Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આવી મહિલાઓ હોય છે ઘર માટે કુલક્ષ્મી….. જાણો શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે…

Social Gujarati by Social Gujarati
May 3, 2019
Reading Time: 1 min read
0
આવી મહિલાઓ હોય છે ઘર માટે કુલક્ષ્મી….. જાણો શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે…

આવી મહિલાઓ હોય છે ઘર માટે કુલક્ષ્મી….. જાણો શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે…

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આપણા ધાર્મિક શાસ્ત્રોમાં વ્યક્તિ વિશેષ માટે ઘણી બધી ધાર્મિક વાતોનુ વર્ણન થયેલું છે. ખાસ કરીને મહિલાઓ માટે ઘણી બધી વાતોનો ઉલ્લેખ જોવા મળે છે. શાસ્ત્રો અનુસાર જે સ્ત્રીના લક્ષણો વ્યવસ્થિત અને ધાર્મિક હોય તો તે સ્ત્રીને ઘરની લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ જો કોઈ સ્ત્રી તે બધા ગુણોથી વિપરીત હોય તો તે સ્ત્રીને કુલક્ષ્મી માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે આ કુલક્ષ્મી સ્ત્રીઓ જે પણ ઘરમાં જાય છે તે ઘરની સુખ સમૃદ્ધિ નષ્ટ થઇ જાય છે. આજે અમે અમુક એવા લક્ષણો જણાવવા જઈ રહ્યા છીએ જેના આધારે તમે નક્કી કરી શકો છો કે કંઈ સ્ત્રીઓ કુલક્ષ્મી હોય છે.

શાસ્ત્રો અનુસાર જે સ્ત્રી પોતાની સાફ સફાઈ પર ધ્યાન નથી આપતી, સમયે સ્નાન નથી કરતી તેવી સ્ત્રીઓને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે શરીરમાં ગંદકી રાખવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે અને તેવા ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ નથી થતો. આ ઉપરાંત જે સ્ત્રી પાપ કર્મો તરફ વધારે ધ્યાન આપીને પૂજા પાઠ તેમજ કોઈ અન્ય ધાર્મિક કાર્યો નથી કરતી તે સ્ત્રીને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે.

ત્યાર બાદ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે સ્ત્રીનું મન પોતાના પતિમાં નથી લાગતુ તેને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે. આ ઉપરાંત જે સ્ત્રી હંમેશા ગુસ્સો કરીને ઘરમાં અશાંતિનું વાતાવરણ ફેલાવે છે તેને પણ અલક્ષ્મી માનવામાં આવે છે. કારણ કે જે ઘરમાં આ રીતે અશાંતિનું અને ઝગડાનું વાતાવરણ રહેતું હોય તે ઘરમાં ક્યારેય માતા લક્ષ્મી પ્રવેશ નથી કરતા. માટે તેવી સ્ત્રીઓને કુલક્ષ્મી માનવામાં આવે છે.

આ ઉપરાંત જે સ્ત્રીઓ છળ-કપટ કરે અથવા અસત્યનું આચરણ કરે છે તો શાસ્ત્રો અનુસાર આવી સ્ત્રીઓ જે ઘરમાં જાય છે તેની બરકત નથી રહેતી. માટે આવી સ્ત્રીઓને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે. મિત્રો જે સ્ત્રીઓ પોતાના ઘરને સ્વચ્છ નથી રાખતી તેમજ ઘરને સજાવીને નથી રાખતી તેમજ ઘરમાં રહેલી વસ્તુઓ અસ્ત વ્યસ્ત રાખે છે તેમના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. માટે તેવી સ્ત્રીઓને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે.

જે સ્ત્રીના વિચારો ઉત્તમ અને સારા નથી હોતા તેને પણ કુલક્ષ્મી કહેવામાં આવે છે. કારણ કે જે સ્ત્રીના વિચાર ઉચ્ચ અને સારા નથી હોતા તેનો વિકાસ સારી રીતે નથી થતો. તેથી તેને અલક્ષ્મી માનવામાં આવે છે. આ ઉપરાંત જે સ્ત્રી પોતાના બાળકો અને પરિવારને પ્રેમ નથી કરતી તેવી સ્ત્રીને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર જે સ્ત્રી માત્ર પોતાના વિશે જ વિચારે છે અને સમાજ, દુનિયા, પરિવાર વગેરેનું નથી વિચારતી તે સ્ત્રી પણ કુલક્ષ્મી ગણાય છે. આ ઉપરાંત જે સ્ત્રી ચુગલી કરે છે તેમજ બીજાના ઘરમાં ઝગડાઓ કરાવે છે તે સ્ત્રી સૌથી મોટી કુલક્ષ્મી ગણાય છે. કારણ કે આવી સ્ત્રીઓની આદતથી ઘરનું વાતાવરણ તો ખરાબ થાય છે પરંતુ તેની સાથે બીજાના ઘરનું વાતાવરણ પણ અશાંત થાય છે. એટલા માટે આવા ઘરમાં ક્યારેય લક્ષ્મી નથી રહેતી.

મિત્રો આવા લક્ષણ ધરાવતી સ્ત્રીઓ કુલક્ષ્મી ગણાય છે. માટે જો કોઈ સ્ત્રીમાં આ આદતો હોય તો તેણે આજથી જ આ આદતો  સુધારી દેવી જોઈએ. કારણ કે જ્યાં સુધી કોઈ સ્ત્રીમાં આ આદતો રહે છે ત્યાં સુધી તે કુલક્ષ્મી ગણાય છે. પરંતુ જો કોઈ સ્ત્રી આ આદતો છોડીને પોતાના સદગુણોને વિકસાવે છે ત્યાર બાદ તે કુલક્ષ્મી નથી રહેતી પરંતુ લક્ષ્મી સ્વરૂપ ગણાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: HOUSEimpoverishmentku laxmiwoman
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આ રાશિના જાતકો સાથે દરેક વ્યક્તિ કરવા માંગે છે મિત્રતા…. જાણો તેના શું હોય છે મિત્રતા પ્રત્યેના ગુણો….

આ રાશિના જાતકો સાથે દરેક વ્યક્તિ કરવા માંગે છે મિત્રતા…. જાણો તેના શું હોય છે મિત્રતા પ્રત્યેના ગુણો….

10 એવા સેલેબ્રીટી કે જેમની સગાઇ તો થઇ હતી પરંતુ લગ્ન થયા નહિ. આ વાત તમને નહિ ખબર હોય

10 એવા સેલેબ્રીટી કે જેમની સગાઇ તો થઇ હતી પરંતુ લગ્ન થયા નહિ. આ વાત તમને નહિ ખબર હોય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોરોનાકાળમાં ઘરે બેઠા ઓર્ડર કરો છો સામાન ? તો ચેતજો, તમારી એક ભૂલ તમને પડી જશે મોંઘી.

કોરોનાકાળમાં ઘરે બેઠા ઓર્ડર કરો છો સામાન ? તો ચેતજો, તમારી એક ભૂલ તમને પડી જશે મોંઘી.

November 26, 2020
શું તમે જાણો છો કે હિંદુ ધર્મમાં શા માટે અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પછી શા માટે નથી આપતા? શું છે તેનું રહસ્ય ?

આ ત્રણ મહિનામાં જન્મેલી છોકરીઓ હોય છે સૌથી ખાસ… આવા પુરુષો તેની સાથે કરશે લગ્ન ત્યારે બનશે ખાસ સંયોગ

October 17, 2018
કરી લ્યો આ ચમત્કારિક બીજનું સેવન, વૃદ્ધાવસ્થાથી દૂર રાખી, શરીરને બનાવી દેશે લોખંડ જેવું મજબૂત, જાણો સેવનની રીત થશે ફાયદા જ ફાયદા…

કરી લ્યો આ ચમત્કારિક બીજનું સેવન, વૃદ્ધાવસ્થાથી દૂર રાખી, શરીરને બનાવી દેશે લોખંડ જેવું મજબૂત, જાણો સેવનની રીત થશે ફાયદા જ ફાયદા…

February 28, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.