Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

પિઝ્ઝા, બર્ગર અને સેન્ડવિચમાં ખવાતું આ ચીઝ, શરીર માટે છે ખતરનાક… ખાતા પહેલા વાંચી લ્યો કેવા કેવા નુકશાન થાય છે….

Social Gujarati by Social Gujarati
March 21, 2025
Reading Time: 1 min read
0
પિઝ્ઝા, બર્ગર અને સેન્ડવિચમાં ખવાતું આ ચીઝ, શરીર માટે છે ખતરનાક… ખાતા પહેલા વાંચી લ્યો કેવા કેવા નુકશાન થાય છે….

આજના સમયમાં દરેક લોકોને ક્રીમી વસ્તુઓ ખાવી ખુબ જ ગમતી હોય છે. કારણ કે તેનાથી સ્વાદમાં વધારો થાય છે. તેમજ તે ખાવામાં મજા પણ આવે છે. તેના વગર વસ્તુનો ટેસ્ટ નથી આવતો. પણ જો તમે કોઈપણ વસ્તુઓમાં વધુ પડતા મેયોનીઝ ને ખાવ છો તો તમને નુકશાન થઇ શકે છે. કારણ કે તેમાં આવતા અમુક તત્વો લાંબા ગાળે સ્વાસ્થ્યને ભારે નુકશાન કરી શકે છે. આથી તેનું પ્રમાણસર સેવન કરવું તમારા માટે ખુબ જ જરૂરી છે. 

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

ભલે નાના બાળકો હો કે મોટા, મેયોનીઝ બધાને ખૂબ જ પસંદ હોય છે. બર્ગર, પિઝ્ઝા કે મોમોઝ સાથે મેયોનીઝ ન હોય, તો સ્વાદ ફિકો લાગે છે. અમુક લોકો સેન્ડવિચ અને પાસ્તામાં પણ મેયોનીઝ નાખીને ખાતા હોય છે. મેયોનીઝનું ક્રીમી ટેક્સ્ચર મોટા ભાગના લોકોને સારું લાગે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, મેયોનીઝ આપણાં સ્વાસ્થ્ય માટે હેલ્થી છે કે નહીં?જો તમે પણ મેયોનીઝ ખાવાના શોખીન હોય તો, તમને તેના નુકસાન વિશે પણ જરૂરથી ખબર હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે, વધારે મેયોનીઝ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે. તેનાથી તમે ઘણી ગંભીર બીમારીની ઝપેટમાં આવી શકો છો. તો ચાલો વિસ્તારથી જાણીએ વધારે મેયોનીઝ ખાવાના નુકસાન શું છે.

વધારે મેયોનીઝ ખાવાના નુકસાન:- 

1) બ્લડ શુગર લેવલ વધી શકે છે:- જે લોકોને બ્લડ શુગર લેવલને લગતી બીમારી છે તેઓ જો મેયોનીઝ નું વધુ સેવન કરે છે તો તેનું શુગર લેવલ વધી શકે છે. મેયોનીઝનું વધારે સેવન કરવાથી બ્લડ શુગર લેવલ પણ વધી શકે છે. જો તમે દરરોજ વધારે માત્રામાં મેયોનીઝ ખાઓ તો, તેનાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. તેમજ, જો તમે ડાયાબિટીસના દર્દી હોય તો તમારે મેયોનીઝ ખાવાથી બચવું જોઈએ.2) ઝડપથી વધી શકે છે વજન:- મેયોનીઝનું વધારે સેવન કરવાથી તમારું વજન ઝડપથી વધી શકે છે. મેયોનીઝમાં કેલોરી ખૂબ જ વધારે માત્રામાં જોવા મળે છે. તેમજ, તેમાં ફૈટની માત્રા પણ ખૂબ જ વધારે હોય છે. એવામાં વધારે મેયોનીઝ ખાવાથી તમે સ્થૂળતાનો શિકાર થઈ શકો છો. તેનાથી બેલી ફૈટ પણ ખૂબ ઝડપથી વધી શકે છે. જો તમે વજન કંટ્રોલ કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા હો તો તમારે મેયોનીઝ નું સેવન ઓછુ કરવું જોઈએ. કારણ કે તેનાથી વજન ઝડપથી વધે છે. તેનાથી શરીરમાં ફેટનું પ્રમાણ વધે છે. 

3) બ્લડ પ્રેશર વધી શકે છે:- વધારે મેયોનીઝ ખાવાથી હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. વાસ્તવમાં, મેયોનીઝમાં ઓમેગા 6 ફૈટી એસિડની માત્રા ખૂબ જ વધારે હોય છે જે, બ્લડ પ્રેશરને વધારી શકે છે. મેયોનીઝના વધારે સેવનથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓનું જોખમ પણ ઘણું વધી શકે છે. બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરવા માટે પણ તમારે મેયોનીઝ નું ઓછુ સેવન કરવું.4) હ્રદયની બીમારીઓનું જોખમ:- મેયોનીઝ ના વધુ સેવન થી હૃદયને લગતી બીમારી વધી શકે છે. વધારે માત્રામાં મેયોનીઝનું સેવન કરવાથી હ્રદયની બીમારીઓનું જોખમ વધી શકે છે. મેયોનીઝની એક ચમચીમાં લગભગ 16 ગ્રામ સેચૂરેટેડ ફૈટ જોવા મળે છે. એવામાં જો તમે વધારે મેયોનીઝ ખાઓ છો તો, તેનાથી કોલેસ્ટ્રોલ વધી શકે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોવાથી હ્રદય સંબંધી રોગોનું જોખમ વધે છે. 

5) માથાનો દુખાવો અને ઉલ્ટી:- જે લોકોને માથાના દુખાવાની તકલીફ છે તેમના માટે પણ મેયોનીઝ નુકશાનકારક છે. બજારમાં રહેલ મેયોનીઝમાં પ્રિઝર્વેટિવ અને આર્ટિફિશિયલ ઇંગ્રિડિયાંટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં રહેલ MSG સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. ઘણા લોકોને વધારે મેયોનીઝ ખાવાથી માથાનો દુખાવો, નબળાઈ અને ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે. વધારે મેયોનીઝ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે. માટે, તમારે મેયોનીઝનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Blood sugar levels increaseHeadacheHeart diseasesSide Effects Of MayonnaiseVomiting
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
ગોઠણના દુખાવામાં દવા કરતા જલ્દી રાહત આપશે આ પાન, જાણો લગાવવાની રીત… તરત જ મળશે 100% રાહત…

ગોઠણના દુખાવામાં દવા કરતા જલ્દી રાહત આપશે આ પાન, જાણો લગાવવાની રીત... તરત જ મળશે 100% રાહત...

આ લાલ વસ્તુમાં રહેલું વિટામીન શરીરની 12 ગંભીર બીમારીઓ થશે ગાયબ, યુરિક એસિડ, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ પણ થશે ગાયબ… કબજિયાત સહિતના રોગ થશે સાફ…

આ લાલ વસ્તુમાં રહેલું વિટામીન શરીરની 12 ગંભીર બીમારીઓ થશે ગાયબ, યુરિક એસિડ, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ પણ થશે ગાયબ... કબજિયાત સહિતના રોગ થશે સાફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રસોઈ બગડી..? ગભરાશો નહિ, આ નાની નાની ટીપ્સ અપનાવો… એક મીનીટમાં જ રસોઈ સ્વાદિષ્ટ બની જશે.

રસોઈ બગડી..? ગભરાશો નહિ, આ નાની નાની ટીપ્સ અપનાવો… એક મીનીટમાં જ રસોઈ સ્વાદિષ્ટ બની જશે.

January 31, 2023
તમારા શરીરના આ અંગ પર તલ છે… તો જાણો તમે પણ છો ભાગ્યવાન…

તમારા શરીરના આ અંગ પર તલ છે… તો જાણો તમે પણ છો ભાગ્યવાન…

October 30, 2018
કેમિલકથી પકવેલી કેરી ખાવા કરતા આ રીતે ઘરેજ પકાવો કાચી કેરી લાવીને… બજાર કરતા પણ વધુ લાગશે સ્વાદિષ્ટ

કેમિલકથી પકવેલી કેરી ખાવા કરતા આ રીતે ઘરેજ પકાવો કાચી કેરી લાવીને… બજાર કરતા પણ વધુ લાગશે સ્વાદિષ્ટ

June 3, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.