Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ઉનાળા દરમિયાન કરો આ નુસખા -ગજબની આંતરિક ઠંડક આપશે આ નુસખા.

Social Gujarati by Social Gujarati
April 17, 2018
Reading Time: 1 min read
0
ઉનાળા દરમિયાન કરો આ નુસખા -ગજબની આંતરિક ઠંડક આપશે આ નુસખા.

તાપમાનનો પ્રકોપ વધતો જાય છે, તેવી રીતે આપણા શરીરમાં ગરમી વધવા માંડે છે, ઉનાળામાં કોઈ પણ વ્યક્તિ હોય માત્ર એક જ વાતને લઈને પરેશાન હોય છે. જેનું કારણ કુદરતી ગરમીનું વધતું પ્રમાણ અને આપણા શરીર માંથી પણ નીકળતી ગરમી. આપણું શરીર કાયમી માટે ઉષ્ણતા ભર્યું હોય છે અને ઉનાળાની ગરમી આપણા શરીર કરતા વધારે પ્રમાણમાં તીવ્ર હોય જેનાથી આપણા શરીરમાંથી ગ્લુકોઝ ઘટી જાય છે.તેનાથી આપણા શરીરની એનર્જી ડાઉન થઇ જાય છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

તો આ ગરમીમાં તમારી શરીરની સંતુલાનતા લાવવા થોડા સરળ અને રસાળ પદાર્થો નો ઉપયોગ કરો અને ઉનાળામાં પણ શરીરની તંદુરસ્તી જાળવો. ઉનાળામાં લેવાતા આ પદાર્થો તમને ચોકકસ પણે તમારી ગરમી અને શરીરની અંદર ઉદરમાં પણ રાહત અપાવે છે.ઉનાળામાં બને ત્યાં સુધી તળેલું અથવા તો આથાવાળો ખોરાક ઓછા પ્રમાણમાં ખાવો એ પણ શરીર માટે ફાયદાકારક છે. અને કરો આ નીચેની વસ્તુનું સેવન અને ભર ઉનાળે ભગાવો આપણા શરીરમાં રહેલી ગરમીને.

૧] તડકામાંથી આપણે આવ્યા હોઈએ અને આપણ ને ખુબ તડકાની અસર થઇ હોય તો, ઘરે આવીને એક ઠંડા પાણીની ડોલમાં પ્રમાણસર ઠંડું પાણી લેવાનું અને તેમાં પગની પાનીને બોળીને રાખવાથી ધીમેધીમે શરીરનું તાપમાન નીચે આવવા લાગે છે. અને બને ત્યાં સુધી માટીના ગોળાનું પાણી પીવાથી પેટની  અંદરના ભાગમાં થતી એસીડીટીને પણ મટાડી દે છે. અને પગના પાનીના ભાગને ઠંડા પાણીમાં રાખવાથી લોહીમાં ભળેલી ગરમીને મધ્યમ પરિભ્રમણ કરે છે, જેનાથી શરીરનું સંતુલન સામાન્ય થઇ જાય છે. ઉનાળામાં દિવસ દરમિયાન ત્રણ લીટર થી વધારે પાણી પીવું જોઈએ. ક્યારેક તડકો કે લુ લાગવાનું કારણ આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટતું હોય છે એટલા માટે ઉનાળા દરમિયાન પાણી વધારે પીવાનો આગ્રહ રાખવો જોઈએ.

૨] બીજો ઉપાય –  નાળિયેર પાણીનું સેવન કરવું. એમાં પણ ખાસ કરીને લીલા ત્રોફા પીવાથી વધારે ફાયદાકારક છે. નાળિયેર પાણીના બે ફાયદા હોય છે, નાળિયેરનું પાણી તરલ પ્રકારનું હોય એટલા માટે પાણીની જેમ પેય પદાર્થમાં આવે છે. નાળિયેર પાણીમાં વિટામિન્સ, મિનરલ્સ, ખનીજ પ્રચુર માત્રામાં મળી રહે છે. જેનાથી આપણા શરીરને ઠંડક પોંહચાડે અને શરીરમાં ગરમીની સામે રક્ષણ આપે છે એક નાળિયેર પાણીમાં દોઢ લીટર સામાન્ય પાણીની ક્ષમતા ધરાવે છે. અને ભૂખ પણ ઓછી લાગે છે તેના હિસાબે શરીરમાં બિન જરૂરી ખોરાક ઘટે ને પાણીનું પ્રમાણ વધે તેનાથી ગરમી અથવા તો તડકો ઓછો લાગે છે.

3]ત્રીજો ઉપાય – ફુદીનો. ફુદીનો એવી વસ્તુ છે જે આપણા લોહીની સાથે મળીને ઠંડક પહોંચાડે છે. ફુદીનો પાણીની સાથે અથવા તો સાદી સોડાની સાથે તેનું સેવન કરવું. ફુદીનો આપણા શરીરમાં દાખલ થાય અને આપણી નસોની સાથે આખા શરીરમાં ફેલાય છે જેનાથી લોહીની ટકાવારી પણ સુધારે અને તેમાંથી મળતું વિટામીન આપણને એનર્જી મળે છે. ફુદીનો શરીરમાં આંતરિક ઠંડક ફેલાવે અને ગરમીના તાપથી બચાવે છે.

૪] ચોથો ઉપાય   ફળ અને લીલા શાકભાજી. ઉનાળામાં ખાસ કરીને પાણી વાળા ફળો વધારે ખવાતા હોય છે. જેમ કે, તરબૂચ, સાકરટેટી, દ્રાક્ષ વગેરે ફળોનો ઉપયોગ થાય છે. અને લીલા શાકભાજી માં કાકડી, કારેલા, તુરિયા, પાલક વગેરે શાકભાજી ખાવામાં લેવા જોઈએ જેનાથી આંતરિક શરીરની ગરમીને ઓછી કરે અને વધારાની ગરમી સામે રક્ષણ આપે છે. ઉનાળામાં ખાસ કરીને તરબૂચ ખાવું જેમાં સૌથી વધારે પાણીની માત્ર રહેલી હોય છે. જે સવારથી બપોર સુધીના સમયમાં જ તેનું સેવન કરવું તેનાથી ફાયદો થાય છે અને બપોર પછીના સમયમાં તેનું સેવન કરવામાં આવે તો તે નુકશાન કારક છે.કારણ કે, તરબૂચ માં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે તેવું મેડીકલ શાસ્ત્રોનું માનવું છે.

૫] પાંચમો ઉપાય  દૂધ અને મધ. દૂધ અને મધને સાથે પીવાથી પણ આપણી હોજરીમાં થતી  એસીડીટી માં રાહત આપે છે. એક ગ્લાસ ઠંડા દુધમાં બે ચમચી મધ નાખીને મિક્ષ કરીને પીય જવાથી લોહીના વધી ગયેલા તાપમાનને તરત જ અસર કરે છે. મધમાં મીઠાશની સાથે પોષણ પણ ભરપુર પ્રમાણમાં હોય છે. જેનાથી આપણા શરીરને લાગેલી ભૂખ હોય તો તે પણ સંતોષાય છે.

૬] છઠો ઉપાય  આ ઉપાય એવો છે જે, બાહ્ય શરીર, આંતરિક શરીર, માનસિક અને વૈચારિક શાંતિ પણ આપે છે. ચંદન એવી વસ્તુ છે જેનાથી બાહ્ય શરીર એટલે કે ચંદનનો લેપ કરીને આપણા શરીર પર લગાવવામાં આવે તો તેની શીતળતા અપ્રતિમ હોય છે. અને તેજ શીતળતા બાહ્ય શરીર પર લગાવવાથી આંતરિક ઠંડક મળી  રહે છે. માનસિક અને વૈચારિક શાંતિ માટે વિદ્વાનોનું કહેવું છે કે ચંદનથી એક આત્મશાંતિ સ્થપાય છે જેનાથી મન ઉપર કાબુ અને વિચાર શક્તિ તેજ બને છે. આવી રીતે ચંદન શરીરમાં બાહ્ય અને આંતરિક ઠંડક આપે છે.

૭] સાતમો ઉપાય   આ ઉપાય સાવ સામાન્ય અને આસાનીથી અનુકરણ થાય તેવો ઉપાય છે. લીંબુ પાણી અથવા તો લીંબુ સરબત અથવા વિટામીન સી મળતા ફળોનું સેવન. લીંબુ પાણીથી  આપણને ભરપુર માત્રામાં વિટામીન સી મળે છે, જેનાથી શરીરમાં ગ્લુકોઝ ભરપુર પ્રમાણમાં મળે છે ઉનાળાના સમયમાં લીંબુ, સંત્રા, મોસંબી, દ્રાક્ષ વગેરે વિટામીન સી ધરાવતા ફળોનું સેવન ગરમીમાં ઠંડક ફેલાવે છે.

તમારો વાચવાનો ઉત્સાહ એજ અમારી સફળતા છે. ધન્યવાદ.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો. 

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro  

Tags: coconutcooldepretionfudinahotlemonsummervegetable
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
મોરારી બાપુની અઢિયાની વાર્તા.

મોરારી બાપુની અઢિયાની વાર્તા.

શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો હ્રદય સ્પર્શી પત્ર.

શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો હ્રદય સ્પર્શી પત્ર.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાત્રે પલાળી સવારે ખાલી પેટ કરો આનું સેવન. હૃદય, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, કબજિયાત અને હાડકાની બીમારી આજીવન નહિ થાય…

રાત્રે પલાળી સવારે ખાલી પેટ કરો આનું સેવન. હૃદય, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, કબજિયાત અને હાડકાની બીમારી આજીવન નહિ થાય…

September 10, 2021

બાળકોમાં પથરીના લક્ષણો અને બચવાના ઉપાયો, દરેક માતા પિતા અવશ્ય જાણો…

April 9, 2021
કાર ચાલવતા સમયે મોટાભાગે યુવાનોને જ કેમ આવે છે ઊંઘ કે ઝપકી !! જાણો આ અગત્યની માહિતી.. બચી જશો અકસ્માત અને મોટી દુર્ઘનાથી…

કાર ચાલવતા સમયે મોટાભાગે યુવાનોને જ કેમ આવે છે ઊંઘ કે ઝપકી !! જાણો આ અગત્યની માહિતી.. બચી જશો અકસ્માત અને મોટી દુર્ઘનાથી…

January 3, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.