Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

પી.એમ. મોદીના ઉપહારોની હરાજી | તમે પણ ખરીદી શકો છો | જાણો તે પૈસાનું શું થશે.

Social Gujarati by Social Gujarati
September 14, 2019
Reading Time: 1 min read
0
પી.એમ. મોદીના ઉપહારોની હરાજી | તમે પણ ખરીદી શકો છો | જાણો તે પૈસાનું શું થશે.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે લોકો ખુબ જ ચાહે છે. તો તમને દેશ થતા વિદેશના લોકો દ્વારા ઘણી બધી વસ્તુઓ ઉફરમાં આપવામાં આવી છે. જેમાં હાથ બનાવટથી લઈને ઘણી બધી અમુલ્ય વસ્તુઓ ભેટમાં આવતી હોય છે. જેમાં અલગ અલગ મોકા પર જે પ્રધાનમંત્રીને ગીફ્ટ મળેલી છે તેને તમે પોતાની પણ બનાવી શકો છો. તો આજે અમે તમને તેના વિશે થોડી જાણકારી જણાવશું. જે ખુબ જ અગત્યની છે. કેમ કે કોઈ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલા ઉપહારને ખરીદી શકે છે. તો ચાલો જાણીએ તેની વિગતો. 

RELATED POSTS

ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…

દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.

ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.

હાલમાં જ પર્યટક મંત્રાલય તરફથી પીએમ મોદીને મળેલા 2,772 ઉપહારોને ઈ-નીલામી દ્વારા વહેંચવાનું એલાન કરવામાં આવ્યું છે. જેની જાણકારી ખુદ પર્યટક મંત્રી પ્રહલાદ પટેલ દ્વારા આપવામાં આવી છે. 

તમે પીએમ મોદીને મળેલા દેશના અને વિદેશના ઉપહારોને ઈ-નીલામીમાં ખરીદીને પોતાના ઘરે લાવી શકો છો. જેમાં બીજા ભાગની નીલામી 14 સપ્ટેમ્બરના રોજ શરૂ થવા જઈ રહી છે અને 3 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં પ્રધાનમંત્રીને મળેલા તમામ ગીફ્ટ માંથી તમને જે પસંદ આવે તેને તમારે ઈ-નીલામી માં સૌથી ઉંચી બોલી લગાવીને ખરીદવામાં અને પોતાના ઘરે તમે તેને લાવી શકો છો. 

આ ઈ-નીલામીને લઈને સંસ્કૃતિ અને પર્યટક મંત્રી પ્રહલાદ પટેલે જણાવ્યું હતું કે, ઈ-નીલામીને 14 સપ્ટેમ્બરથી લઈને 3 ઓક્ટોબર વચ્ચે પ્રાસ્તાવિક રાખવામાં આવી છે. આ દિવસે પીએમ નરેન્દ્ર મોદીને મળેલા ગીફ્ટને સામાન્ય લોકો પણ ખરીદી શકે છે. મંત્રી પ્રહલાદ પટેલ મુતાબિક પીએમ નરેન્દ્ર મોદીને મળેલા સ્મૃતિ ચિહ્નની ઓછામાં ઓછી કિંમત 200 રૂપિયાથી હશે. અને ઊંચામાં ઊંચી કિંમત અઢી લાખ રૂપિયા નિશ્વિત કરવામાં આવી છે. આ બંને કિંમત શરૂઆતી કિંમત છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ પીએમ મોદીને લગભગ 1800 કરતા પણ વધારે ઉપહારોને નીલામી દ્વારા વહેંચવામાં આવ્યા હતા. 2019 ના જાન્યુઆરી મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલા જે પણ ઉપહાર હતા તેને નીલામ કરવામાં આવ્યા હતા. જેમાં એક પેન્ટિંગ અને છોકરીની બાઈકની પ્રતિકૃતિને નીલામીમાં 5 – 5 લાખ રૂપિયામાં વહેંચવામાં આવ્યા હતા. 

જાન્યુઆરી મહિનામાં આ નીલામી કરવામાં આવી હતી જે બે દિવસ સુધી ચાલી હતી. નીલામીના છેલ્લા દિવસે 1900 વસ્તુમાંથી 270 વસ્તુઓની નીલામી થઇ હતી. છેલ્લી વાર જે નીલામી થઇ હતી તેમાં પીએમ મોદીને મળેલા ઉપહારમાં ભગવાન શિવજીની પેન્ટિંગ 10 લાખ રૂપિયામાં વહેંચાય હતી. જેની શરૂઆત કિંમત 5 હજાર રૂપિયા રાખવામાં આવી હતી. 

આ ભેટમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમાં 576 શોલ છે, ૯૬૪ અંગવસ્ત્ર, 88 પાઘડી અને આપણા દેશમાં વિવિધ પ્રદેશો પ્રમાણેને જેકેટ છે. આ બધી જ વસ્તુઓ ખુબ જ અમુલ્ય ભેટ છે. આ બધી ભેટને વહેંચીને તેની જે રકમ જમા થશે તેમાંથી ગંગા નદીની સફાઈ કરવામાં આવશે. જેનું ટોટલ ફંડ માત્ર ગંગા નદીના સફાઈ કામ માટે જ ઉપયોગમાં લેવાશે.  

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: narendra modi gifts auction in delhipm narendra modi gift auction
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…
Inspiration

ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…

April 9, 2024
દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.
Inspiration

દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.

February 27, 2021
ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.
Inspiration

ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.

April 25, 2021
મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા… મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન
Inspiration

મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા… મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન

February 21, 2021
નીતા અંબાણીના સૌથી મોંઘા 9 શોખ જેનો ખર્ચ જાણીને તમે દંગ રહી જશો. જાણો લકઝરીયસ લાઈફ
Inspiration

નીતા અંબાણીના સૌથી મોંઘા 9 શોખ જેનો ખર્ચ જાણીને તમે દંગ રહી જશો. જાણો લકઝરીયસ લાઈફ

January 18, 2021
શું છે 10+8+6 ની ટેક્નિક? | જેને ફોલો કરીને એક મોડલે પાસ કરી UPSC પરીક્ષા
Inspiration

શું છે 10+8+6 ની ટેક્નિક? | જેને ફોલો કરીને એક મોડલે પાસ કરી UPSC પરીક્ષા

August 10, 2020
Next Post
આ ટીચર ફૂટપાથ પરના બાળકોને ભણાવે છે મફત,  કારણકે પોતે પણ એક સમયે ફૂટપાથ પર રહેતા.

આ ટીચર ફૂટપાથ પરના બાળકોને ભણાવે છે મફત, કારણકે પોતે પણ એક સમયે ફૂટપાથ પર રહેતા.

નાળિયેર પાણીના આ 5 અજીબ ફાયદા, જે તમે આજ સુધી સાંભળ્યા નહિ હોય, જાણો અને શેર કરો.

નાળિયેર પાણીના આ 5 અજીબ ફાયદા, જે તમે આજ સુધી સાંભળ્યા નહિ હોય, જાણો અને શેર કરો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઉનાળા દરમિયાન કરો આ નુસખા -ગજબની આંતરિક ઠંડક આપશે આ નુસખા.

ઉનાળા દરમિયાન કરો આ નુસખા -ગજબની આંતરિક ઠંડક આપશે આ નુસખા.

April 17, 2018
ઉંદર મરશે પણ નહિ અને ઘરમાંથી ભાગી પણ જશે, અપનાવો આ દેશી ઉપાય.

ઉંદર મરશે પણ નહિ અને ઘરમાંથી ભાગી પણ જશે, અપનાવો આ દેશી ઉપાય.

February 12, 2021
નિષ્ણાંતો  અનુસાર દિવસ દરમિયાન ક્યારે પીવું જોઈએ ગરમ દૂધ અને ક્યારે ઠંડુ..! જાણો દૂધનું સેવન કરવાની સાચી રીત, સમય અને ફાયદા…

નિષ્ણાંતો અનુસાર દિવસ દરમિયાન ક્યારે પીવું જોઈએ ગરમ દૂધ અને ક્યારે ઠંડુ..! જાણો દૂધનું સેવન કરવાની સાચી રીત, સમય અને ફાયદા…

February 1, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.