Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

સુરતના આ વ્યક્તિના અંગોથી મળ્યું 5 લોકોને નવું જીવન.. દાનવીર કર્ણની યાદ અપાવી આ ભાઈએ, જાણો પૂરી માહિતી.

Social Gujarati by Social Gujarati
June 20, 2019
Reading Time: 1 min read
0

સુરતના વ્યક્તિના અંગોથી મળ્યું 5 લોકોને નવું જીવન.. દાનવીર કર્ણની યાદ અપાવી આ ભાઈએ, જાણો પૂરી માહિતી.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મહાભારતમાં એક એવો વ્યક્તિ હતો જે દાનવીર તરીકે ઓળખાયો, અને સદીઓ સુધી તે દાનવીર તરીકે જ ઓળખાશે નામ છે તેનું કર્ણ.. દાનવીર કર્ણ. જેણે મરતા સમયે શ્રી કૃષ્ણ પાસે વરદાન માગ્યું હતું કે તેના અંતિમ સંસ્કાર કુવારી જમીન પર થાય, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને તેના અંતિમ સંસ્કાર સુરતમાં કર્યા હતા. આ દાનવીર કર્ણએ જીવતા જીવ પોતાના શરીરના અંગ સમાન કવચ અને કુંડળનું દાન કર્યું હતું.. તેને ખબર હતી કે કવચ વગર તેનું મૃત્યુ નિશ્વિત છે છતા પણ દાન કરી દીધું હતું.આજના કળીયુગના સમય પણ અમુક ઘટના બનતી રહે છે જે સાક્ષી પૂરે છે કે હજી દુનિયામાં અને આપણી આસપાસ આધુનિક કર્ણ  જીવિત છે, અને આવીજ એક ઘટના હાલમાં સુરત ખાતે બની જે માનવતાની મીઠી સુવાસ ફેલાવે છે. તે આધુનિક કર્ણ ના દર્શન કરાવે છે.

સુરતના અદાણજ વિસ્તારના રાજવર્લ્ડ ખાતે રેહતા 42 વર્ષીય વ્રજેશ નવીનચંદ્ર શાહનું બ્રેનડેડમાં મૃત્યુ થતા તેના પરિવારજનોની સંમતિથી તેમના અંગોના દાન કરવામાં આવ્યું

તેમના આ અમુલ્ય વિચારએ પાંચ લોકોને નવું જીવન બક્ષુ છે. તેઓ સુરતના અડાણજ વિસ્તારના આઈ.ટી.ટ્રેનીગ એકેડમી ખાતે કાર્યરત હતા. અગમ્ય કારણોસર અચાનક ૧૨ મેં ના રોજ તેમની તબિયત બગડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, આગળની સારવાર પ્રક્રિયામાં સીટી સ્કેનમાં જાણવા મળેલ કે તેમની મગજની નસ ફાટી જવાના લીધે મગજમાં લોહી જામી જવાના કારણે ડોકટરોએ તેમને બ્રેનડેડ જાહેર કર્યા.વાતની જાણ સુરતની ડોનેટલાઈફ કરીને કાર્યરત સંસ્થાને થતા તેમને વ્રજેશ ભાઈના પરિવારજનોને અંગદાન માટે સમજાવ્યા અને પરિવારના સભ્યોએ માનવતા દાખવી અંગદાન માટે સંમતિ આપી. મૃતકના ઘરડા માતાપિતા  તેમજ તેમના પત્ની જેમનું નામ વૈશાલી બહેન છે અને બન્ને દીકરીઓએ પણ પિતાના અંગોનું દાન કરવા સંમતિ અને માનવતા માટે સૌથી મોટું પગલું ભર્યું. મૃતકના ફેફસા, હદય, કીડની, લીવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું જેના દ્વારા 5 લોકોને નવું જીવન બક્ષુ હતું.

પહેલી વહેલી ઘટના ગુજરાતની કે જેમાં અંગોના દાનમાં ફેફસાનું પણ દાન કરવામાં આવ્યું, ડોનેટલાઈફની ટીમે અને મુંબઈની ફોર્ટીસ હોસ્પિટલના કાર્ડિયાક સર્જનએ હ્દય સ્વીકાર્યું. ફેફસાનો સ્વીકાર બેંગલોરના તબીબોએ કર્યો.

આ રીતે ગુજરાતમાં ક્યારેય આવી ઘટના બની ના હતી જેમાં ફેફસાનું દાન આપવામાં આવ્યું હોય.. આ રીતે વ્રજેશ ભાઈના ફેફસાના દાનએ ગુજરાતની સાથે દુનિયામાં પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું.. હદયના દાનને કારણે મુંબઈમાં સુરતના રેહવાસી 44 વર્ષીય એવા પ્રકાશ શાંતિલાલ શાહને નવું જીવન દાન મળ્યું. ફેફસાના દાનને કારણે 59 વર્ષીય અશોક ચૌધરીને નવું જીવન મળ્યું. એક કીડની અમદાવાદના 20 વર્ષીય નવયુવાન યશપાલસિંહ કનકસિંહ માટીએડા ને જયારે બીજી કીડની 28 વર્ષના કમલેશ નારણભાઈ સોલંકીને ટ્રાન્સપ્લાન્ટ કરાયું. લીવરનું દાન ઊંઝાનિવાસી 47 વર્ષીય એવા ઇન્દુબેન દિનેશભાઈ પટેલને કરાયું. આંખોનું દાન સુરતના લોકદ્ર્ષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટએ સ્વીકાર્યું.

ફેફસા અને હદયના સુરતથી ટ્રાન્સપ્લાન્ટ માટે ગ્રીન કોરીડોરની રચના કરવામાં આવી હતી. તેમના પરિવારના આ અંગ દાનના નિર્ણયે સમાજમાં અવિસ્મરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સમાજમાં માનવતાની મિસાલ કાયમ કરી છે.સુરતમાં 22મી વાર આ ઘટના દ્વારા હદયદાન થયું છે, ડોનેટલાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 22 હદયદાન કરવવામાં, જેમાંથી 16 મુંબઈ, 3 અમદાવાદ, 1 હદય ચેન્નાઈ, 1 ઈન્દોર અને 1 હદય દિલ્હી મોકલવામાં આવ્યું છે.. આ સાથે એક બીજી વાત પણ જણાવી દઈએ કે સુરતની ધરતી પર દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર થયા હતા જેને જીવતે જીવ જ તેના શરીર સાથે જોડાયેલા કવચ અને કુંડળનું દાન કર્યું હતું.. તો એ જ ધરતી પણ આવા અંગદાન કરી શકે એવા વિરલા જન્મ લે છે..  ધન્ય છે સુરતની ધરતીને, ધન્ય છે ગુજરાતની ધરતીને અને ધન્ય છે ભારત માતાને..

તેમનો આત્મા પરમાત્મામાં સમાઈ ગયો છે.. પણ વ્રજેશ ભાઈના શરીરના દાન થકી આજે તે પાંચ લોકોમાં જીવિત છે, તેમના આત્માને શાંતિ માટે કોમેન્ટમાં Om Shanti જરૂર લખજો.

Tags: gujarati dayrosocial gujaratisurat
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ભારતમાં પૈસા કમાવવા માટે રાખો આ બાબતનું ધ્યાન… ચોક્કસ કરોડપતિ નહિ પણ લખપતિ તો બનશો જ.

ભારતમાં પૈસા કમાવવા માટે રાખો આ બાબતનું ધ્યાન... ચોક્કસ કરોડપતિ નહિ પણ લખપતિ તો બનશો જ.

પાપ કર્મ કરનાર દુર્યોધનને કેમ મળ્યું હતું સ્વર્ગ…. જાણો તેની પાછળ શું હતું રહસ્ય… જાણીને ચોકી જશો.

પાપ કર્મ કરનાર દુર્યોધનને કેમ મળ્યું હતું સ્વર્ગ…. જાણો તેની પાછળ શું હતું રહસ્ય… જાણીને ચોકી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કબજિયાત પાચન અને મોં ના અલ્સરમાં મોંઘી દવાઓ કરતા પણ અસરકાર છે આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી સાંધાના દુઃખાવા કરી દેશે દૂર…

October 14, 2022
ઘૂંટણના દુખાવા દૂર કરવા આ તેલથી કરો માલિશ, સોજો પણ ઉતરી જશે અને દુખાવો પણ મટી જશે.

ઘૂંટણના દુખાવા દૂર કરવા આ તેલથી કરો માલિશ, સોજો પણ ઉતરી જશે અને દુખાવો પણ મટી જશે.

February 6, 2025
દરેક સ્ત્રી અને પુરુષ 45 વર્ષ પછી કરાવી લેજો આ રિપોર્ટ, બચી જશો નાની મોટી બીમારીઓથી.. જાણો ક્યાં ક્યાં રિપોર્ટ ફરજિયાત કરવા…

દરેક સ્ત્રી અને પુરુષ 45 વર્ષ પછી કરાવી લેજો આ રિપોર્ટ, બચી જશો નાની મોટી બીમારીઓથી.. જાણો ક્યાં ક્યાં રિપોર્ટ ફરજિયાત કરવા…

November 2, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.