Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home રસોઈ

ચેતી જજો… માર્કેટમાં આવે છે રંગ ચડાવેલ શાકભાજી, આ રીતે તેને ઓળખો… નહિ તો થશે આ ગંભીર રોગ

Social Gujarati by Social Gujarati
December 15, 2022
Reading Time: 1 min read
0
500 રૂ. ના પગારથી અમિતાભે કરી હતી શરૂઆત…  આજે છે આટલા કરોડનો માલિક.

મિત્રો આજના યુગમાં બજારમાં મળતી દરેક વસ્તુમાંથી ઘણી બધી એવી વસ્તુઓ હોય છે, જે નકલી અને બનાવટી હોય છે. તો આવી વસ્તુમાં ઘણી વસ્તુઓને આપણે રોજ બરોજના ઉપયોગમાં લઈએ છીએ. તો આવી વસ્તુઓ આપણા માટે ખુબ જ નુકશાનકારક હોય છે. જેમાં ઘર વપરાશથી લઈને શાકભાજી અને ફળો પણ બનાવટી માર્કેટમાં આવતા હોય છે. તો મિત્રો આજે અમે તમને આ બનાવટી ફળો અને શાકભાજી વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. માટે આ લેખ દરેક વ્યક્તિના જીવન માટે ખુબ જ ઉપયોગી છે. એટલે આ લેખને બધા જ લોકોએ  વાંચવો જોઈએ.

RELATED POSTS

આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

આપણે કોઈ શાકમાર્કેટમાં અથવા ફ્રુટ માર્કેટમાં જઈએ તો ત્યાં શાકભાજી અથવા તો ફ્રુટ ખુબ જ તાજા અને ચમકદાર દેખાતા હોય છે. જેને આપણે ફ્રેશ સમજીને ઘરે ખાવા માટે લઇ આવતા હોઈએ છીએ. તે ફ્રુટ અને શાકભાજી આપણને દેખાવે સુંદર લાગે પરંતુ તે ક્યારેય પણ ન ખાવા જોઈએ. કેમ કે તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક હોય છે. કેમ કે શાકભાજી અને ફળો ખરીદનાર લોકોને આકર્ષક લાગે તેના માટે તેના પર રંગો રંગવામાં આવે છે. પરંતુ આપણે તેના વિશે કંઈ પણ જાણતા નથી અને માત્ર ખાઈ લઈએ છીએ. તો આવા રંગવામાં આવેલા શાકભાજી અને ફળોનું જો માણસ સેવન કરે તો, કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. પરંતુ સ્વાસ્થ્યના નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવ્યું એ અનુસાર, શાકભાજીમાં અને  ફળોમાં ઉપરથી જે રંગ લગાવવામાં આવ્યો હોય તેના રસાયણો આપણા શરીરના લોહીમાં મિક્સ થઈ જાય છે. પરંતુ એક વાર એક વાર એ રસાયણ લોહીમાં ભળી ગયા બાદ બહાર નથી નીકળતા. જેના કારણે લીવર, કીડની અને હૃદયને તકલીફ અથવા નુકશાન થાવની સંભાવના રહે છે.

હાલમાં જ જે લોકો શાકભાજી અને ફ્રુટનું વહેંચાણ કરતા હોય તેને FSDA દ્વારા જંતુનાશક દવાઓ અને શાકભાજી, ફ્રુટ પર લગાવવામાં આવતા રંગના નુકશાન અને તેનાથી શું શું આપણા શરીરને નુકશાન થાય તેના વિશે જણાવ્યું હતું. આ સિવાય અલગ અલગ જગ્યાએથી શાકભાજીના 37 સેમ્પલ પણ તપાસ કરવામાં આવ્યા હતા.

તો મિત્રો હવે જાણીએ કે કેવી રીતે કરે છે નુકશાન.

લગભગ જે શાકભાજીમાં રંગ મિલાવવામાં આવે છે, તેમાં લીલા રંગનો વધારે ઉપયોગ કરવામાં આવતો હોય છે. મેલાકાઈટ ગ્રીન નામનું એક એવું કેમિકલ આવે છે. જે શાકભાજી પર રંગ લાગી જાય છે અને ત્યાર બાદ આપણા શરીરમાં જઈને લોહી સાથે ભળી જાય છે. જે લોહી સાથે ભળીન જમા થવા લાગે છે. જેની એક સમય મર્યાદા હોય છે. એ સમય પછી આપણા શરીરના કોષોને વિકૃત બનાવવાનું શરૂ કરી દે છે. જેનાથી આપણને ટ્યુમર અને કેન્સર જેવી ભયંકર બીમારી થવાની સંભાવના રહે છે.

તો તેવી જ રીતે કોઈ ફળને લાલ કરવા માટે રોડામાઈન આવે છે. જેનાથી કોઈ શાકભાજી કે ફળ લાલ રંગનું બની જાય છે. તો આ રીતે કોઈ વસ્તુને પીળો રંગ કરવો હોય તો તેના માટે ઓરમાઈન રંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ ત્રણ રસાયણોથી શાકભાજી કે ફળોને ચમકદાર બનાવવા માટે રંગવામાં આવે છે.  પરંતુ આ રસાયણો આપણા લીવર, કીડની અને હૃદય માટે ખુબ જ નુકશાનકારક છે. જો આ રસાયણોની અસર આપણને થઇ જાય તો હૃદયની ગતિ સામાન્ય માંથી અનિયમિત બની જાય છે. જેની અસર કીડની અને લીવર પર પણ ઘણી ખરાબ રીતે પડે છે. તો મિત્રો આપણને પ્રશ્ન થાય કે શાકભાજી કેમ ખાવા ? તો તમને જણાવી દઈએ કે, આ રસાયણથી બચવા માટે શાકભાજી અથવા ફળોને ક્લોરિનના પાણીમાં ધોવા જોઈએ અને ત્યાર બાદ જ તેને ઉપયોગમાં લેવા જોઈએ.

FSDA ની ટીમ દ્વારા થોડા સમય પહેલા જ દિલ્લીમાંથી ખુબ જ ખતરનાક અને રંગ વાળા શેકેલ ચણા પકડ્યા હતા. તે શેકેલા ચણા લગભગ 400 ક્વિન્ટલ હતા. આ બધા જ ચણા પર ઓરમાઈન રંગ લગાવવામાં આવ્યો હતો. તેની પરખ કરવા માટે ચણાને એક કલાક સુધી પાણીમાં પલાળી રાખવામાં આવ્યા તો જે પાણી હતું એ પીળા રંગનું થઇ ગયું.

જો શાકભાજી કે ફળની ઓળખ કરવી હોય કે તેના પર રંગ લગાવવામમા આવ્યો છે, તો રૂના પાણીમાં અથવા તો તેલ વાળું કરીને મરચા, પરવળ, ભીંડો સિવાય અન્ય શાકભાજી પર ઘસવું. જો લીલો રંગ રૂ પર લાગી જાય તો સમજી લેવાનું કે આ શાકભાજીને કલર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ જો લીલા વટાણાને બ્લોટિંગ પેપર મુકવામાં આવે અને કુત્રિમ રંગ ઉપર તરી આવે છે. તેના સિવાય કાચના એકક ગ્લાસમાં વટાણા નાખીને અડધો કલાક સુધી મૂકી દેવાના, જો નકલી હશે તો અડધો કલાકમાં ગ્લાસનું પાણી લીલું બની જશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: duplicate vagetablehealth tipssocial gujarativagetable amazing rightsvagetable duplicate coulorvagetable problem
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
રસોઈ

આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..

July 8, 2025
એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
રસોઈ

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

September 26, 2023
ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
રસોઈ

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

February 9, 2024
ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…
તથ્યો અને હકીકતો

ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…

July 23, 2024
શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
રસોઈ

શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

February 14, 2024
હવે પાલકની મજા લ્યો કોઈ પણ સિઝનમાં, જાણી લ્યો લાંબા સમય સુધી પાલકને સ્ટોર કરવાની આ ટિપ્સ… ગમે ત્યારે યુઝ કરો હશે એકદમ તાજી અને લીલી…
રસોઈ

હવે પાલકની મજા લ્યો કોઈ પણ સિઝનમાં, જાણી લ્યો લાંબા સમય સુધી પાલકને સ્ટોર કરવાની આ ટિપ્સ… ગમે ત્યારે યુઝ કરો હશે એકદમ તાજી અને લીલી…

April 26, 2023
Next Post
લોકલાડીલા ગીતાબેન રબારી ગંભીર બિમારીની ઝપેટમાં, રિપોર્ટ પણ આવ્યા પોઝિટિવ. જાણો કઈ બીમારી થઈ

લોકલાડીલા ગીતાબેન રબારી ગંભીર બિમારીની ઝપેટમાં, રિપોર્ટ પણ આવ્યા પોઝિટિવ. જાણો કઈ બીમારી થઈ

શાકભાજીમાં ઉપયોગ લેવાતી આ વસ્તુનો રસ હૃદય, સાંધાના દુખાવા ,નસોમાં બ્લોકેજ, ડાયાબિટીસ થી લઈ બ્લડપ્રેશરમાં 100% અસરકારક ઉપચાર

શાકભાજીમાં ઉપયોગ લેવાતી આ વસ્તુનો રસ હૃદય, સાંધાના દુખાવા ,નસોમાં બ્લોકેજ, ડાયાબિટીસ થી લઈ બ્લડપ્રેશરમાં 100% અસરકારક ઉપચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લોકોને થઈ શંકા : શું મચ્છરો દ્વારા કોવિડ-19 નું સંક્રમણ વધી શકે ? જાણો WHO દ્વારા અપાયો જવાબ.

લોકોને થઈ શંકા : શું મચ્છરો દ્વારા કોવિડ-19 નું સંક્રમણ વધી શકે ? જાણો WHO દ્વારા અપાયો જવાબ.

July 21, 2020
શું તમે જાણો છો કૂતરાઓ શા માટે ગાડીઓ પાછળ દોડે છે ? જાણીને ચોંકી જશો

શું તમે જાણો છો કૂતરાઓ શા માટે ગાડીઓ પાછળ દોડે છે ? જાણીને ચોંકી જશો

December 2, 2022
26 મેં ના રોજ ચંદ્રગ્રહણ પર બની રહ્યા આ ખાસ અને દુર્લભ સંયોગ, લાલ રંગના ચંદ્ર સાથે ધરતી પર થશે આવી અસર…

26 મેં ના રોજ ચંદ્રગ્રહણ પર બની રહ્યા આ ખાસ અને દુર્લભ સંયોગ, લાલ રંગના ચંદ્ર સાથે ધરતી પર થશે આવી અસર…

May 24, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.