Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home True Story

આ ઝરણાનું પાણી પાપી લોકોને સ્પર્શ નથી કરતુ….. જાણો ક્યાં આવ્યું છે આ અદ્દભુત ઝરણું…..

Social Gujarati by Social Gujarati
April 9, 2019
Reading Time: 1 min read
0
આ ઝરણાનું પાણી પાપી લોકોને સ્પર્શ નથી કરતુ….. જાણો ક્યાં આવ્યું છે આ અદ્દભુત ઝરણું…..

આ ઝરણાનું પાણી પાપી લોકોને સ્પર્શ નથી કરતુ….. જાણો ક્યાં આવ્યું છે આ અદ્દભુત ઝરણું…..

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો તમે ઘણા બધા ઝરણાઓ વિશે સાંભળ્યું હશે. જે પોતાની કોઈને કોઈ ખાસિયતના કારણે દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ હોય. કોઈ ઝરણું પોતાની સુંદરતાના કારણે પ્રચલિત છે, તો કોઈ ઝરણું તેના ચિકિત્સકીય ગુણોના કારણે પ્રચલિત છે. પરંતુ આજે અમે એક એવા ઝરણા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના વિશે એવું કહેવાય છે કે તે ઝરણું કોઈ સામાન્ય ઝરણું નથી, તે ખુબ જ અદ્દભુત અને ચમત્કારિક ઝરણું છે.

આ ઝરણાનું પાણી તેની નીચે ઉભા રહેતા બધા માણસો પર નથી પડતું. સામાન્ય રીતે આ ઝરણું પહાડ પરથી જમીન પર તો પડે છે. પરંતુ તે ઝરણાનું પાણી બધા મનુષ્ય પર નથી પડતું. આ ઝરણાનું પાણી અમુક વ્યક્તિ પર પડે છે તો અમુક લોકો પર નથી પડતું. તો ચાલો જાણીએ શું છે તેનું રહસ્ય અને શા માટે બધા લોકો પર ઝરણાનું પાણી નથી પડતું ?

આજે અમે જે ઝરણાની વાત કરી રહ્યા છીએ તે ઝરણું કોઈ સાધારણ ઝરણું નથી. તેનું નામ છે વસુંધરા ફોલ્સ. આ ઝરણું ઉત્તરાખંડમાં  બદ્રીનાથ ધામથી નવ કિલો મીટર દુર આવેલું છે. આ જળધારા લગભગ 400 ફૂટ ઉપરથી પડે છે. એટલું જ નહિ આ ઝરણું એટલું ઊંચું છે કે પર્વતના મૂળ પર્વત શિખર સુધીનો પૂરો ધોધ તમે એક નજરમાં નથી જોઈ શકતા. આ ધોધ પર્વત પરથી મોતીઓની બૌછાર કરતો નજર આવે છે. પરંતુ કહેવાય છે કે આ જલધારા દરેક મનુષ્ય પર નથી પડતી. હકીકતમાં એવું કહેવાય છે કે આટલી ઉંચાઈએથી પડતું પાણી એકદમ સાચા મોતી સમાન શુદ્ધ હોય છે અને તેથી આ ઝરણાનું પાણી પાપી મનુષ્યોને ભીંજવતું નથી.

એવું કહેવાય છે કે આ અષ્ટ વસુઓનું તપ કરવાનું સ્થળ હતું. તેથી કહેવાય છે કે આ જળ એ વ્યક્તિને સ્પર્શ નથી કરતુ જે પાપી હોય. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે પાંચ પાંડોવોમાંથી નાના પાંડવ સહદેવનું મૃત્યુ અહીં જ થયું હતું અને અર્જુને પોતાના ગાંડીવનો પણ અહીં ત્યાગ કર્યો હતો. તેથી આ જગ્યાને સ્વર્ગનો રસ્તો પણ માનવામાં આવે છે.  લોકો અહીં આવવું તે પોતાનું સૌભાગ્ય સમજે છે. તેથી આ ઝરણાનું ખુબ જ આધ્યાત્મિક મહત્વ રહેલું છે અને એવી માન્યતા છે કે જો આ ધોધના પાણીની બુંદો પણ તમારા શરીર પર પડે તો સમજી લેવું કે તમે એક પુણ્ય આત્મા છે.

આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે આ ઝરણાના રસ્તામાં ઘણા બધા જડીબુટ્ટીથી ભરપુર છોડ પણ છે. માટે આ ઝરણાનું પાણી તે ઔષધીય અને જડીબુટ્ટી ધરવતા છોડ પરથી પાણી પસાર થઈને નીકળે છે. માટે જો આ ઝરણાનું પાણી તમારા પર પડે તો તમે નીરોગી બની જાવ. આ ઝરણા નીચે તમે ઉભા રહો અને તમારા પર પાણી ન પડે તો સમજી લેવાનું કે તમે પાપકર્મ ખુબ જ કર્યા છે. અને જો તમારા પર ઝરણાનો ધોધ પડે તો સમજવાનું કે તમે શુદ્ધ મનુષ્ય અવતાર છવો. જે પાપકર્મથી નિરંતર દુર રહો છો.

ચાર ધામની યાત્રામાં એક બદ્રીનાથ ધામ પણ આવે છે અને બદ્રીનાથની યાત્રા પર આવનારા વ્યક્તિઓ વસુંધરા ફોલ્સને જોવા માટે અવશ્ય આવે છે.  તમને જણાવી દઈએ કે આ ઝરણું દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ પોતાના આ ચમત્કારના લીધે પ્રખ્યાત છે. તેથી વિદેશી પ્રવાસીઓ પણ આ વસુંધરા ફોલ્સની મુલાકાતે આવતા હોય છે.

શું મિત્રો તમે વસુંધરા ફોલ્સની મુલાકાતે ક્યારેય ગયા છો કે નહિ તે કોમેન્ટમાં જરૂર જણાવજો ? જો ગયા હોવ તો તમારા અનુભવો કોમેન્ટ દ્વારા શેર કરવાનું ભૂલતા નહિ, તેમજ તમે જીવનમાં એક વાર આ વસુંધરા ફોલ્સના પ્રવાસે જરૂર જજો. કારણ કે આ ધોધ જેટલો ચમત્કારિક છે તેટલો જ રમણીય અને સુંદર છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

Tags: amazingbrookextrodinaryfactsSTREAMwonderful
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
દરેક ગુજરાતી ગૃહિણી આ ભૂલ કરે છે….. આ વસ્તુઓને ક્યારેય પણ ન રાખો ફ્રીઝમાં… તેનાથી 80% કેન્સર થવાની સંભાવના વધી જાય છે….

દરેક ગુજરાતી ગૃહિણી આ ભૂલ કરે છે….. આ વસ્તુઓને ક્યારેય પણ ન રાખો ફ્રીઝમાં… તેનાથી 80% કેન્સર થવાની સંભાવના વધી જાય છે….

સ્નાન સમયે છોકરીઓ આ ભૂલ કરતી હોય છે, આ કામ ક્યારેય ન કરો નહિ તો ભવિષ્યમાં પસ્તાશો.

સ્નાન સમયે છોકરીઓ આ ભૂલ કરતી હોય છે, આ કામ ક્યારેય ન કરો નહિ તો ભવિષ્યમાં પસ્તાશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગર્ભાવસ્થા દરમિયાન પગમાં સોજા કે પાણી ભરાય તો હોય છે આ ગંભીર કારણો, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય…

ગર્ભાવસ્થા દરમિયાન પગમાં સોજા કે પાણી ભરાય તો હોય છે આ ગંભીર કારણો, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય…

February 14, 2023
મોદી સરકારે ખેડૂત આંદોલન વચ્ચે કરી મોટી જાહેરાત, 5 કરોડ ખેડૂતોને થશે મોટો ફાયદો…..

મોદી સરકારે ખેડૂત આંદોલન વચ્ચે કરી મોટી જાહેરાત, 5 કરોડ ખેડૂતોને થશે મોટો ફાયદો…..

December 16, 2020
પેટની જૂની અને જિદ્દી ચરબીને ઓગળવા સવારે પિય લ્યો આ 5 માંથી કોઈ પણ 1 દેશી પીણું… વગર મહેનતે બની જશે પાતળા, ફિટ અને આકર્ષક…

પેટની જૂની અને જિદ્દી ચરબીને ઓગળવા સવારે પિય લ્યો આ 5 માંથી કોઈ પણ 1 દેશી પીણું… વગર મહેનતે બની જશે પાતળા, ફિટ અને આકર્ષક…

October 2, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.