Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

“લોનાર” ઝીલનું પાણી અચાનક થઈ ગુલાબી, સ્થાનિક અને જાણકારો પણ હેરાન… જાણો કારણ.

Social Gujarati by Social Gujarati
June 15, 2020
Reading Time: 1 min read
0
“લોનાર” ઝીલનું પાણી અચાનક થઈ ગુલાબી,  સ્થાનિક અને જાણકારો પણ હેરાન…    જાણો કારણ.

મહારાષ્ટ્ર ખાતે આવેલ ઝીલના પાણીના રંગમાં બદલાવ જોવા મળ્યો હતો અને એ નજારો જોવા માટે લોકો તૂટી પડ્યા હતા. જી હા મિત્રો, સાંભળીને નવાઇ લાગશે પરંતુ એક આ હકીકત છે. મહારાષ્ટ્રમાં એક સ્થળ પર ઝીલનું પાણી ગુલાબી રંગનું થઇ ગયું છે. ઝીલના પાણીમાં આવેલ ગુલાબી રંગ જોઇને જાણકારો પણ હેરાન રહી ગયા છે. જો કે તેઓ જળાશયમાં લીલના વધતા પ્રમાણને ઝીલના પાણીના રંગ બદલાવાનું કારણ જણાવી રહ્યા છે. પરંતુ ઝીલના પાણીનો રંગ ગુલાબી થઈ ગયો તે જાણીને લોકો એ દ્રશ્યને જોવા માટે ઉમટી પડ્યા હતા.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આ ઝીલ મહારાષ્ટ્રના લોનારમાં આવેલ છે. લોનાર ઝીલ મુંબઇથી 500 કિમી દૂર બુલઢાણા જિલ્લામાં આવેલું છે. તમને જણાવી દઈએ કે આ ઝીલ સામાન્ય દિવસોમાં પણ ખુબ જ ફેમસ છે, પરંતુ પાણીનો રંગ બદલી ગયો હોવાથી લોકો મોટી સંખ્યામાં આ ઝીલને નિહાળવા માટે આવી ચડ્યા હતા.

માનવામાં આવી રહ્યું છે કે, આ ઝીલનું નિર્માણ લગભગ 50,000 વર્ષ પહેલા ધરતી સાથે ઉલ્કાપિંડ અથડાવવાથી થયું હતું. દુનિયાભરના વૈજ્ઞાનિકો પણ આ ઝીલમાં ખુબ જ રસ ધરાવે છે. લગભગ 1.2 કિમીના વ્યાસ ધરાવતા ઝીલના પાણીનો રંગ બદલતા સ્થાનીય લોકોની સાથે સાથે પ્રકૃતિવાદ અને વૈજ્ઞાનિકો પણ હેરાન જોવા મળી રહ્યા છે.

જાણકારોનું કહેવું છે કે, પહેલી વાર જ ઝીલના પાણીમાં બદલાવ જોવા નથી મળ્યા. અગાઉ પણ આ રીતે ઝીલના પાણીના રંગમાં બદલાવ જોવા મળ્યો છે. લોનાર ઝીલ સંરક્ષણ તથા વિકાસ સમિતિના સભ્ય ગજાનન ખરાટે આ ઝીલને અધિસૂચિત રાષ્ટ્રીય ભૌગોલિક ધરોહર સ્મારક ગણાવ્યું હતું.

આ ઝીલનું પાણી ખારુ છે અને તેનું PH સ્તર 10.5 છે. ગજાનન ખટારનું કહેવું છે કે, ‘ઝીલના પાણીમાં લીલ છે અને તેના કારણે જ પાણીનો રંગ બદલાયો છે. ઝીલના પાણીથી એક મીટરના ઊંડાણે ઓક્સીજન નથી.’

ઝીલ વિશે વધુમાં જણાવતા ખટારે કહ્યું કે, ‘ઝીલમાં પાણીનું પ્રમાણ ઓછું છે, કારણ કે હજુ સુધી વરસાદ પડ્યો નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઇરાનના એક ઝીલનું પાણી પણ લાલ થઇ ગયું હતું.’ ઝીલમાં પાણીનું સ્તર ઓછું થવાના કારણે પાણીમાં ખારાશ અને લીલ થઇ છે. ઔરંગાબાદની ડો.બાબાસાહેબ આંબેડકર મરાઠાવાડા વિશ્વવિદ્યાલયમાં ભૂગોળ વિભાગના પ્રમુખ ડો.મદન સૂર્યવંશીનું કહેવું છે કે, ‘જે રીતે મોટા પાયે પાણીના રંગમાં અચાનક બદલાવ આવે છે તેને જોઇને કહી શકાય છે કે આ માનવીય દખલગીરીનો મામલો નથી.’

ડો.મદને કહ્યું કે,’પાણીના વાતાવરણ અનુસાર બદલાવ આવે છે અને લોનાર ઝીલમાં પણ આ જ થયું છે. જો આપણે એક અઠવાડિયા સુધી ઝીલના પાણીમાં બદલાવની તપાસ કરવામાં આવશે, ત્યારે જ વધુ વિગત સાથે ઝીલના પાણીના બદલાવ વિશે માહિતી મળી શકશે.’

Tags: AMAZING FACTSgujarati dayrolonar lacklonar zil mystarypink lacksocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
સ્વાસ્થ્ય મંત્રાલયે શોપિંગ મોલ, ધાર્મિક સ્થળો, હોટલો અને ઓફિસ માટે જાહેર કરી  નિયમોની સુચિ,   કરવું પડશે આ નિયમોનું પાલન.

સ્વાસ્થ્ય મંત્રાલયે શોપિંગ મોલ, ધાર્મિક સ્થળો, હોટલો અને ઓફિસ માટે જાહેર કરી  નિયમોની સુચિ, કરવું પડશે આ નિયમોનું પાલન.

સુશાંત સિંહના મૃત્યુ પર તેના મામા એ જતાવી શંકા,  કહ્યું સુશાંત આવું કદમ ન ઉઠાવે,  ઉઠ્યો આ સવાલ.

સુશાંત સિંહના મૃત્યુ પર તેના મામા એ જતાવી શંકા, કહ્યું સુશાંત આવું કદમ ન ઉઠાવે, ઉઠ્યો આ સવાલ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કચરામાં ફેંકી દેવાતા આ પાનની ભાજી ડાયાબિટીસ, કબજિયાત અને કમજોર હાડકાની બીમારીમાં છે કાળ સમાન, શરીરના અનેક રોગોને કરી દેશે કાયમી ગયાબ….

કચરામાં ફેંકી દેવાતા આ પાનની ભાજી ડાયાબિટીસ, કબજિયાત અને કમજોર હાડકાની બીમારીમાં છે કાળ સમાન, શરીરના અનેક રોગોને કરી દેશે કાયમી ગયાબ….

February 22, 2022
રોટલીના લોટમાં આ વસ્તુઓ ઉમેરી કરી સેવન, ગર્ભવતી મહિલાને ભૂલથી પણ નહીં થાય 9 મહિના સુધી કબજિયાત અને લોહીની ઉણપ…

રોટલીના લોટમાં આ વસ્તુઓ ઉમેરી કરી સેવન, ગર્ભવતી મહિલાને ભૂલથી પણ નહીં થાય 9 મહિના સુધી કબજિયાત અને લોહીની ઉણપ…

March 22, 2022
શ્રીકૃષ્ણ કહે છે, કર્મ કરવું તારો અધિકાર છે, ફળ આપવું મારો અધિકાર છે……. જરૂર વાંચો આ કથા.

શ્રીકૃષ્ણ કહે છે, કર્મ કરવું તારો અધિકાર છે, ફળ આપવું મારો અધિકાર છે……. જરૂર વાંચો આ કથા.

May 27, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.