Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

સુકાય ગયેલા તુલસી ફેંકતા પહેલા જાણી લો આ શાસ્ત્રોક્ત માહિતી, શારીરિક અને આર્થિક ફાયદા સહિત થશે 8 અનોખા ફાયદા… જાણો ઉપયોગની રીત…

Social Gujarati by Social Gujarati
April 12, 2024
Reading Time: 1 min read
0
સુકાય ગયેલા તુલસી ફેંકતા પહેલા જાણી લો આ શાસ્ત્રોક્ત માહિતી, શારીરિક અને આર્થિક ફાયદા સહિત થશે 8 અનોખા ફાયદા… જાણો ઉપયોગની રીત…

આપણા પ્રાચીન તેમજ પૌરાણિક ગ્રંથોમાં તુલસીના છોડ તેમજ તેના પાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જેમ તુલસીના લીલા પાનનું મહત્વ છે તેમ તેના સુકા પાનનું પણ અનેરું મહત્વ રહેલું છે. જો કે મોટાભાગના લોકો સુકા પાનને ફેંકી દેતા હોય છે. પરંતુ સુકા પાનના પણ ઘણા ઉપયોગો રહેલા છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

તુલસીના છોડને હિંદુ ધર્મમાં વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આ છોડના ઔષધિય ગુણ હોવાની સાથે સાથે ધાર્મિક મહત્વ પણ છે. પુરાણોમાં આ છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ તુલસીના છોડ સાથે વિવાહ કર્યા હતા અને તેમને પોતાની રાણીનો હોદ્દો આપ્યો હતો.

આટલું જ નહીં, તુલસીના છોડનો એક એક કણ સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછું નથી. પછી ભલે તુલસીના પાંદડા હોય, ડાળી હોય કે તેના મૂળ હોય. આ બધાનો ઉપયોગ અલગ અલગ વસ્તુઓ માટે કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને ઘરે લગાડવા માટે ઘણા નિયમ જણાવવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે, જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, તે ઘરનું વાતાવરણ સારું હોય છે.

ઘણી વખત ઋતુગત ફેરફાર અથવા સરખી સારસંભાળ ન રાખવાથી તુલસીનો છોડ સુકાઈ જાય છે. જો કે ધાર્મિક શાસ્ત્રોમાં એ જણાવવામાં આવ્યું છે કે, તુલસીનો છોડ હંમેશા હર્યોભર્યો હોવો જોઈએ. પરંતુ તે દરેક વખતે શક્ય નથી. માટે જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય તો શું કરવું જોઈએ ? તેના વિશે હંમેશા લોકો સવાલ કરે છે. સામાન્ય રીતે સૂકા તુલસીના છોડને લોકો ફેંકી દે છે, પરંતુ ધાર્મિક નજરથી જુઓ તો આવું ન કરવું જોઈએ.

ખાસ કરીને જો તમારી પાસે તુલસીના સુકાઈ ગયેલા પાંદડા હોય તો, તમે તેનો અલગ અલગ પ્રકારે ઉપયોગ કરી શકો છો. જેના 9 ફાયદા થાય છે. તો ચાલો જાણીએ એ ફાયદા વિશે…

1 ) શ્રી કૃષ્ણના ભોગમાં :  ભગવાનના કોઈ પણ ભોગમાં તુલસીના પાન ન હોય એવું બને જ નહિ. તુલસી પાન મુક્યા પછી જ ભગવાનને ભોગ ધરવામાં આવે છે. એક જ તુલસીના પાંદડાને એકધારા 15 દિવસ સુધી શ્રી કૃષ્ણના ભોગ માટે ઉપયોગમાં લઈ શકાય છે. જ્યારે આ પાંદડું સાવ સુકાઈ જાય તો તમે તેને પોતે ગ્રહણ કરી શકો છો. એ વાત બધાને ખબર છે કે, ભગવાન શ્રી કૃષ્ણનો ભોગ તુલસી વગર ચડાવાતો નથી, તેવામાં તુલસી તાજી હોય કે જૂની શ્રી કૃષ્ણને દરેક રૂપમાં તુલસી પ્રિય હોય છે.

2 ) પાણીમાં રાખો તુલસીના પાંદડા : શ્રી કૃષ્ણના બાળ ગોપાલ સ્વરૂપની જો તમે પુજા કરતાં હોય, તો તમે નિયમિત તેમને સ્નાન કરાવતા હશો. તેવામાં તુલસીના સૂકા પાંદડા તમે લડ્ડુગોપાલના સ્નાન માટેના પાણીમાં રાખી શકો છો. પછી તે પાણીથી તમારે તેમને સ્નાન કરાવવું જોઈએ અને પછી તે પાણીને પોતે ગ્રહણ કરી લેવું જોઈએ.

3 ) ખાવામાં કરો ઉપયોગ : જો તમારી પાસે તુલસીના ઘણા બધા સૂકા પાન ભેગા થયા હોય તો, તમારે તેનો પાવડર બનાવીને ખાવામાં ઉપયોગમાં લેવો જોઈએ. તેનાથી રસોઈનો સ્વાદ તો સારો થાય જ છે. સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ સારું ગણવામાં આવે છે.

4 ) ખાતર : જો તુલસીના ઘણા બધા પાંદડા તમારી પાસે ભેગા થયેલ હોય અને તમે તેનો ઉપયોગ ન કરવા માંગતા હોય તો તમે તુલસીના કુંડામાં જ તે પાંદડા દાટી શકો છો. તે ખાતર બની જાય છે.

5 ) સ્નાન : તુલસીના પાંદડાને સ્નાન કરવાના પાણીમાં રાખી દેવા. પરંતુ તે પાણીથી જ્યારે તમે સ્નાન કરો તો પહેલા તે પાંદડા કાઢી લેવા. આ પાણીથી સ્નાન કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.

6 ) સકારાત્મક : તમે તુલસીના સૂકા પાંદડાને તમારી નોટબુકની વચ્ચે પણ રાખી શકો છો. તેનાથી પણ તમારા કાર્યો સકારાત્મક રૂપથી પૂરા થાય છે.

7 ) આર્થિક લાભ : તુલસીના સૂકા પાંદડાને લાલ કપડામાં બાંધીને તિજોરી અથવા પર્સમાં રાખવાથી આર્થિક લાભ થાય છે.

8 ) છંટકાવ : સુકા તુલસીના પાંદડા ગંગાજળમાં રાખીને તે પાણીનો ઘરમાં છંટકાવ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: dry tulsidry tulsi leaf benefitstulsi and krishnatulsi benefitstulsi in hindutulsi in poojatulsi leaftulsi uses
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
પગાર હાથમાં આવે એ પહેલા જ બનાવી લો આ 10 યોજના, આવતા મહિને પણ નહિ થાય પૈસાની મારામારી અને બચત થશે ઢગલાબંધ…

પગાર હાથમાં આવે એ પહેલા જ બનાવી લો આ 10 યોજના, આવતા મહિને પણ નહિ થાય પૈસાની મારામારી અને બચત થશે ઢગલાબંધ...

બરફ કરતા પણ ઠંડું આ પ્રવાહી પેટ અને શરીરની ગરમી સાથે કબજિયાતને પણ કરી દેશે ગાયબ, ઇમ્યુનિટી વધારી શરીરને કરી દેશે એકદમ ઉર્જાવાન…

બરફ કરતા પણ ઠંડું આ પ્રવાહી પેટ અને શરીરની ગરમી સાથે કબજિયાતને પણ કરી દેશે ગાયબ, ઇમ્યુનિટી વધારી શરીરને કરી દેશે એકદમ ઉર્જાવાન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગોળનું સેવન કરતા પહેલા જાણી લેજો ખાસ માહિતી, મોટાભાગના લોકો નથી જાણતા કે ક્યાં પ્રકારનો ગોળ શરીર માટે છે સૌથી બેસ્ટ…

ગોળનું સેવન કરતા પહેલા જાણી લેજો ખાસ માહિતી, મોટાભાગના લોકો નથી જાણતા કે ક્યાં પ્રકારનો ગોળ શરીર માટે છે સૌથી બેસ્ટ…

March 7, 2024
પ્રાચીન ભારતીય સ્ત્રીઓના આ બ્યુટી સિક્રેટ પાછળ આખી દુનિયા પાગલ છે..

પ્રાચીન ભારતીય સ્ત્રીઓના આ બ્યુટી સિક્રેટ પાછળ આખી દુનિયા પાગલ છે..

February 16, 2021
SBI બેંકમાં લાગુ પડ્યો છે આ નવો નિયમ | બધાજ ગ્રાહકોને મળશે દર મહીને આટલા ટકા % વ્યાજ.

SBI બેંકમાં લાગુ પડ્યો છે આ નવો નિયમ | બધાજ ગ્રાહકોને મળશે દર મહીને આટલા ટકા % વ્યાજ.

May 16, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.