Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રોજ તમારી થાળીમાં પીરસાતી આ 5 વસ્તુઓ શરીર માટે છે ઝેર સમાન, શરીરને બનાવી દેશે કમજોર અને બીમાર. મોટાભાગના લોકો નથી જાણતા…

Social Gujarati by Social Gujarati
October 5, 2021
Reading Time: 3 mins read
0
રોજ તમારી થાળીમાં પીરસાતી આ 5 વસ્તુઓ શરીર માટે છે ઝેર સમાન, શરીરને બનાવી દેશે કમજોર અને બીમાર. મોટાભાગના લોકો નથી જાણતા…

મિત્રો ઘણા એવા ખોરાક હોય છે જે તમને ધીમી ગતિએ અસર કરતા હોય છે. આથી જ તમને કદાચ અંદાજો પણ નહીં હોય કે સફેફ ખોરાક સ્વાસ્થ્ય માટે કેટલા નુકશાનકારી હોય શકે છે અને આનું અતિ સેવન કરવાથી તમારૂ મૃત્યુ પણ થઈ શકે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

તમે સ્વસ્થ જીવન જીવવા માંગો છો, તો તમારા ભોજનમાં પોષ્ટિક તત્વોનો વધારો કરવો જોઇએ. પરંતુ આજે લોકોની ખરાબ જીવનશૈલીના અને ખરાબ ખાનપાનના કારણે પોષકતત્વોમાં ખામી આવી ગઈ છે. ન ઇચ્છતા હોવા છતાં પણ આપણે બધા પ્રોસ્ટેડ ફૂડનું સેવન કરતાં હોઈએ છીએ. આ અનપોષ્ટિક આહારમાં ચાઇનિજ, ફાસ્ટ ફૂડ્સ વગેરે આવે છે, તેથી આ બધાનું સેવન કરવાથી બચવું જોઇએ. આ દરેક વસ્તુને બનાવવા માટે સફેદ વસ્તુની જરૂર પડે છે. આ વસ્તુમાં ખાંડ, મેંદો, મીઠું, અજીનોમોટો, બટેટા અને ચોખા આ બધી જ વસ્તુનો વધારે ઉપયોગ કરવામાં આવે છે.

આમાં ખાસ વાત તો એ છે આ દરેક આઈટમમાં વધારે સફેદ વસ્તુનો જ વધારે ઉપયોગ કરવામાં આવે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ બધી જ વસ્તુનું સેવન કરવાથી કેન્સર, જાડાપણું, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, જેવી બીમારી થઈ શકે છે. અને સાથે જ વ્યક્તિની ઉમર 10 વર્ષ ઓછી થઈ જાય છે. તો ચાલો આપણે આ 5 સફેદ વસ્તુઓ વિશે જાણીએ, જેનો વધુ યુઝ કરવો જોખમી પણ થઈ શકે છે.

જાડાપણું, હાઇ બીપી અને ડાયાબિટીસનું કારણ બની શકે છે આ સફેદ વસ્તુઓ : સાચી વાત તો એ છે કે તેના સફેદ કલરથી કોઈપણ લેણાદેણી નથી. અને શું તમે જાણો છો કે તમને ડોકટર સફેદ વસ્તુ ખાવાની શું કામ ના કહે છે ? તે એટલા માટે ના કહે છે કારણ કે આ સફેદ વસ્તુઓમાં રિફાઈન્ડ અને પ્રોસ્ટેડ હોય છે, જે પોષકતત્વોને ઓછા કરી દે છે. આ ખાદ્ય પદાર્થથી ઘણી બીમારી થઈ શકે છે જેમકે ડાયાબિટીસ, જાડાપણું વગેરે.

1) ખાંડ : ખાદ્ય પદાર્થના ગ્રૂપમાં ખાંડ પણ એક નુકશાનકારક છે. રિફાઈન્ડ ખાંડને એમ.ટી. કેલેરી પણ કહેવામાં આવે છે. પ્રોસ્ટેડ અને રિફાઈન્ડમાં કોઈ ખાસ કોલેટી હોતી નથી. જે લોકો મહેનત નથી કરતાં તેના શરીરમાં તે ફેટના રૂપમાં જમા થઈ જાય છે અને તેના કારણે ડાયાબિટીસ થઈ શકે છે. એટલું જ, નહીં પરંતુ લીવરની સમસ્યા, ડેંટલ સમસ્યા અને કેન્સર પણ થઈ શકે છે.

2) સફેદ ચોખા : લગભગ ઘણા લોકોને ચોખા એટલે કે ભાત ખાવાનો ખુબજ શોખ હોય છે અને તેમને ભાત વગર ભોજન અધૂરું લાગે છે. આપણાં ભારતીય ઘરોમાં લગભગ દરેકના ઘરોમાં ભાત તો બનતા જ હોય છે. અને હવે સમસ્યા એ છે કે લગભગ ભારતીય ઘરોમાં જે ચોખા બનતા હોય છે તે સફેદ જ હોય છે અને તેમાથી રિફાઇનિંગ પ્રોસેસથી ભૂસી અને રોગાણુંને દૂર કરવામાં આવે છે અને તેના કારણે જ ચોખામાં રહેલ પોષકતત્વો દૂર થઈ જાય છે.

અધ્યયન દ્વારા એવુ જાણવામાં આવ્યું છે કે, સફેદ ચોખાનું સેવન કરવાથી ટાઈપ-2  ડાયાબિટીસ થઈ શકે છે. અને જે લોકો ચોખાને ખાધા વગર રહી શકતા નથી તે લોકો માટે બ્રાઉન રાઈસ અને રેડ રાઈસનું ઓપશન એ બેસ્ટ ઓપશન છે.

3) મીઠું : પર્યાપ્ત ક્લોરાઈડ અને સોડિયમની પૂર્તિ મીઠા દ્વારા જ થાય છે. તેથી કોઈપણ તમને મીઠું છોડવાની સલાહ આપતું નથી. કારણ કે મીઠું સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પરંતુ જ્યારે તમે વધારે માત્રામાં સોડિયમ લો છો, ત્યારે તમારા સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે. મીઠાનું અધિક સેવન કરવાથી બ્લડ વેસેલ્સ ખરાબ થઈ શકે છે. વધારે સોડિયમ ખાવાથી શરીરમાં જમા થવા વાળા પાણીથી બ્લડ પ્રેશરમાં વધારો કરે છે. એટલું જ નહીં પરંતુ પેટમાં અલ્સર, હાડકાંને નબળા કરે છે અને કેન્સરનું કારણ પણ થઈ શકે છે. તેથી જ દરરોજ ભોજનમાં માત્ર 1 નાની ચમચી મીઠાનું સેવન કરવું જોઇએ.

4) મેંદો : જ્યારે ઘઉંના લોટને રિફાઈન્ડ કરવામાં આવે છે, ત્યારે તેમાથી મિનરલ્સ, વિટામિન અને ફાઇટોન્યુટ્રિએટ્સ દૂર થઈ જાય છે. કુલ મેળવીને ઘઉં માથી મેંદો બનાવવાની ક્રિયામાં દરેક પોષકતત્વો નાશ પામે છે. સફેદ લોટમાથી બનેલ દરેક ખાદ્ય પદાર્થમાં સફેદ બ્રેડ, બિસ્કિટ, કેક અને પેસ્ટી શામિલ છે. પ્રોસ્ટેડ ફ્રૂડથી ભરપૂર આહાર ટ્રાઇગ્લિસરાઈડમાં વૃધ્ધિ કરે છે અને સારા એચડીએલની ખામીનું કારણ પણ બની શકે છે. આ ગર્ભાવસ્થા દરમિયાન ઇન્શુલીન પ્રતિરોધ અને ડાયાબિટીસ નું કારણ બની શકે છે.

5) સફેદ બટેટા : લગભગ દરેક લોકોને ભોજનમાં બટેટા ખુબજ પસંદ હોય છે અને બટેટા વજનને ખુબજ વધારે છે. ખરેખર સફેદ બટેટા કાર્બ અને સ્ટાર્ચથી ભરપૂર હોય છે. બટેટાને ડીપ ફ્લાઈ કરવામાં આવે છે અથવા માખણ અથવા ક્રીમ સાથે મિક્સ કરવામાં આવે છે, ત્યારે સમસ્યા વધી શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે, જો બટેટાને વધારે ફ્રાઈ કરીને ખાવામાં આવે તો, ડાયાબિટીસ અને કેન્સર થઈ શકે છે.

આશા છે કે તમે સમજી ગયા હશો કે શું કામ સફેદ વસ્તુઓનું સીમિત માત્રામાં સેવન કરવું જોઇએ. જો તમે સેવન કરવા માંગો છો, તો માત્ર અઠવાડીયામાં એકવાર ટેસ્ટ માટે ખાવો. અને દરરોજ માત્ર 5 ચમચી ખાંડનો ઉપયોગ કરવો એ સીમિત છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: avoid sugaravoid very much saltavoid white flouravoid white riceovercome this white poisonwhite poison
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
કલા જગતને પડી મોટી ખોટ : રાવણનો કિરદાર નિભાવનાર અરવિંદ ત્રિવેદીનું આ કારણે થયું નિધન, એક્ટરો એ વ્યક્ત કર્યો શોક…

કલા જગતને પડી મોટી ખોટ : રાવણનો કિરદાર નિભાવનાર અરવિંદ ત્રિવેદીનું આ કારણે થયું નિધન, એક્ટરો એ વ્યક્ત કર્યો શોક...

પુરુષો માટે વરદાનરૂપ આનું સેવન આંતરડાને સાફ કરી પેટ અને લોહી કરી દેશે સાફ, પાચન અને હાડકાની સમસ્યા મફતમાં જ થઈ જશે દુર…

પુરુષો માટે વરદાનરૂપ આનું સેવન આંતરડાને સાફ કરી પેટ અને લોહી કરી દેશે સાફ, પાચન અને હાડકાની સમસ્યા મફતમાં જ થઈ જશે દુર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કરોડો રૂપિયામાં વહેંચાયો 200 વર્ષ જુનો પ્રેમ પત્ર | પત્રમાં લખ્યું હતું કઈક આવું… વાંચો 200 વર્ષ જુનો પ્રેમ પત્ર

કરોડો રૂપિયામાં વહેંચાયો 200 વર્ષ જુનો પ્રેમ પત્ર | પત્રમાં લખ્યું હતું કઈક આવું… વાંચો 200 વર્ષ જુનો પ્રેમ પત્ર

June 15, 2019
આ 10 દેશોમાં ફરવા જવા માટે ભારતીઓએ વિઝા લેવાની કોઈ જરૂર નથી, તો વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવી નાખો.

આ 10 દેશોમાં ફરવા જવા માટે ભારતીઓએ વિઝા લેવાની કોઈ જરૂર નથી, તો વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવી નાખો.

August 1, 2018
ખાલી પેટ ફક્ત 7 દિવસ આનું સેવન.. પરણિત પુરુષ માટે છે વરદાનરૂપ.. ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે…

ખાલી પેટ ફક્ત 7 દિવસ આનું સેવન.. પરણિત પુરુષ માટે છે વરદાનરૂપ.. ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે…

June 10, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.