Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જે ગુફામાં કર્યું હતું ધ્યાન તેનું એક દિવસનું ભાડું છે આટલા રૂપિયા… જાણીને આશ્વર્ય થશે.

Social Gujarati by Social Gujarati
May 20, 2019
Reading Time: 1 min read
1
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જે ગુફામાં કર્યું હતું ધ્યાન તેનું એક દિવસનું ભાડું છે આટલા રૂપિયા… જાણીને આશ્વર્ય થશે.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જે ગુફામાં કર્યું હતું ધ્યાન તેનું એક દિવસનું ભાડું છે આટલું…

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

મિત્રો ભારતના અને આખા વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથની ગુફામાં ધ્યાન સાધના માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગુફાની અંદર જઈને 17 કલાક સુધી ધ્યાન સાધના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની યાત્રા પર નીકળ્યા હતા. જેમાં શનિવારના દિવસે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ પહોંચ્યા અને આધ્યાત્મિક રંગમાં નઝર આવ્યા હતા. પરંતુ મિત્રો જે ગુફામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આધ્યાત્મિક રંગે રંગાયા તે ગુફાનું એક દિવસનું ભાડું જાણીને તમે આશ્વર્ય થશે.  તો તે જણવા માટે આ લેખને અવશ્ય વાંચો અને જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ તે ગુફામાં સાધના કરવામાં માટે કેટલું ભાડું ચુકવવું પડ્યું.

હિમાલયના શિખરોની મધ્યમાં સમુદ્ર તટથી આશરે 11664 ફૂટની ઉંચાઈ પર શ્રી કેદારનાથ ધામ આવેલું છે. આ સ્થળનું હવામાન અને કુદરત સતત પરીક્ષા લેતું હોય છે. ખુબ જ ઠંડી અને બર્ફીલા પહાડો વચ્ચે આવેલા આ ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સાધના માટે ગયા હતા. તમને જણાવી દઈએ કે આવા બર્ફીલા વાતાવરણમાં વડપ્રધાન નરેન્દ્ર મોદી પગપાળા ચાલીને સીધા કેદારનાથ મંદિર પહોંચ્યા હતા અને ત્યાં પૂજા અર્ચના કરી હતી અને ત્યાંના મુખ્ય પૂજારીઓ દ્વારા ભગવાના કેદારનાથજીનો રુદ્રા અભિષેક પણ કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ મંદિરના ગર્ભગૃહની પરિક્રમા કરી અને મંદિરની બહાર આવ્યા હતા. ત્યાર બાદ મોદીજીએ એક સેફ હાઉસ એટલે કે ખાસ વિશિષ્ટ અતિથી ગૃહમાં થોડા સમય માટે વિશ્રામ કર્યો અને દિવસના 1.40 વાગ્યે તેઓ ગુફામાં પોતાની ધ્યાન સાધના માટે રવાના થયા હતા. જેમાં તેમણે 300 મીટરનું અંતર ઓલ ટેરેન વ્હીકલથી કાપ્યું અને ત્યાર બાદ એક કિલોમીટર પગપાળા ચાલીને તેઓ કેદારનાથની એક ગુફામાં પહોંચ્યા હતા. આ ગુફા કેદારનાથ મંદિરના ચોરાબાડી ગ્લેશિયરથી જોડાતા માર્ગ પર આવેલી છે.

ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તે ગુફામાં ધ્યાન સાધનામાં લીન થયા હતા. ત્યાં ધ્યાન સાધના કરવા માટે પણ એ ગુફામાં ભાડું ચુકવવું પડે છે. જે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ ચુકવ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગુફાનું એક દિવસનું ભાડું 990 રૂપિયા છે. તો વિચારો કે તમારે જો એક મહિનો આ ગુફામાં પસાર કરવો હોય તો કેટલું ભાડું ચુકવવું પડે ! આ ગુફાનું ભાડું જેટલું વધારે છે તેટલી જ ત્યાં અત્યાધુનિક સુવિધાઓ પણ છે.

સામાન્ય રીતે ગુફાનું નામ આવે એટલે આપણા મનમાં એવો જ વિચાર આવે કે એક એવી જગ્યા હશે જ્યાં લાઈટ ન હોય, અંધકાર છવાયેલો હોય, જ્યાં પાણી વગેરે જેવી સુવિધાઓ પણ ન હોય અને ત્યાં ગુફામાં એક દિવસ પસાર કરવો પણ કઠીન હોય છે. પરંતુ આ ગુફામાં એવું નથી. અહીં વીજળી, પીવાનું પાણી અને વોશરૂમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. એટલું જ નહિ અહીં નિગમ તરફથી આવનાર પર્યટકોને નાસ્તો, બપોરનું તેમજ રાત્રિનું ભોજન અને દિવસમાં બે વખત ચા ની વ્યવસ્થા પણ રાખેલી છે. તમને જણાવી દઈએ કે આ ગુફા પથ્થરની બનેલી છે અને તેમાં લાકડાનો દરવાજો પણ છે. તો અટેઈડેંટ સાથે વાત કરવા માટે ગુફામાં કોલ બેલ પણ લગાવવામાં આવેલું છે.

ગયા વર્ષે કેદારનાથમાં ધ્યાન લગાવવા માટે ગુફાને લોકપ્રિય બનાવવાની રણનીતિ અનુસાર ગઢવાલ મંડળ વિકાસ નિગમ દ્વારા ગુફામાં ધ્યાન સાધના કરવા માટે કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગઢવાલ મંડળ વિકાસ નિગમના ધિકારીઓએ જણાવ્યું કે આ ગુફાનો પુનર્વિકાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ધ્યાન માટે ગુફા બનાવવા માટેની સલાહ બાદ કરવામાં આવ્યો છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે શરૂઆતમાં આ ગુફાની એક દિવસની કિંમત 3000 રાખવામાં આવી હતી. પરંતુ આગળ જતા ઓછી બુકિંગ થતા કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો. જ્યારે ગુફાની શરૂઆત હતી ત્યારે પર્યટકોનો વધારે રિસ્પોન્સ મળતો ન હતો. તે સમયે ગુફાને ઓછામાં ઓછી ત્રણ દિવસ માટે બુક કરવી અનિવાર્ય હતી. જ્યારે આ ત્રણ દિવસ માટે ફરજીયાત બુક કરવાની અનિવાર્યતા દુર કરી દેવામાં આવી. આ લેખ બાબતે કોમેન્ટ કરજો તમારું મંતવ્ય.

Source : “Live हिन्दुस्तान”

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: NARENDRA MODInarendra modi kedarnath templeprime minister narendra modi
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
એકલી રહેતી 25 વર્ષની છોકરીને સતત ઘરમાંથી આવતો હતો ડરાવણો અવાજ | છોકરીએ કર્યું કઈક આવું

એકલી રહેતી 25 વર્ષની છોકરીને સતત ઘરમાંથી આવતો હતો ડરાવણો અવાજ | છોકરીએ કર્યું કઈક આવું

હિંદુ ધર્મમાં આ કારણે મૃત્યુ પછી મૃતકના મોમાં રાખવું પડે છે તુલસી પત્ર .. જાણો તેની પાછળનું કારણ અને રહસ્ય

હિંદુ ધર્મમાં આ કારણે મૃત્યુ પછી મૃતકના મોમાં રાખવું પડે છે તુલસી પત્ર .. જાણો તેની પાછળનું કારણ અને રહસ્ય

Comments 1

  1. Mr T Chauhan says:
    5 years ago

    Not many who can concentrate in a cave. NaMo is a lucky and dedicated individual. Well done and keep up the good work sri Modijee.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આજમાવો આ 5 ઘરેલું ઉપચાર, તરત જ મટી જશે સર્દી, ઉધરસ અને માથાનો દુખાવો. બંધ નાકની સમસ્યા થશે ચપટીમાં ગાયબ…

આજમાવો આ 5 ઘરેલું ઉપચાર, તરત જ મટી જશે સર્દી, ઉધરસ અને માથાનો દુખાવો. બંધ નાકની સમસ્યા થશે ચપટીમાં ગાયબ…

October 31, 2021
વિજ્ઞાન પણ માની ગયું ઘરમાં એક ચમચી લવિંગ સળગાવાવના આ ફાયદા…જાણી લો શું થશે તેની અસર

વિજ્ઞાન પણ માની ગયું ઘરમાં એક ચમચી લવિંગ સળગાવાવના આ ફાયદા…જાણી લો શું થશે તેની અસર

August 10, 2023
નાભિ પર લગાવી દો આ એક વસ્તુ, આજીવન નહિ થાય કબજિયાત, શરદી-ઉધરસ, ગોઠણના દુઃખાવા….

નાભિ પર લગાવી દો આ એક વસ્તુ, આજીવન નહિ થાય કબજિયાત, શરદી-ઉધરસ, ગોઠણના દુઃખાવા….

January 27, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.