Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

વિજ્ઞાન પણ માની ગયું, સૂર્યને જળ અર્પિત કરવું છે ખુબ જ લાભદાયી… સૌથી મોટો આ લાભ થાય છે.

Social Gujarati by Social Gujarati
December 20, 2022
Reading Time: 1 min read
6
વિજ્ઞાન પણ માની ગયું, સૂર્યને જળ અર્પિત કરવું છે ખુબ જ લાભદાયી… સૌથી મોટો આ લાભ થાય છે.

વિજ્ઞાન પણ માની ગયું, સૂર્યને જળ અર્પિત કરવું હોય છે ખુબ જ લાભદાયી….જાણો શા માટે…

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો આપણી લગભગ દરેક ધાર્મિકતા કોઈને કોઈ રીતે વિજ્ઞાન આધારિત જ હોય છે. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે સૂર્યદેવને જળ ચઢાવવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. સૂર્ય આપણી પૃથ્વીથી લગભગ 15 કરોડ કિલોમીટરની દુરી પર છે અને તેનો પ્રકાશ ધરતી પર 8 મિનીટ અને 19 સેકંડમાં પહોંચે છે. સૂર્યને એક પ્રત્યેક્ષ દેવતા જ માનવામાં આવે છે. કારણ કે સૂર્યદેવ જ એક એવા દેવ છે જે પ્રત્યેક્ષ રૂપે સંપૂર્ણ પૃથ્વી પર જીવનનો પ્રકાશ ફેલાવે છે. તેના વગર કદાચ જીવનની કલ્પના જ ન થઇ શકે. જે વાતને વિજ્ઞાને પણ કબુલ કરી છે.

સનાતન હિંદુધર્મમાં સવારે બાર વાગ્યા પહેલા સૂર્યદેવને જળ ચઢાવવાનો નિયમ છે. પરંતુ આજના આધુનિક યુગમાં સૂર્યને જળ અર્પિત કરવાનો નિયમ લુપ્ત થતો જાય છે. કારણ કે આજના સમયમાં લોકોને દરેક નિયમનું વૈજ્ઞાનિક પ્રમાણ જોઈએ છે. તો આજે અમે તમને સૂર્યને જળ અર્પિત કરવાનું વૈજ્ઞાનિક કારણ જણાવશું અને તેનાથી શું શું થાય છે તેના વિશે પણ જણાવશું.

આપને બધા જાણીએ છીએ કે આપણું શરીર ઉર્જાથી ચાલે છે. તો મિત્રો તમને જાણવી દઈએ કે જ્યારે આપણે સૂર્યને જળ અર્પિત કરીએ છીએ ત્યારે બ્રહ્માંડની કોસ્મિક એનર્જી આપણા શરીરમાં કેદ થાય છે. પરંતુ મિત્રો તમને એક સચોટ વાત એ પણ જણાવી દઈએ કે આવું ત્યારે જ સંભવ થાય છે જ્યારે, આપણે સાચી વિધિ અનુસાર સૂર્યને જળ અર્પિત કરીએ. આ વિધિ પણ અમે આ લેખમાં જણાવશું તેથી આખો લેખ અંત સુધી અવશ્ય વાંચવો.

મિત્રો સૂર્યને જળ અર્પિત કરવાથી શરીરમાં રંગનું સંતુલન જળવાઈ રહે છે. આપણા શરીરમાં રંગનું સંતુલન બગડવાથી ઘણા રોગો થાય છે. સવારે સૂર્યને જળ અર્પિત કરવાથી શરીરના રંગ સંતુલિત થાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ ઉપરાંત સૂર્યને જળ ચઢાવવાથી મનની એકાગ્રતા પણ વધે છે તેમજ આ લેખમાં જણાવ્યા પ્રમાણે જો સૂર્યદેવને જળ અર્પિત કરશો તો આંખની રોશની પણ તેજ થશે.

તો મિત્રો તમને સૂર્યને જળ અર્પિત કરવાની સાચી વિધિ પણ જણાવી દઈએ. વિધિ જણાવતા પહેલા તમને જણાવી દઈએ કે સૂર્યને જળ તમે કોઈ પણ સમયે સવારે બાર વાગ્યા પહેલા ચઢાવી શકો છો અને જો તમે સવારે ઉઠ્યા બાદ સૂર્યનમસ્કાર કરીને ત્યાર બાદ સૂર્યદેવને જળ અર્પિત કરો તો તેના બમણા ફાયદા થાય છે.જળ અર્પિત કરવા માટે તાંબાના પાત્રમાં જળ લેવું અને ધીમે ધીમે જળ સૂર્યને અર્પિત કરવું અને મનમાં એવું વિચારવું કે તમે સૂર્યદેવને  સ્નાન કરાવી રહ્યા છો. જળ અર્પિત કરતા સમયે જળની ધારામાંથી સૂર્યના રંગીન કિરણો સામે અવશ્ય જોવું. તેવું કરવાથી સૂર્યની ઉર્જા તમારા શરીરમાં કેદ થઇ જશે અને તેનાથી તમારી આંખની રોશની વધે છે સાથે સાથે ચહેરા પર તેજ પણ છવાય છે. જળની ધારામાંથી પસાર થઈને આવનારા સૂર્ય કિરણોમાંથી જે રંગ નીકળે છે તે આપણા શરીર માટે ખુબ જ લાભદાયી હોય છે. આ ઉપરાંત સૂર્યના કિરણોથી ઘણી બધી બીમારીઓનો ઈલાજ સંભવ છે જેમ કે હૃદયની બીમારી, આંખ, કમળો અને નબળા મગજ સંબંધિત બીમારીઓ.

જો કોઈ વ્યક્તિ સવારે સ્નાન કર્યા બાદ સૂર્યના કિરણોથી સ્નાન એટલે કે સૂર્યના કિરણો તેના પર પડે તો તે વ્યક્તિ રોગમુક્ત રહે છે તેમજ તેનાથી બુદ્ધિમત્તા પણ વધે છે. સૂર્યના કિરણો જ્યારે આપણા શરીર પર પડે છે તો તે ઘણા હાનીકારક તત્વોને નષ્ટ કરે છે અને તેની સાથે ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મકતા પણ દુર થાય છે.

આ ફાયદાઓને ધ્યાનમાં રાખતા એવું કહેવાય છે કે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ. તે સ્વાસ્થ્યની દ્રષ્ટીએ તો લાભદાયી છે પરંતુ જ્યોતિષની દ્રષ્ટીએ પણ શુભ ફળદાયી ગણાય છે. જેનાથી જીવનમાં સુખ અને શાંતિનો વાસ થાય છે. તો મિત્રો તમે પણ આ વાતથી સહેમત છો તો કોમેન્ટ બોક્સમાં “ઓમ સૂર્યાય નમ:” અવશ્ય લખવું.

Tags: amazingNICESUNSURYA DEVWater
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
જાણો પ્રધાનમંત્રી “નલ સે જલ” યોજના વિશે ની અદભૂત માહિતી.. જાણો કોણ કોણ મેળવી શકશે તેના લાભો.

જાણો પ્રધાનમંત્રી “નલ સે જલ” યોજના વિશે ની અદભૂત માહિતી.. જાણો કોણ કોણ મેળવી શકશે તેના લાભો.

આ પાંચ વસ્તુ તમને બનાવી દેશે સૌથી ખાસ માણસ… આ વસ્તુઓથી થશે આવું આવું..  જાણો સૌથી રોચક માહિતી.

આ પાંચ વસ્તુ તમને બનાવી દેશે સૌથી ખાસ માણસ... આ વસ્તુઓથી થશે આવું આવું.. જાણો સૌથી રોચક માહિતી.

Comments 6

  1. Himatlal Dhanai says:
    6 years ago

    Om suryay namah

    Reply
  2. Dhaval Acharya says:
    6 years ago

    Om suryay nam

    Reply
  3. Harish Solanki says:
    6 years ago

    om suryay nam

    Reply
  4. Viralsinh Dodiya says:
    6 years ago

    Om Rhim Suryay Namah

    Reply
  5. Ranjit khuman says:
    6 years ago

    Surya ko jal samrpit karte samay gayatri mantra bolna cha hiye

    Reply
  6. Pramod says:
    6 years ago

    Usefull knowledge

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પૈસાની ગણતરી કરતા સમયે આ ભૂલ ક્યારેય ન કરો…   માતા લક્ષ્મી તમારાથી થઇ જશે નારાજ

પૈસાની ગણતરી કરતા સમયે આ ભૂલ ક્યારેય ન કરો… માતા લક્ષ્મી તમારાથી થઇ જશે નારાજ

December 14, 2022
શ્રીયંત્ર સાથે જોડાયેલી આ 5 ખાસ વાતો જાણી લો. જાણો કંઈ રીતે સ્થાપિત કરવું

શ્રીયંત્ર સાથે જોડાયેલી આ 5 ખાસ વાતો જાણી લો. જાણો કંઈ રીતે સ્થાપિત કરવું

September 19, 2019
રોકો માત્ર 20 રૂપિયાનું રોકાણ… મેળવો 2 કરોડ રૂપિયા રોકડા… સ્ત્રીઓ પણ આ બચત કરી શકે… અવશ્ય વાંચો.

રોકો માત્ર 20 રૂપિયાનું રોકાણ… મેળવો 2 કરોડ રૂપિયા રોકડા… સ્ત્રીઓ પણ આ બચત કરી શકે… અવશ્ય વાંચો.

June 22, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.