Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

સહદેવને તેમના ત્રિકાળજ્ઞાન માટે શ્રીકૃષ્ણએ આપ્યો હતો કંઇક આવો શ્રાપ…… જાણો શું હતો શ્રીકૃષ્ણનો શ્રાપ.

Social Gujarati by Social Gujarati
August 10, 2022
Reading Time: 1 min read
0
સહદેવને તેમના ત્રિકાળજ્ઞાન માટે શ્રીકૃષ્ણએ આપ્યો હતો કંઇક આવો શ્રાપ…… જાણો શું હતો શ્રીકૃષ્ણનો શ્રાપ.

મિત્રો  તમે અગાઉના આર્ટીકલ તેમજ બીજા કોઈ માધ્યમ દ્વારા જાણ્યું હશે કે મહાભારતમાં ઘણી બધી ઘટના સબંધ અને જ્ઞાન-વિજ્ઞાનના રહસ્યો છુપાયેલા છે. મહાભારતના દરેક પાત્ર જીવંત છે પછી કૌરવ હોય પાંડવ, હોય કર્ણ  હોય કૃષ્ણ હોય કે પછી ધુતરાષ્ટ્ર, શિખંડી અને કૃપાચાર્ય હોય.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મહાભારત માત્ર યોદ્ધાઓની ગાથા સુધી જ સીમિત નથી. અન્ય કેટલીક માહિતીઓ પણ આમાં છુપાયેલી જોવા મળશે. તમે આગળ ના આર્ટીકલ્સ માં જોઈ ગયા તેમ શ્રાપ વચન અને આશીર્વાદના રહસ્ય પણ છુપાયેલા છે કારણકે મહાભારતમાં દરેક વ્યક્તિ રહસ્યમય હતા. મહાભારતથી જોડાયેલ એ સમયના તથ્ય મળ્યા છે કે જે બધા માનવ ઈતિહાસના રહસ્યો પરથી પડદો ઉઠાવે છે.

મિત્રો આજે અમે એવા પાત્રને લઈને આવ્યા છીએ કે જેના વિશે લોકો ઘણું ઓછું જાણતા હશે મિત્રો, આજે આપણે વાત કરવાની છે સહદેવ વિશે, અને તેની પાસે રહેલા ત્રિકાળ જ્ઞાન વિશે.

સહદેવ એટલે 5 પાંડવોમાંથી 1 પાંડવ હતા. પાંડુપુત્ર કહેવાતા પણ તમને જાણીને નવાઈ લાગશે કે ખરેખર એ પાંડુના પુત્રો નહોતા ધૃતરાષ્ટ્ર થી મોટાભાઈ પાંડુને શ્રાપ મળેલો કે, જો તે સ્ત્રી સાથે  સહવાસ કરશે તો તે મૃત્યુ પામશે પાંડુના લગ્ન કુંતી સાથે થયા. કુંતીને પુત્ર પ્રાપ્તિનો મંત્ર આવડતો હતો.  કુંતીએ મંત્રોચ્ચાર દ્વારા દેવોની મદદથી યુધિષ્ઠિર અર્જુન અને ભીમ ની પ્રાપ્તિ કરી. અને તેમને લગ્ન પહેલા તેમણે આ મંત્ર તપાસવા માટે સૂર્યદેવની આરાધનાથી એક પુત્ર પ્રાપ્ત થયો હતો જેનું નામ કર્ણ પડ્યું હતું.

પાંડુની બીજી પત્ની હતી માદ્રી. કુંતીએ પુત્રપ્રાપ્તિનો મંત્ર માદ્રીને પણ શીખવ્યો, અને માદ્રીએ અશ્વિનીકુમારની આરાધના કરીને બે પુત્રોની પ્રાપ્તિ કરી. તે પુત્રો હતા નકુલ અને સહદેવ. આમ કુંતીના કર્ણ સહિત ચાર પુત્રો અને માદ્રીના બે પુત્રો અને કુલ છ ભાઈઓ હતા. એમાંથી એક પુત્ર એટલે સહદેવ પાંડવોમાં સૌથી નાનો ભાઈ.

માદ્રીએ અશ્વિનીકુમારની આરાધનાથી આ બે પુત્રો મેળવ્યા હતા. પહેલા આપણે અશ્વિનીકુમારો વિષે જાણી લઈએ કે, કોણ હતા અશ્વિનીકુમારો. હિંદુ ધર્મના 33 પ્રકારના દેવતાઓ છે. તેમાંના આ દેવતાઓ એટલે અશ્વિનીકુમાર જેને અશ્વિનીના જુડવા પુત્ર માનવામાં આવતા હતા.

તેમાં પહેલાનું નામ નાસત્ય અને બીજાનું નામ દસ્ત હતું. જ્યારે નકુલ અને સહદેવ નો જન્મ થયો હતો ત્યારે આકાશવાણી થઈ કે શક્તિ અને રૂપથી ભરપૂર આ બંને ભાઈઓ સ્વયં જુડવા અશ્વિનીકુમારો થી પણ વધારે શક્તિશાળી હશે.

પાંડુ પત્ની માદ્રીના જુડવા પુત્ર માંથી એક પુત્ર સહદેવ તેમના ભાઈનું નામ નકુલ હતું. સહદેવ આકાશવાણીમાં જણાવ્યા મુજબ તેમના પિતા અને ભાઇ નકુલની જેમ જ શક્તિશાળી હતા. સહદેવ પશુપાલન શાસ્ત્રો તથા ચિકિત્સામાં નિપુણતા ધરાવતા હતા.

અજ્ઞાતવાસ દરમિયાન સહદેવે પણ વેશપલટો કરીને મહારાજ વિરાટને ત્યાં પશુઓની દેખરેખનું કામ કર્યું હતું. તેઓ ગાયો ચરાવવાનું પણ કામ કરતાં હતાં તેમજ સહદેવ એક સારા એવા રથ યોધ્ધા પણ હતા. એવું માનવામાં આવે છે કે સહદેવ તેમના મૃત્યુ સમયે ૧૦૫ વર્ષના હતા. સહદેવે ગુરુ દ્રોણાચાર્ય પાસેથી ધર્મશાસ્ત્ર ચિકિત્સા તેમજ જ્યોતિષ વિદ્યા શીખી હતી. સહદેવને કુલ ચાર પત્નીઓ હતી. દ્રોપદી, વિજ્યા, ભાનુમતિ અને જરાસંધ કન્યા.

તમને એ જાણીને નવાઇ લાગશે કે 5 પાંડવોમાંથી સૌથી વધુ ચમત્કારીક શક્તિ સહદેવ પાસે હતી. તે ત્રિકાળજ્ઞાની હતા એટલે કે તે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ત્રણે કાળનું જ્ઞાન ધરાવતા હતા સાથે અને ભવિષ્યમાં થનારી દરેક ઘટના પહેલેથી જાણી શકતા હતા. તે જાણતા હતા કે મહાભારત થશે,  કોણ કોને મારશે. પણ તેમને શ્રાપ હતો કે તે આ જ્ઞાન વિશે કોઈને કહી શકશે નહીં.

તો ચાલો તેમના ત્રિકાળજ્ઞાની તથા શ્રાપનું રહસ્ય જાણીએ : સહદેવના પિતા પાંડુ પોતે ખૂબ જ શક્તિશાળી હતા. પરંતુ પાંડુ પોતાને મળેલા શ્રાપને લીધે એક પણ પુત્ર પોતાના સહવાસથી મેળવેલા ન હતા તેથી પાંડુ રાજાની શક્તિઓ પાંડવોમાં ન હતી. પરંતુ પાંડવો એવા ઈચ્છતા હતા કે તેમની શક્તિ પાંડવોને મળે. પાંડુ રાજા દ્વારા અમુક વિધિથી પાંડવોને અમુક શક્તિઓ મળી જેમાંથી સહદેવને પણ આ ત્રિકાળજ્ઞાન ધરાવવાની શક્તિ મળી છે તેમ કહેવાય છે.

અમુક લોકોનું એવું માનવું છે કે, પાંડવોએ તેમના પિતાના મૃત્યુ બાદ તેમના શરીરનું માંસ ખાધું હતું એટલે તેમનામાં પાંડુ રાજાની તાકાત આવી. પણ અમુક લોકોનું માનવું છે કે, તે વખતે  માંસાહાર થતો ના હતો એટલે તે લોકો આ વાતને પાયા વિહોણી બતાવે છે અને તે પણ કહે છે કે, કોઈ પુત્ર આવું કૃત્ય ના કરી શકે અને તે પણ મહા જ્ઞાની યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ જેવા ધર્મના જાણકારો તો આવું કરી જ ના શકે. તેથી લોકો આ વાત માનવા તૈયાર નથી. પણ સહદેવને પાંડુ રાજા દ્વારા ત્રિકાળજ્ઞાન થયું હતું તેવી વાતને સૌ લોકો પ્રાધાન્ય આપે જ છે. પણ તે જ્ઞાન કેવી રીતે થયું તેના વિશે થોડી અસમંજસ છે,

તેથી જયારે સહદેવને ત્રિકાળજ્ઞાનનું જયારે જ્ઞાન થયું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને ખબર પડી, અને ભગવાન શ્રી કૃષ્ણે ભવિષ્ય કાળ  વિશે થોડી શંકા પેદા થઇ,  અને તેમને સહદેવને શ્રાપ આપેલો કે તું આ તારા જ્ઞાન વિશે જો કોઈને પણ સામેથી જણાવી શકીશ નહિ, જો તે માણસ તને પૂછે તો જ તું તેને જણાવી શકીશ. આવો શ્રાપ સહદેવ માટે ખુબ જ દુઃખ દાયી સાબિત થયેલો, કેમ કે તેને ભવિષ્યનું બધું જ્ઞાત હતું, પણ તે કોઈને કહી શકતા ના હતા. જો કોઈ સામેથી પૂછે તો જ તે કઈ કહી શકવા સમર્થ હતા.

 આવો શ્રાપ મેળવીને સહદેવ ત્રીકાળજ્ઞાની હોવા છતાં તેનું જ્ઞાન કોઈને પણ જણાવી શકતા ના હતા.

આવું ભવિષ્યનું જ્ઞાન ધરાવતા હતા તો પણ તે આવું મહા વિનાશક મહાભારતનું યુદ્ધ ના રોકી શક્યા. મહાભારતનું યુદ્ધ રોકવા માટે તેનું આ ભવિષ્યનું જ્ઞાન કોઈ કામ ના આવ્યું.   

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ. 

Tags: Devotionalhistorykrishnamahabharatasahdevashri krishnatrikal gnan
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
એકવાર અંગરાજ કર્ણે કર્યું એવું કામ કે ઇન્દ્ર દેવ અને સૂર્ય દેવ બંને વિચારતા રહી ગયા…જાણો કર્ણ ના જીવનની આ અદભૂત ઘટના

એકવાર અંગરાજ કર્ણે કર્યું એવું કામ કે ઇન્દ્ર દેવ અને સૂર્ય દેવ બંને વિચારતા રહી ગયા...જાણો કર્ણ ના જીવનની આ અદભૂત ઘટના

શ્રી કૃષ્ણના આ 12 સુવિચારો વાંચી લો….. જીવનની નિરાશા, આળસ અને ભય ચોક્કસ દુર થઇ જશે.

શ્રી કૃષ્ણના આ 12 સુવિચારો વાંચી લો..... જીવનની નિરાશા, આળસ અને ભય ચોક્કસ દુર થઇ જશે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રોજ કલાકો જીમ જવા કરતા માત્ર 5 થી 10 મિનીટ કરો આ કસરત, અને જુઓ પછી તેનો કમાલ. થઈ જશો આવા…

રોજ કલાકો જીમ જવા કરતા માત્ર 5 થી 10 મિનીટ કરો આ કસરત, અને જુઓ પછી તેનો કમાલ. થઈ જશો આવા…

January 13, 2021
સવારે ખાલી પેટ પાણી પીવાના ફાયદાઓ વાંચીને થઈ જશો હેરાન. જરૂર વાંચો…

સવારે ખાલી પેટ પાણી પીવાના ફાયદાઓ વાંચીને થઈ જશો હેરાન. જરૂર વાંચો…

March 26, 2025
ભારતની  આ 5 કાર છે સૌથી સુરક્ષિત અને મજબુત, રોડ પર પરિવારને સુરક્ષિત રાખવો હોય તો જરૂર વાંચો આ કારના ફાયદા… જાણો કિંમત અને વધુ ફાયદા…

ભારતની આ 5 કાર છે સૌથી સુરક્ષિત અને મજબુત, રોડ પર પરિવારને સુરક્ષિત રાખવો હોય તો જરૂર વાંચો આ કારના ફાયદા… જાણો કિંમત અને વધુ ફાયદા…

January 16, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.