Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શું તમે જાણો છો કે મંદિરમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે? તેનાથી થાય છે આવા રહસ્યમય ફાયદા

Social Gujarati by Social Gujarati
November 27, 2018
Reading Time: 1 min read
0
શું તમે જાણો છો કે મંદિરમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે? તેનાથી થાય છે આવા રહસ્યમય ફાયદા

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

શું તમે જાણો છો કે મંદિરમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે?

મિત્રો ક્યારેક તો તમે મંદિરે જરૂર ગયા હશો. ક્યારેક નહિ પરંતુ ઘણા લોકો રોજ મંદિર જતા હોય છે. તો યાદ કરો કે તમે મંદિરમાં પ્રવેશો તો સૌથી પહેલું કામ શું કરો ? સૌથી પહેલા બધા જ લોકો મંદિરમાં પ્રવેશે એટલે તરત જ ઘંટ વગાડતા હોય છે. ત્યાર બાદ જ આપણે મંદિરમાં દેવી દેવતાના દર્શન કરીએ છીએ.

આ ઘંટ વગાડવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે અને આપણે બધા પણ તે પ્રથા અનુસાર ઘંટ વગાડતા આવ્યા છીએ. પરંતુ મિત્રો શું તમે જાણો છો કે મંદિરમાં ઘંટ શા માટે રાખવામાં આવે છે ? અને મંદિરમાં પ્રવેશતાની સાથે જ આપણે ઘંટ શા માટે વગાડીએ છીએ ? તો આ સવાલોનો જવાબ પણ ખુબ રોચક છે. ઘંટને વ્યર્થજ નથી વગાડવામાં આવતો. તેની પાછળ ધાર્મિક કારણ તો છે જ પણ સાથે સાથે એક વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે. તો ચાલો જાણીએ આ લેખ દ્વારા.

સૌપ્રથમ આપણે ધાર્મિક કારણ જાણી લઈએ. તો મિત્રો ઘંટ વગાડવા પાછળનું ધાર્મિક કારણ છે કે ઘંટ વગાડવાથી લોકોની એક આસ્થા જોડાયેલી રહે છે. એવું માનવામાં આવે છે કે જો આપણે મંદિરમાં જઈને ઘંટ વગાડીએ તો તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે. તેમજ ઘંટ વગાડવાથી દેવી દેવતાઓ સમક્ષ આપણી હાજરી ઉપસ્થિત થાય છે. એવું પણ માનવું છે કે ઘંટ વગાડવાથી ત્યાં જે દેવી દેવતાઓની પ્રતિમા હોય તેમાં ચેતના જાગૃત થાય છે. જે આપણી પ્રાર્થનાને વધારે પ્રભાવશાળી બનાવે છે.

ઘંટ વગાડવા પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે ઘંટ વગાડવાથી જે વાઈબ્રેશન ઉત્પન્ન થાય છે તેનો સીધો પ્રભાવ આપણા શરીર પર પડે છે. જેથી આપણે ધ્યાન લગાવવામાં એકાગ્રતા પ્રાપ્ત કરી શકીએ છીએ. આ ઉપરાંત ઘંટ વગાડવાથી જે અવાજ પેદા થાય છે તે ખુબ જ કર્ણ  પ્રિય હોય છે. જેના લયની સાથે જોડાવાથી મનને શાંતિની અનુભૂતિ થાય છે. તેનાથી પણ આપણું મન ભગવાનમાં એકાગ્ર થાય છે.

તમે જોયું હશે કે જ્યારે પણ મંદિરોમાં આરતી થતી હોય છે ત્યારે આરતી દરમિયાન સતત ઘંટ વગાડવામાં આવે છે. જેના કારણે ત્યાં ઉપસ્થિત લોકોનું ધ્યાન ભગવાનમાં એકાગ્ર થાય. ઘંટના નાદથી માણસનું ધ્યાન આસપાસ ભટકતું નથી પરંતુ તમારું મન ભગવાનમાં જ તલ્લીન થવાનો પ્રયત્ન કરે છે. તેનાથી મન ભગવાનની પૂજા કે આરતીમાં બરોબર પરોવાય છે.

મિત્રો હજુ પણ એક ખુબ જ મહત્વનું વૈજ્ઞાનિક કારણ છે તેની પાછળ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે ઘંટ વગાડવામાં આવે છે ત્યારે તેમાંથી એક વાઈબ્રેશન એટલે કે કંપન ઉત્પન્ન થાય છે. જે વાયુંમંડળના કારણે ઘણું દુર સુધી ફેલાય છે. તે કંપનથી ફાયદો એ થાય છે, કે મંદિર અને તેની આસપાસના ક્ષેત્રમાં આવનાર બધા જીવાણું, વિશાણું અને સૂક્ષ્મ જીવો વગેરે નષ્ટ પામે છે. આસપાસના વાતાવરણને શુદ્ધ કરે છે. માટે જે મંદિરમાં નિયમિત ઘંટ વાગતો હોય તેની આસપાસનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર રહે છે. તેમજ નકારાત્મક તરંગોનો નાશ થાય છે.

આ ઉપરાંત એક માન્યતા એવી પણ છે કે જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે એવો જ નાદ એટલે કે અવાજ ગુંજ્યો હતો જેવો ઘંટ વગાડવાથી આવે છે અને આ ઘંટ તે જ નાદનું પ્રતિક છે.

તો મિત્રો હવે જ્યારે પણ મંદિરમાં જાવ ઘંટ વગાડવાનું ભૂલતા નહિ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 Image Source: Google

Tags: bellringing temple bell benefitstempletemple bell
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
પ્રગતિના પંથ પર છે આ ત્રણ રાશિઓ આવશે તેમના જીવનમાં ધન અને સમૃદ્ધિ… જાણો કઈ છે આ ત્રણ રાશી ?

પ્રગતિના પંથ પર છે આ ત્રણ રાશિઓ આવશે તેમના જીવનમાં ધન અને સમૃદ્ધિ... જાણો કઈ છે આ ત્રણ રાશી ?

શું તમારા હાથમાં પણ બને છે M નું નિશાન તો જાણો આ ખાસ બાબત… કારણ જાણીને દંગ રહી જશો.

શું તમારા હાથમાં પણ બને છે M નું નિશાન તો જાણો આ ખાસ બાબત... કારણ જાણીને દંગ રહી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મોંઘા ડાયટ કે જીમ ગયા વગર જ ગોળમટોળ શરીરને કરો એકદમ પાતળું અને ફીટ, પિય માત્ર 1 ગ્લાસ આ જ્યુસ… જીવો ત્યાં સુધી નહિ વધે 1 ઇંચ ચરબી…

મોંઘા ડાયટ કે જીમ ગયા વગર જ ગોળમટોળ શરીરને કરો એકદમ પાતળું અને ફીટ, પિય માત્ર 1 ગ્લાસ આ જ્યુસ… જીવો ત્યાં સુધી નહિ વધે 1 ઇંચ ચરબી…

January 12, 2024
ખાલી 2 પાન તેલમાં ઉકાળી લગાવી દો, માથાના દુખાવા સહિત ગઠીયા અને સાંધાના દુખાવાથી પણ મળશે રાહત, વાળ અને ત્વચાની સમસ્યા મટાડી ટેન્શન કરી દેશે ઓછું….

ખાલી 2 પાન તેલમાં ઉકાળી લગાવી દો, માથાના દુખાવા સહિત ગઠીયા અને સાંધાના દુખાવાથી પણ મળશે રાહત, વાળ અને ત્વચાની સમસ્યા મટાડી ટેન્શન કરી દેશે ઓછું….

August 2, 2022
સવારના નાસ્તામાં પરોઠાના લોટમાં ઉમેરી દો આ સામાન્ય દાણા, ગેસ, અપચો, સહિત પાચનની તમામ સમસ્યાઓ દુર કરી, શરીરને રાખશે એકદમ ગરમ…

સવારના નાસ્તામાં પરોઠાના લોટમાં ઉમેરી દો આ સામાન્ય દાણા, ગેસ, અપચો, સહિત પાચનની તમામ સમસ્યાઓ દુર કરી, શરીરને રાખશે એકદમ ગરમ…

January 4, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.