Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આ કર્મોને ક્યારેય ભૂલથી પણ ન કરવા….. જીવતા જ ભોગવવા પડે શે કષ્ટો….

Social Gujarati by Social Gujarati
March 30, 2019
Reading Time: 1 min read
0
ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આ કર્મોને ક્યારેય ભૂલથી પણ ન કરવા….. જીવતા જ ભોગવવા પડે શે કષ્ટો….

ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આ કર્મોને ક્યારેય ભૂલથી પણ ન કરવા….. જીવતા જ ભોગવવા પડે છે કષ્ટો….

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

મિત્રો જ્યારે કોઈ બાળક ભૂલ કરે છે ત્યારે તેના માતાપિતા અને ગુરુ તેમને સાચો રસ્તો જણાવે છે. જેનાથી બાળક એ ભૂલને બીજી વાર ન કરે અને બાળકનું ભવિષ્ય સુધરે. તેવી જ રીતે આપણા શાસ્ત્રો પણ હંમેશાથી આપણને જ્ઞાનનો પ્રકાશ આપતા રહ્યા છે. જેથી આપણા આત્મામાં જે સંસ્કાર બને છે તે આપણને સત્યના માર્ગે દોરે છે.

આજે અમે આ વાતને ધ્યાનમાં રાખતા અમુક એવા કર્મો વિશે જણાવશું કે જે આપણા માટે નર્કનો સીધો દ્વાર ખોલે છે અને તે આપણને જીવનમાં કષ્ટોનો સામનો કરાવે છે. આ કર્મોથી આપણે બધા જ અવગત છીએ પરંતુ છતાં જાણતા અજાણતા આપણે તે કર્મો કરતા હોઈએ છીએ.જેને આપણે ભવિષ્યમાં કર્મ રૂપે ભોગવવું પડે છે.

ધર્મરાજા યુધિષ્ઠર ભગવાન શ્રી કૃષ્ણને એક વાર પ્રશ્ન પૂછે છે કે આ જીવ ક્યાં કર્મોના આધારે દેવતા, મનુષ્ય કે પશુ યોનીને પ્રાપ્ત કરે છે. તેનો જવાબ આપતા ભગવાન કહે છે કે, “ઉત્તમ કર્મોથી દેવ યોની, મિશ્રિત કર્મોથી મનુષ્ય યોની અને પાપ કર્મોથી પશુ વગેરેની યોની પ્રાપ્ત થાય છે.” આ રીતે પાપથી પાપ યોની અને પુણ્યથી પુણ્ય યોની પ્રાપ્ત થાય છે.

સામાન્ય રીતે સંસારમાં કોઈ સુખી નથી દરેક પ્રાણીને એક બીજાથી ડર લાગતો હોય છે. કર્મથી લપેટાયેલું આ શરીર વસ્તુના જન્મથી લઈને મૃત્યુ સુધી ઘણા દુઃખોને ભોગવે છે. ખરાબ કર્મો વિશે ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે પર સ્ત્રીનું ચિંતન કે અન્ય વ્યક્તિ વિશેનું અનિષ્ટ ચિંતન અને કુકર્મોમાં લુપ્ત રહેવું તે ત્રણ પ્રકારના માનસ પાપ છે.

અનિયંત્રિત પ્રલાપ, અપ્રિય, અસત્ય, બીજાની નિંદા કરવી અને ચુગલી કરવી. તે પાંચ પાપ મુખ દ્વારા કરાયેલા પાપ છે. આ ઉપરાંત અભક્ષ ભક્ષણ, હિંસા, મિથ્યા કામથી મતલબ રાખવો, અસંયમીત જીવન ગાળવું આ ચાર પ્રકારના પાપ શરીર દ્વારા થતા પાપ છે. જે માણસને પહેલા નર્કના દ્વારે લઇ જાય છે.

આ રીતે ત્રણ પ્રકારના માનસ પાપ, પાંચ પ્રકારના મુખ દ્વારા થતા પાપ અને ચાર પ્રકારના શરીર દ્વારા થતા પાપ એમ કુલ મળીને આ બાર પાપ આપણા માટે નર્કનો દરવાજો ખોલે છે. પરતું તેના પહેલા આપણા જીવનને પણ નર્ક બનાવી નાખે છે.

આ ઉપરાંત જે વ્યક્તિ સંસાર રૂપી સાગરમાંથી ઉગારનાર ભગવાન વિષ્ણુ કે ભગવાન વિષ્ણુ પ્રત્યે નફરત રાખે છે તેમને ઘોર નર્કની પ્રાપ્તિ થાય છે. માટે બુદ્ધિમાન મનુષ્યએ શરીરને નાશવંત માનીને કોઈ પાપ કર્મ ન કરવા જોઈએ. મિત્રો પાપની વાત કરીએ તો પાપ કરનાર વ્યક્તિને ખુબ જ દુઃખ ભોગવવું પડે છે તેમજ તેને એવા નર્કની પ્રાપ્તિ થાય છે કે જેના દુઃખથી વધુ દુઃખ બીજે ક્યાંય નથી હોતું. ત્યાર બાદ તેને અન્ય યોનીઓ પ્રાપ્ત થાય છે અને તે જીવનમાં પણ તેને કષ્ટો અને દુઃખો ભોગવવા પડે છે. જે તેની જિંદગીને જીવતા જ નર્ક બનાવી નાખે છે.

મિત્રો મનુષ્ય યોની સર્વોત્તમ યોની માનવામાં આવે છે. ધર્મ અને સેવા કાર્ય કરીને જ મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે. માટે આપણે હંમેશા આપણા ધર્મ અને સેવા કાર્યમાં વૃદ્ધિ કરવી જોઈએ. જે મનુષ્ય ધર્મ અને કોઈ પણ સારા કાર્ય નથી કરતો તેનાથી મુર્ખ આ દુનિયામાં બીજુ કોઈ વ્યક્તિ નથી.

મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ આગળ એક મહત્વની વાત જણાવે છે કે, “આ દેશ એટલે કે ભારત વર્ષ બધા દેશો કરતા ઉત્તમ દેશ છે, પોતાના પાછળના જન્મમાં વ્યક્તિ કોઈ પુણ્યના કાર્ય કર્યા હોય ત્યારે તે ભારત દેશમાં જન્મ લે છે અને આ પવિત્ર ભારત વર્ષની ભૂમિ પર જન્મ પ્રાપ્ત કરીને જે મનુષ્ય પોતાના કલ્યાણ માટે સત્કર્મો કરે છે. તે જ બુદ્ધિમાન છે.”

તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે ભારત દેશમાં જન્મ લઈને આવવું એ દરેક મનુષ્યનું સૌભાગ્ય છે. શું તમે પણ ભારતમાં રહો છો અને તમને પણ ગર્વ થાય છે તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવો અને લખો જય ભારત…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: geeta upadeshkrishna updesh on karmamahabhartaShree krishna
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
જાણો આ વૃક્ષ નો ગુનો | વ્યક્તિની જેમ વૃક્ષને પણ રાખવામાં આવે છે સાંકળથી કેદ….. જાણો આ પાછળ નું કારણ

જાણો આ વૃક્ષ નો ગુનો | વ્યક્તિની જેમ વૃક્ષને પણ રાખવામાં આવે છે સાંકળથી કેદ..... જાણો આ પાછળ નું કારણ

આવા ગુણો /આવડત વાળા પુરુષ હોય છે સૌથી ભાગ્યશાળી | મળે છે સર્વગુણ સંપન્ન પત્ની | શું તમારામાં આ લક્ષણ છે ?

આવા ગુણો /આવડત વાળા પુરુષ હોય છે સૌથી ભાગ્યશાળી | મળે છે સર્વગુણ સંપન્ન પત્ની | શું તમારામાં આ લક્ષણ છે ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ચમત્કારિક ટુકડાનું સેવન તમારું ગમે તેવું બંધ નાક ખોલી દેશે. બસ કરો આ રીતે ઘરેલુ દેશી ઉપાય

આ ચમત્કારિક ટુકડાનું સેવન તમારું ગમે તેવું બંધ નાક ખોલી દેશે. બસ કરો આ રીતે ઘરેલુ દેશી ઉપાય

October 29, 2022
અમેરિકાનો આ ટાપુ ઓળખાય છે વિધવાઓના ટાપુ તરીકે,   ત્યાં પુરુષોના થાય છે આ રહસ્યમય રીતે મૃત્યુ. 

અમેરિકાનો આ ટાપુ ઓળખાય છે વિધવાઓના ટાપુ તરીકે, ત્યાં પુરુષોના થાય છે આ રહસ્યમય રીતે મૃત્યુ. 

May 19, 2020
ફક્ત આ 4 વસ્તુઓ ખાવાનું બંધ કરી દો, જીવનમાં ક્યારેય નહિ વધે કોલેસ્ટ્રોલ…. મોટાભાગના આ બે વસ્તુ તો બે મોઢે ખાય છે….

ફક્ત આ 4 વસ્તુઓ ખાવાનું બંધ કરી દો, જીવનમાં ક્યારેય નહિ વધે કોલેસ્ટ્રોલ…. મોટાભાગના આ બે વસ્તુ તો બે મોઢે ખાય છે….

January 23, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.