBlood circulationCracked heelsInfectionRelieves stress and anxietySwelling
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
કોઈ પણ દવા કે કેમિકલ વગર જ ઘરે નાના એવા કુંડામાં ઉગાડો તુરિયાનો વેલો, આવશે એકદમ લીલા છમ, કુણા અને મોટા તુરિયા… ફ્રેશ અને સ્વસ્થ તુરિયા ખાવા હોય તો જાણો આ રીત…

કોઈ પણ દવા કે કેમિકલ વગર જ ઘરે નાના એવા કુંડામાં ઉગાડો તુરિયાનો વેલો, આવશે એકદમ લીલા છમ, કુણા અને મોટા તુરિયા... ફ્રેશ અને સ્વસ્થ તુરિયા ખાવા હોય તો જાણો આ રીત...

સરકાર સાથે મળીને શરુ કરું આ બિઝનેસ, ફક્ત 5 જ હજારનું રોકાણ કરો અને થશે તગડી કમાણી… જાણો આ બિઝનેસની સંપૂર્ણ માહિતી…

સરકાર સાથે મળીને શરુ કરું આ બિઝનેસ, ફક્ત 5 જ હજારનું રોકાણ કરો અને થશે તગડી કમાણી... જાણો આ બિઝનેસની સંપૂર્ણ માહિતી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

90% લોકો ખોટી રીતે દુધની કોથળી તોડી રહ્યા છે,  કરી રહ્યા છો ખુદનું જ ગંભીર નુકશાન.

દુનિયાની સૌથી શક્તિશાળી સેલ્ફી મોદી અને ટ્રમ્પ સાથે | જાણો કઈ રીતે શક્ય બન્યું | કોણ છે આ બાળક

November 11, 2019
ગમે તેવી પેટની ચરબી, કબજિયાતનો દુશ્મન છે આ વસ્તુ, માત્ર 10 દિવસમાં ફર્ક જોવા મળશે.

ગમે તેવી પેટની ચરબી, કબજિયાતનો દુશ્મન છે આ વસ્તુ, માત્ર 10 દિવસમાં ફર્ક જોવા મળશે.

September 19, 2022
પિતા બનશે વિરાટ કોહલી ! જુઓ અનુષ્કા શર્માએ પ્રેગનેન્સીનો આવો ફોટો કર્યો શેર.

પિતા બનશે વિરાટ કોહલી ! જુઓ અનુષ્કા શર્માએ પ્રેગનેન્સીનો આવો ફોટો કર્યો શેર.

August 28, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.