Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

જાણો અહીં એક રહસ્યમય શક્તિ કરે છે શિવલીંગની પૂજા…. વાંચીને તમે પણ દંગ રહી જશો….

Social Gujarati by Social Gujarati
January 10, 2019
Reading Time: 2 mins read
0
જાણો અહીં એક રહસ્યમય શક્તિ કરે છે શિવલીંગની પૂજા…. વાંચીને તમે પણ દંગ રહી જશો….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

જાણો અહીં એક રહસ્યમય શક્તિ કરે છે શિવલીંગની પૂજા…. વાંચીને તમે પણ દંગ રહી જશો….

મિત્રો આજે અમે ખુબ જ ર હસ્યમય અને અલૌકિક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને સાંભળીને કદાચ તમને વિશ્વાસ નહિ આવે. પરંતુ તે વાત સત્ય છે અને તેનો ઈતિહાસ મહાભારતકાળ સાથે જોડાયેલ છે. મિત્રો આજે અમે તમને એક એવી શિવલિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની પૂજા કોઈ વ્યક્તિ દ્વારા નથી. પરંતુ આપો આપ તેની પૂજા થાય છે. તો આવું કંઈ રીતે શક્ય છે તે જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

img source

મધ્યપ્રદેશમાં બુરહાનપુર નામનો એક જીલ્લો છે. જેણે પોતાની અંદર ઘણા રહસ્યોને છુપાવેલા છે. જેમાંથી અમુક રહસ્યો તો એટલા વિસ્મય છે કે જેના વિશે સાંભળીને તમને કદાચ વિશ્વાસ પણ નહિ આવે. પરંતુ મિત્રો આજે અમે જે રહસ્યમય જગ્યાની વાત કરવા જઈ રહ્યા છીએ અને ત્યાં જે ઘટના બને છે તેને આપણે નકારી નથી શકતા.

img source

મધ્યપ્રદેશમાં બુરહાનપૂરથી 20km દુર અસીરગઢ નામનો કિલ્લો આવેલો છે. જે બુરાહનપૂરથી ઉત્તર દિશા તરફ સતપુડાના શિખર પર સમુદ્ર તટથી 250kmની ઉંચાઈએ સ્થિત છે. આ કિલ્લામાં એક શિવજીનું મંદિર સ્થિત છે. જે ગુપ્તેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. આ મંદિરની અંદર શિવલિંગ સ્થિત છે ત્યાં એક અદ્દભુત ઘટના બને છે. અહીં નિયમિત રોજ સવારે શિવલિંગ પર તાજા ફૂલો તેમજ ગુલાલ ચડેલું હોય છે. પરંતુ મિત્રો આ કોઈ વ્યક્તિ દ્વારા નથી ચડાવાતી.

કહેવાય છે કે અહીં રોજ સવારે મહાભારતના પ્રમુખ પાત્ર અશ્વત્થામા શિવલીંગની પૂજા કરવા આવે છે. અશ્વત્થામા અષ્ટ ચિરંજીવી માંથી એક છે. એટલે કે અશ્વત્થામા, બલી રાજા, વ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને ઋષિ માર્કંડેય આ આઠેય વિભૂતિઓ અમર છે.

img source

તેમાં અશ્વત્થામા કૌરવો તેમજ પાંડવોના ગુરુ  દ્રોણાચાર્યના પૂત્ર હતા. જેને ભગવાન શ્રી કૃષ્ણએ યુગો યુગો સુધી ભટકવાનો શ્રાપ આપ્યો હતો. માટે અશ્વત્થામા અમર છે. તેથી જ કહેવાય છે કે અશ્વત્થામા રોજ સવારે આ શિવલીંગની પૂજા કરવા માટે આવે છે અને રોજ સવારે શિવલિંગ પર તાજા ફૂલો તેમજ ગુલાલ ચડેલા જોવા મળે છે.

ત્યાંના કિલ્લામાં એક તળાવ સ્થિત છે. કહેવાય છે કે પૂજા કરતા પહેલા અશ્વત્થામા આ તળાવમાં સ્નાન કરે છે અને ત્યાર બાદ તેનાથી થોડે દુર મંદિર છે. જે ચારે બાજુથી ખાઈઓથી ઘેરાયેલું છે અને તેમાંથી જ એક ખાઈની અંદરથી મંદિર સુધી પહોંચવાનો ગુપ્ત રસ્તો આવેલો છે. તે ગુપ્ત રસ્તેથી જ અશ્વત્થામા મંદિરમાં આવે છે અને શિવલીંગની પૂજા કરે છે.

img source

મિત્રો આ મંદિરમાં કોઈ રોશની નથી અને કોઈ પક્ષીઓ પણ ત્યાં નથી ફરકતા. તેમ છતાં પણ અહીં રોજ સવારે તાજા ફૂલ અને ગુલાલ જોવા મળે છે. તે આ વાતની સાબિતી આપે છે કે અહીં અશ્વત્થામા પૂજા કરવા માટે આવે છે. મિત્રો અશ્વત્થામા જે તળાવમાં સ્નાન કરે છે તેની પણ એક ખાસિયત છે કે ઉનાળાની તપતી ગરમી અને તડકામાં પણ ક્યારેય સુકાતું નથી. બારેમાસ તેમાં પાણી ભરેલું હોય છે.

img source

કહેવાય છે કે મધ્યપ્રદેશના જબલપુર શહેરના ગૌરીઘાટના કિનારે અશ્વત્થામા ભટકે છે અને ત્યાંના નિવાસીઓનું તો કહેવું છે કે અંહી પોતાના મસ્તિષ્ક પરથી વહેતા રક્તને રોકવા માટે અશ્વત્થામા કોઈ લોકો પાસે તેલ તેમજ હળદર માંગે છે. આ ઉપરાંત તે લોકોનું કહેવું છે કે જે વ્યક્તિ અશ્વસ્થામાને જુએ છે તેનું માનસિક સંતુલન બગડી જાય છે.

આ ઉપરાંત ગામના લોકોએ ગૌરીઘાટની આસપાસ રહેલ વાડીઓ તેમજ સતપુડાના જંગલમાં અશ્વસ્થામાના મોટા પગલાઓના નિશાનો પણ જોયેલા છે. આ વિશે વધુ માહિતી જાણવા  તમે ઓનલાઈન માહિતી મેળવી શકો છો

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: ashvadthamaasirgadhburhanpurgupteshwar mahadevmadhyapradesh
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
આ પાંચ અક્ષરથી શરૂ થતા નામ વાળા છોકરાઓ બને છે સૌથી જવાબદાર પતિ. તેમની સાથે લગ્ન કરનાર છોકરી રહે છે જીવનભર ખુશ…

આ પાંચ અક્ષરથી શરૂ થતા નામ વાળા છોકરાઓ બને છે સૌથી જવાબદાર પતિ. તેમની સાથે લગ્ન કરનાર છોકરી રહે છે જીવનભર ખુશ...

સવારમાં ઉઠતાની સાથે જ પીવો આ વસ્તુ આખું શરીર કરી નાખશે સાફ | પછી ક્યારેય પણ  રોગ નહિ થાય

સવારમાં ઉઠતાની સાથે જ પીવો આ વસ્તુ આખું શરીર કરી નાખશે સાફ | પછી ક્યારેય પણ રોગ નહિ થાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઐશ્વર્યા રાયની ભાભી છે આવી સુંદર જુઓ તેના રૂપને,   ઐશ્વર્યા રાયને પણ આપે છે ટક્કર.

ઐશ્વર્યા રાયની ભાભી છે આવી સુંદર જુઓ તેના રૂપને, ઐશ્વર્યા રાયને પણ આપે છે ટક્કર.

October 11, 2019
માત્ર 17 દાણા ખાવાથી વગર દવાએ ડાયાબિટીસ આવી જશે કંટ્રોલમાં, ફટાફટ નવું ઇન્સ્યુલીન બનાવી બ્લડ શુગર કરી દેશે એકદમ ઓછું…

માત્ર 17 દાણા ખાવાથી વગર દવાએ ડાયાબિટીસ આવી જશે કંટ્રોલમાં, ફટાફટ નવું ઇન્સ્યુલીન બનાવી બ્લડ શુગર કરી દેશે એકદમ ઓછું…

December 7, 2023
રાત્રે 12 વાગ્યા પછી સૂતા લોકો આ રોચક વાત જરૂર વાંચે… સામાન્ય લોકો કરતા આ રીતે પડે છે અલગ

રાત્રે 12 વાગ્યા પછી સૂતા લોકો આ રોચક વાત જરૂર વાંચે… સામાન્ય લોકો કરતા આ રીતે પડે છે અલગ

September 7, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.