Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

અરબોપતિ હોવા છતાં રતન ટાટા શા માટે રહ્યા આજીવન કુંવારા, હકીકત જાણીને નહિ આવે વિશ્વાસ…કારણ જાણીને કહેશો કે પ્રેમ આવો હોય !!

Social Gujarati by Social Gujarati
July 22, 2022
Reading Time: 1 min read
0
અરબોપતિ હોવા છતાં રતન ટાટા શા માટે રહ્યા આજીવન કુંવારા, હકીકત જાણીને નહિ આવે વિશ્વાસ…કારણ જાણીને કહેશો કે પ્રેમ આવો હોય !!

મિત્રો તમે કદાચ રતન ટાટા વિશે ઘણું જાણતા હશો. તેમના જીવનની સફળતા વિશે અક્સર સમાચારમાં જોવા મળતા હોય છે. આજે અમે તમને આ લેખમાં રતન ટાટા ના એવા જ એક રહસ્ય વિશે જણાવીશું. ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન રતન ટાટાને માત્ર તેમની ઉપલબ્ધીઓ અને કામ માટે જ ઓળખવામાં નથી આવતા, પરંતુ તેમના વિનમ્ર સ્વભાવ અને જમીનથી જોડાયેલ રહેવાના વ્યક્તિત્વને કારણે પણ ઓળખવામાં આવે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

ટાટા ગ્રૂપને નવી ઊંચાઈએ પહોંચાડનારા રતન ટાટા આજે કરોડો લોકો માટે કોઈ ઇન્સ્પિરેશનથી ઓછા નથી. તેમની પ્રોફેશનલ સફળતા વિશે તો દરેક જાણે છે, પરંતુ લવ લાઈફથી ઘણા ઓછા લોકો પરિચિત છે. એવું એ માટે પણ કારણ કે રતન ટાટાએ ક્યારેય પણ આજ સુધી લગ્ન કર્યા નથી. એવામાં ઘણા લોકો વિચારે છે કે તેમને આજ સુધી એવું કોઈ મળ્યું જ નહીં કે પછી કોઈ છોકરી સાથે પ્રેમ જ ન થયો, તેથી તેમણે કુંવારા રહેવાનુ જ વિચાર્યું. જ્યારે રતન ટાટાને તેમના જીવનમાં ચાર વખત પ્રેમ થયો હતો. શા કારણે રતન ટાટાએ લગ્ન કર્યા નથી?:- કહેવાય છે કે, સાચો પ્રેમ એક જ વાર થાય છે અને ત્યાર પછી તેવો અનુભવ થવો એ ના ની બરાબર છે. તમારા રિલેશનશિપ ઘણા હોય શકે છે પરંતુ સાચો પ્રેમ જીવનમાં એક જ વાર થાય છે, જ્યારે તમે આખા તેમાં ડૂબી જાવ છો. એવું જ કઇંક રતન ટાટા સાથે પણ થયું હતું, પરંતુ તેમના લગ્ન ન થઈ શક્યા. ટાટાએ આજ સુધી લગ્ન કર્યા નથી કારણ કે, તેમણે તેમની યંગ એજમાં જે છોકરી સાથે પ્રેમ થયો હતો તેની સાથે તેઓ લગ્ન ન કરી શક્યા. ત્યાર બાદ તેમણે ક્યારેય પ્રેમની તલાશ જ ન કરી. તેમણે તેમનું આખુ જીવન ‘ધ ટાટા ગ્રૂપ’ને સમર્પિત કરી દીધું. 

લવ લાઈફને લઈને રતન ટાટાએ શું કહ્યું?:- એક ઇન્ટરવ્યુ દરમિયાન રતન ટાટાએ પોતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો કે, જ્યારે તેઓ લોસ એન્જલસના એક આર્કિટેક્ચર ફર્મમાં કામ કરતાં હતા, ત્યારે તેમની મુલાકાત એક છોકરી સાથે થઈ હતી અને તેઓ તેના પ્રેમમાં પડી ગયા. તે સમયે તેમની લાઇફસ્ટાઇલ ખૂબ જ કમ્ફર્ટેબલ હતી અને તેમણે લગ્ન કરીને સેટલ ડાઉન થવાનું મન બનાવી લીધું હતું. જોકે, તેમણે સાત વર્ષથી બીમાર તેમની દાદીની સેવા માટે ભારત પાછો આવવાનો કઠોર નિર્ણય કર્યો. ત્યાર બાદ રતન ટાટા ફરી પોતાની પ્રેમીકાને મળવા પહોંચ્યા અને તેને પોતાની સાથે ભારત પાછી લાવવાનું વિચારી રહ્યા હતા. પરંતુ એવી ક્યારેય થઈ જ ન શક્યું. 1962ના ભારત-ચીન યુદ્ધને કારણે મહિલાના પેરેન્ટ્સ પોતાની દીકરીને ભારત મોકલવા સહમત ન હતા. આ પ્રકારે બંનેનો સંબંધ તૂટી ગયો.રતન ટાટાએ આપી સાચા પ્રેમની મિસાલ:- સાચો પ્રેમ કેવો હોય છે અને તે વ્યક્તિ સિવાય બીજા કોઈને દિલ આપી શકવું મુશ્કેલ હોય છે, તે રતન ટાટાએ સાબિત કર્યું છે. તેમની પ્રેમિકા સાથે સંબંધ તૂટ્યા પછી તેમણે ક્યારેય પ્રેમની તલાશ જ કરી નથી. કારણ કે કદાચ તેઓ જાણતા હતા કે ફરી ક્યારેય તે કોઈને એવો પ્રેમ નહીં કરી શકે. આજકાલના સમયમાં આવું કરવા વાળા લોકો કદાચ ના ની બરાબર હશે, જે પોતાના પ્રેમની યાદોના સહારે આખું જીવન વ્યતીત કરે. 

સાચા પ્રેમને ભૂલવો સરળ નથી:- આ વાતમાં જરાય શંકા નથી કે સાચો પ્રેમ ભૂલાવો મુશ્કેલ છે. ઘણા લોકો તેનાથી નીકળવા માટે બીજા સંબંધની તલાશ શરૂ કરતાં હોય છે, જ્યાં તેઓ પોતાનું દુખ વહેંચવાનો પ્રયત્ન કરતાં હોય છે. જોકે, આવા સંબંધ પણ ખૂબ જલ્દી દમ તોડી દેતા હોય છે. ટાટાએ  પોતાના તૂટેલા સંબંધ વિશે મનમાં કડવાશ ભરવાને બદલે તેને એક પ્યારી યાદના રૂપમાં પોતાના જીવનમાં જગાવી રાખી, જેને તેમને મજબૂત બનાવ્યા.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: A broken relationshipratan tataRatan Tata LovelifeRatan Tata Story and InspirationRatan Tata true love StoryrelationshipsThe Tata Group
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
મફત અને વગર મેકઅપે સુંદરતા અને નિખાર લાવવા અજમાવો આ દેશી ઉપાય, ઘર બેઠા ચમકવા લાગશે તમારો ચહેરો…

મફત અને વગર મેકઅપે સુંદરતા અને નિખાર લાવવા અજમાવો આ દેશી ઉપાય, ઘર બેઠા ચમકવા લાગશે તમારો ચહેરો...

કોરોનામાં ડોક્ટરે ખુબ જ વેંચી DOLO-650 નામની દવા, પડ્યા ઇન્કમટેકસના દરોડા… મળી આવ્યા અનેક કૌભાંડના દસ્તાવેજ અને કાળા કામો….

કોરોનામાં ડોક્ટરે ખુબ જ વેંચી DOLO-650 નામની દવા, પડ્યા ઇન્કમટેકસના દરોડા... મળી આવ્યા અનેક કૌભાંડના દસ્તાવેજ અને કાળા કામો....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કર્ણના અગ્નિસંસ્કાર થયેલા કુંવારી જમીનમાં, આ જમીન ગુજરાતમાં જ છે, હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે.

કર્ણના અગ્નિસંસ્કાર થયેલા કુંવારી જમીનમાં, આ જમીન ગુજરાતમાં જ છે, હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે.

June 9, 2021
જાંબુડા ખાધા પછી ક્યારેય ન કરતા આ વસ્તુનું સેવન, નહિ તો શરીરમાં થશે ખતરનાક અસરો… જાંબુડા ખાતા પહેલા એકવાર જરૂર જાણો…

જાંબુડા ખાધા પછી ક્યારેય ન કરતા આ વસ્તુનું સેવન, નહિ તો શરીરમાં થશે ખતરનાક અસરો… જાંબુડા ખાતા પહેલા એકવાર જરૂર જાણો…

July 6, 2022
આ અપંગ મજૂર નો પરિશ્રમ જોઇને તમે પણ સલામ કરશો. જુઓ વિડીયો ગર્વ થશે.

આ અપંગ મજૂર નો પરિશ્રમ જોઇને તમે પણ સલામ કરશો. જુઓ વિડીયો ગર્વ થશે.

October 12, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.