Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ ફળનું બીજ પેટમાં જશે તો જઈ શકે છે તમારો જીવ પણ, 90% લોકો આ ફળ રોજ ખાવા છતાં નથી જાણતા આ હકીકત…

Social Gujarati by Social Gujarati
September 10, 2022
Reading Time: 1 min read
0
આ ફળનું બીજ પેટમાં જશે તો જઈ શકે છે તમારો જીવ પણ, 90% લોકો આ ફળ રોજ ખાવા છતાં નથી જાણતા આ હકીકત…

મિત્રો આપણે સફરજન ખાઈએ જ છીએ. અને તેમાંથી મોટાભાગના લોકો બી ફેકી દઈએ છીએ. જો કે તેનું વધુ સેવન નુકશાન કરે છે. કહેવાય છે કે સફરજનના બી માં ઝેર હોય છે. જો તમે તેનું સેવન કરો છો તો તમારા જીવને જોખમ થઇ શકે છે. આપણે બધા જ નાનપણથી સાંભળતા આવ્યા છીએ ‘એન એપ્પલ આ ડે, કિપ્સ ડોક્ટર અવે’ જેનો મતલબ છે કે, જો આપણે દરરોજ એક સફરજન ખાઈએ તો, ડોક્ટરથી દૂર રહી શકીએ છીએ.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

કારણ કે સફરજન શરીરને સૌથી વધારે ફાયદો પહોંચાડનાર ફળોની લીસ્ટમાં પહેલા નંબર પર આવે છે. તે વિટામીન્સ, ફાઈબર અને એંટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે. તે આપણા શરીરને ઘણા પ્રકારના રોગોથી દૂર રાખી શકે છે. જોકે, સફરજન ખાવાથી આપણા શરીરને જેટલો ફાયદો પહોંચે છે, તેના બીજ આપણને તેટલું જ નુકશાન પહોંચાડી શકે છે. મોટા ભાગના લોકો સફરજનના બીજ દૂર કરીને જ તેને ખાય છે પરંતુ ઘણી વખત એક કે બે બીજ જો ભૂલથી મોંમાં જાય તો લોકો તેને પણ ખાઈ જાય છે. તેમ જ સફરજનનું જ્યુસ પીવાથી તેના બધા જ બીજ તમારા પેટમાં જાય છે. આ માહિતીમાં અમે સફરજનના બીજ પર થયેલી એક રિસર્ચ વિશે જણાવીશું.શું સફરજનના બીજ ઝહેરીલા હોય છે:- તેમાં કોઈ શક નથી કે સફરજનના બીજ માણસ માટે હાનિકારક છે પરંતુ તે ત્યારે નુકશાન પહોંચાડે છે જ્યારે કોઈ વ્યક્તિ મોટી માત્રામાં તેનું સેવન કરે છે. સફરજનના બીજમાં એમીગ્ડલીન નામનું એક કમ્પાઉન્ડ હોય છે જે ઝેરી હોય છે. આ કમ્પાઉન્ડ બીજની અંદર હોય છે. બીજની સુરક્ષા માટે તેના પર એક લેયર ચડેલું હોય છે જે ખૂબ જ સખ્ત હોય છે. બીજને ગળવાથી પેટના રસાયણ તેને તોડી શકતા નથી માટે ઝેરી કમ્પાઉન્ડ બહાર નીકળી શકતું નથી પરંતુ જો બીજને ચાવીને ખાવામાં આવે અથવા તે કોઈ પ્રકારે તૂટી જાય તો એમીગ્ડલીન હાઈડ્રોજન સાયનાઈડમાં બદલાઈ જાય છે. તે ખુબ જ હાનિકારક હોય છે અને જો વધુ માત્રામાં તેને ખાવામાં આવે તો, તેનાથી માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. 

ઝેરથી બચવા માટે કેવી રીતે ખાવું સફરજન:- રોજેસીએ પ્રજાતિના ફળના બીજમાં એમીગ્ડલીન સામાન્ય રીતે વધુ માત્રામાં હોય છે. આ પ્રજાતિના ફળોમાં સફરજન, બદામ, ચેરી વગેરે સમાવિષ્ટ છે. સાયનાઈડનો ઉપયોગ ઝેર તરીકે કરવામાં આવે છે. તે શરીરના સેલ્સમાં ઑક્સીજનને જતું અટકાવે છે અને થોડી જ મિનિટમાં તેનાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે. સાયનાઈડની થોડી માત્રાથી શરીરને થોડા સમય માટે નાનું નુકશાન થઈ શકે છે જેમાં માથાનો દુખાવો, ભ્રમ, બેચેની અને તણાવ જેવી સ્થિતિઓ સમાવિષ્ટ છે. જો શરીરમાં તેની માત્રા વધી જાય તો હાઇ બ્લડ પ્રેશર, પેરાલિસિસ, બેભાન થઈ શકાય છે. ગંભીર સ્થિતિમાં વ્યક્તિ કોમામાં જઈ શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. જોકે કોઈને બીમાર કરવા માટે સાયનાઈડની જરૂરી માત્રા તેના શરીરના વજન પર નિર્ભર કરે છે. બાળકોને તેનું વધારે જોખમ રહેલૂ છે. તેની સાથે જ સફરજનના બીજથી કોઈ વ્યક્તિને કેટલું નુકસાન થઈ શકે તે, એ વાત પર નિર્ભર કરે છે કે, તેણે સફરજન ના બીજ કેટલા ખાધા છે અને તેની તે ઝેરને જેલવાની કેટલી ક્ષમતા છે. 

સફરજનમાં એમીગ્ડલીન એ વાત પર પણ નિર્ભર કરે છે કે સફરજન કઈ જાતિનું છે. એ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે, એમીગ્ડલીન જો જીવલેણ ન હોય તો પણ તેની થોડી માત્રા વ્યક્તિને બીમાર કરી શકે છે. એ માટે સારું રહેશે કે તમે સફરજન ખાતા સમયે તેના બીજને તમારા મોંમાં ન જવા દો. 

શું સફરજનના બીજ ખાવા હાનિકારક છે:- જો ક્યારેક ક્યારેક સફરજનના થોડા બીજ તમારી અંદર જતાં રહે તો, કોઈ સમસ્યાની વાત નથી. પરંતુ વધુ માત્રામાં જ્યુસ કે, કોઈ અન્ય પ્રકારે વધારે સેવન હાનિકારક થઈ શકે છે. વર્ષ 2015ની એક રિસર્ચ મુજબ, એક ગ્રામ સફરજનના બીજમાં એમીગ્ડલીનની માત્રા 1 થી 4 મિલિગ્રામની વચ્ચે હોય છે જે સફરજનની જાત પર નિર્ભર કરે છે. જોકે બીજ માંથી નીકળતા સાયનાઈડની માત્રા ખૂબ જ ઓછી હોય છે. હાઈડ્રોજન સાયનાઈડની લગભગ 50-300 મિલિગ્રામ માત્રા જીવલેણ થઈ શકે છે.સફરજનના પ્રતિ ગ્રામ બીજમાં 0.6 મિલિગ્રામ હાઈડ્રોજન સાયનાઈડ હોય છે. તેનો મતલબ છે કે, 80 થી 500 બીજ ખાવાથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. જો તમે એક આખું સફરજન બીજ સાથે ખાઈ લીધું તો તેનાથી તમને કોઈ નુકશાન થતું નથી. રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ સલાહ આપી છે કે, એમીગ્ડલીનથી બચવા માટે સારું રહેશે કે તમે સફરજન ખાતા પહેલા અને તેનું જ્યુસ પિતા પહેલા તેના બીજને દૂર કરી લો. 

સફરજનનું જ્યુસ અને સ્મૂદી કેવી રીતે પીવું:- સફરજનનું જ્યુસ અને સ્મૂદી બનાવટી વખતે સફરજનના ટુકડા કરીને તેણે જ્યુસરમાં નાખવામાં આવે છે જેનાથી શેક કે જ્યુસ બનતી વખતે સફરજનની સાથે તેના બીજ પણ તૂટી જાય છે. જેનાથી જાહેર છે કે, તેમાથી થોડી માત્રામાં એમીગ્ડલીન નીકળીને જ્યુસમાં ભળે છે. વૈજ્ઞાનિકોએ સાફ કહ્યું છે કે ડબ્બા બંધ જ્યુસમાં રહેલ એમીગ્ડલીનથી કોઈ નુકસાન થતું નથી. 

સફરજન અને તેની છાલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોય છે અને તેનાથી કોઈ જોખમ થતું નથી. એક સફરજનમાં આઠ કે દસ બીજ હોય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા નથી પરંતુ તેનું વધારે સેવનથી બચવું જોઈએ અને તે માટે સફરજન ખાતા કે જ્યુસ પિતા સમયે તેના બીજ દૂર કરવા જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AmygdalinApple juice and smoothiesapple seedsApple seeds harmfulAre apple seeds poisonous?Headachehigh blood pressureSTRESS
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
પાણીમાં ઘોળી પિય લ્યો આ સામાન્ય પાંદડા, ઝડપથી અને પાણીની જેમ ઓગળી જશે શરીરની બધી ચરબી… શરીર થઈ જશે એકદમ પાતળું, ફિટ અને આકર્ષક….

પાણીમાં ઘોળી પિય લ્યો આ સામાન્ય પાંદડા, ઝડપથી અને પાણીની જેમ ઓગળી જશે શરીરની બધી ચરબી... શરીર થઈ જશે એકદમ પાતળું, ફિટ અને આકર્ષક....

આ 6 વસ્તુ શરીરમાં રહેલ યુરિક એસિડને ઓગળી બહાર કાઢી, સંધિવા, પથરીની સમસ્યા કરશે વગર દવાએ દુર…

આ 6 વસ્તુ શરીરમાં રહેલ યુરિક એસિડને ઓગળી બહાર કાઢી, સંધિવા, પથરીની સમસ્યા કરશે વગર દવાએ દુર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રસોડામાં રહેલી આ 4 વસ્તુ ખાવામાં કંટ્રોલ નહિ કરો, તો સમય પહેલા શરીર થઈ જશે નબળું…. ફેલાવી દેશે ઝેર અને થશે આવા હાલ…

રસોડામાં રહેલી આ 4 વસ્તુ ખાવામાં કંટ્રોલ નહિ કરો, તો સમય પહેલા શરીર થઈ જશે નબળું…. ફેલાવી દેશે ઝેર અને થશે આવા હાલ…

November 11, 2022
શુદ્ધ દેશી ઘી નથી રોગોનું મૂળ,  શુદ્ધ ઘી કરે છે આટલી બધી દવાનું કામ,  રોજ કરો આટલું સેવન.

શુદ્ધ દેશી ઘી નથી રોગોનું મૂળ, શુદ્ધ ઘી કરે છે આટલી બધી દવાનું કામ, રોજ કરો આટલું સેવન.

June 1, 2020
સારી આદતો બનાવવી છે?  તો જાણો આ 2 મીનીટનો ગઝબ ફોર્મ્યુલા, અને મેળવો શ્રેષ્ઠ પરિણામ.

સારી આદતો બનાવવી છે? તો જાણો આ 2 મીનીટનો ગઝબ ફોર્મ્યુલા, અને મેળવો શ્રેષ્ઠ પરિણામ.

May 17, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.