Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

અંતિમયાત્રામાં “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” શા માટે ફરજીયાત બોલવામાં આવે છે | 99% લોકો નથી જાણતા આ કારણ

Social Gujarati by Social Gujarati
December 23, 2022
Reading Time: 1 min read
0
અંતિમયાત્રામાં “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” શા માટે ફરજીયાત બોલવામાં આવે છે  | 99% લોકો નથી જાણતા આ કારણ

અંતિમયાત્રા “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” શા માટે બોલવામાં આવે છે….. જાણો તેના તથ્યો….

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો આજે અમે એક એવું તથ્ય જણાવશું જેને જાણીને તમે ખુબ જ ચોંકી જશો. કેમ જેના વિશે આજે અમે તમને જણાવશું તે ઘટના લગભગ બધા જ લોકોએ જોઈ હશે અને તેમાંથી ઘણા બધા લોકોએ અનુભવી પણ હશે. તો મિત્રો આ તથ્યને જાણો અને તેની મહત્વતાને પણ આ લેખમાં જાણો.

આપણા હિંદુધર્મમાં બધા જ લોકો જાણે છે કે રામ નામનું ખુબ જ મહત્વ રહેલું છે. માત્ર ત્રણ જ વાર રામ નામનો જાપ કરવામાં આવે તો એક હાજર મંત્ર જાપ બરોબર માનવામાં આવે છે. આપણા ભારતમાં જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અને તેના અંતિમ સંસ્કારમાં પણ લોકો દ્વારા “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” વગેરે કોઈ પણ ભગવાનનું નામ બોલવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ ખુશીનો સમય કે કોઈ પ્રસંગ હોય ત્યારે “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” નામ નથી બોલવામાં આવતું. તો મિત્રો ત્યારે આપણને સવાલ થાય કે કોઈ શુભ કામમાં કેમ “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” નહિ બોલવામાં આવતું હોય, અને માત્ર વ્યક્તિના મૃત્યુ બાદ જ શા માટે બોલવામાં આવે છે.

તો આજે અમે તમને જણાવશું કે શા માટે વ્યક્તિની અંતિમ યાત્રામાં રામ નામ બોલવામાં આવે અથવા “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” નો ઉચ્ચાર કરવામાં આવે છે. તો ચાલો જાણીએ તેની પાછળના રહસ્ય અને તેનું સાચું કારણ.

જીવની મુક્તિ. કોઇપણના મૃત્યુ પછી અંતિમ યાત્રામાં રામનું નામ એટલા માટે લેવામાં આવે છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ બાદ જીવને મુક્તિ મળી ગઈ છે તેવું માનવામાં આવે છે, હવે આત્મા આ સંસારના ચક્રમાંથી આઝાદ થઇ ગઈ છે અને તેનો સંસાર સાથે હવે કોઈ સંબંધ નથી. એટલે કે મોહમાયાથી પર થઈને તે જીવ ભગવાનના ચરણમાં જાય છે. એટલા માટે રામ નામ લેવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે “હે ભગવાન સંસારમાંથી છૂટી ગયેલા આ જીવને તમે શરણાગતિ આપો.”

બ્રહ્મશક્તિની અભિવ્યક્તિ. “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” નો મતલબ થાય છે સત્ય અને સાચું ભગવાનનું નામ છે. એ સમયે ઈશ્વરની પરમ શક્તિનો માણસને અહેસાસ થાય છે. બ્રહ્મ શું છે પરમાત્મા શું છે તેનું અભિવ્યક્તિને તેના મૃત્યુ બાદ થાય છે. જો ભગવાન આપણામાંથી માત્ર શ્વાસ ખેંચી લે ત્યાર બાદ આપણા શરીરનું કોઈ મહત્વ નથી રહેતું. આપણી આત્મા બધું જ છોડીને ભગવાન પાસે જતી રહે છે અને આ એક બ્રહ્મસત્ય છે. જેને દરેક વ્યક્તિએ સ્વીકારવું પડે છે. આપણું મૃત્યુ એ ઈશ્વરીય શક્તિનું દર્શન છે. એટલા માટે મૃત્યુ બાદ અંતિમ યાત્રામાં “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” નામનો ઉચ્ચાર કરવામાં આવે છે.

“રામ નામ સત્ય હે” અથવા “હે રામ” નામનો જાપ કરવાથી આ મંત્ર મનુષ્યને એ પ્રતીતિ કરાવે છે કે મૃત્યુ બાદ તે આ દુનિયામાં નથી. તેના કોઈ પણ સંબંધો હવે આ પૃથ્વી સાથે જોડાયેલા નથી એટલા માટે એક સમયે તે મનુષ્ય જીવંત હતો એ એક ભ્રમ છે એવું સાબિત થઇ જાય છે. આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે “ઈશ્વર નામ સત્ય છે.” બાકી આખી દુનિયા એક કલ્પના અને જીવંત ભ્રમ પર ચાલે છે.

એક અક્ષર બીજ છે. હિંદુ શાસ્ત્રો અનુસાર “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” એક બીજ અક્ષર છે. આ નામ અંતિમયાત્રા સમયે લોકો દ્વારા જપવાથી મૃત્યુ પામેલા વ્યક્તિને ખરાબ કર્મોમાંથી મુક્તિ મળે છે. અને બીજા કોઈ સંસારમાં ફરી તેની આત્મા જીવંત થાય છે. રામ નામને અક્ષર બીજ કહેવામાં આવે છે.

ઘણા લોકોનું માનવું છે કે મૃત્યુ બાદ અંતિમયાત્રા દરમિયાન “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” જપવામાં આવે તો પરિવારના સભ્યોને ખુબ જ શાંતિ મળે છે. કેમ કે વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય ત્યારે તેનો પરિવાર વેદનામાં ડૂબી જાય છે અને તે દરમિયાન જો રામ નામ જપવામાં આવે તો મનને શાંતિ મળે છે અને મૃતકના આત્માને પણ શાંતિ મળે છે.

તો મિત્રો “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” શબ્દ અંતિમયાત્રામાં બોલવા પાછળ ઘણી બધી લોકવાયકા પણ રહેલી છે પરંતુ આપણા શાસ્ત્રોમાં ભગવાનના નામનો મહિમા તેની અભિવ્યક્તિ છે કે આ જગતના ઈશ્વર છે.

તો મિત્રો તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: ram nam satywhy hindu pray ram nam saty after death
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
આ છોકરીથી થઇ ગઈ એક ભૂલ | ડોક્ટરે તેનું ઓપરેશનમાં કાઢવું પડ્યું પેટ | જાણીને તમારા રુંવાડા ઉભા થઇ જશે…

આ છોકરીથી થઇ ગઈ એક ભૂલ | ડોક્ટરે તેનું ઓપરેશનમાં કાઢવું પડ્યું પેટ | જાણીને તમારા રુંવાડા ઉભા થઇ જશે...

શા માટે પગના અંગુઠામાં બાંધે છે મહિલાઓ અને પુરુષો કાળો દોરો… પગના અંગુઠામાં બાંધો કાળો દોરો અને જુઓ પરિણામ

શા માટે પગના અંગુઠામાં બાંધે છે મહિલાઓ અને પુરુષો કાળો દોરો… પગના અંગુઠામાં બાંધો કાળો દોરો અને જુઓ પરિણામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

3000+ કરોડની કંપની, 112 થી વધુ દેશોમાં વ્યાપાર અને ૧૭૦ લાખ કરતા વધુ કસ્ટમર ધરાવે છે આ કંપની..જાણો આ કંપનીની સફળતાનું રહસ્ય.

July 19, 2018
8 વર્ષનો કુતરો બની ગયો 36 કરોડની સંપત્તિનો માલિક, કેવી રીતે બન્યો એ જાણશો તો હોંશ ઉડી જશે.

8 વર્ષનો કુતરો બની ગયો 36 કરોડની સંપત્તિનો માલિક, કેવી રીતે બન્યો એ જાણશો તો હોંશ ઉડી જશે.

February 20, 2021
6 મહિનાનો ગર્ભ હોવા છતાં આ મહિલા નિભાવે છે 108 માં પોતાની ફરજ.

6 મહિનાનો ગર્ભ હોવા છતાં આ મહિલા નિભાવે છે 108 માં પોતાની ફરજ.

April 26, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.