Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શનિદેવ આજથી આ પાંચ રાશીઓ પર થશે મહેરબાન….પુરા 21 વર્ષ સુધી રાજ કરશે આ પાંચ રાશિના જાતકો.

Social Gujarati by Social Gujarati
May 14, 2019
Reading Time: 1 min read
1
શનિદેવ આજથી આ પાંચ રાશીઓ પર થશે મહેરબાન….પુરા 21 વર્ષ સુધી રાજ કરશે આ પાંચ રાશિના જાતકો.

શનિદેવ આજથી આ પાંચ રાશીઓ પર થશે મહેરબાન….પુરા 21 વર્ષ સુધી રાજ કરશે આ પાંચ રાશિના જાતકો…

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો એવું માનવામાં આવે છે કે શનિદેવ કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થઇ જાય તો તે વ્યક્તિ રંકમાંથી રાજા બની જાય છે. તો મિત્રો ગ્રહો અને નક્ષત્રના કારણે આજથી એવા યોગ બની રહ્યા છે કે જેના કારણે શનિદેવ 21 વર્ષ સુધી પાંચ ભાગ્યશાળી રાશિઓ પર થશે મહેરબાન. જેના કારણે તે પાંચ રાશિના જાતકોના જીવનમાં આવશે અપાર ખુશીઓ અને ધન.

જો મિત્રો તમે પણ રાશિ પર ભરોસો કરો છો તો આ જાણકારી તમારા માટે ખુબ જ મહત્વની રહેશે. જો તમારી રાશિનો સમાવેશ પણ આ પાંચ રાશિમાં થાય છે તો માની લો કે શનિદેવની કૃપાથી તમારો બેડો પાર થઇ જશે. તો ચાલો જાણીએ તે પાંચ ભાગ્યશાળી રાશીઓ કંઈ કંઈ છે.

  સૌથી પહેલી રાશિ છે વૃષભ. વૃષભ રાશિના જાતકો પર શનિદેવની અસીમ કૃપા થવા જઈ રહી છે અને તે પણ પુરા 21 વર્ષ માટે. શનિદેવની કૃપા થવાથી આ રાશિના જાતકોને ધનની કોઈ કમી નહી રહે. વૃષભ રાશિના જાતકોની દરેક મનોકામના શનિદેવ પૂરી કરશે. પરંતુ મિત્રો આ રાશિના જાતકોને એક શરતે જ આ લાભ થશે કે તેને તેના માટે વિશ્વાસ કરતા શીખવું પડશે.  

બીજી રાશિ છે મીન. જેના પર શનિદેવ 21 વર્ષ માટે થશે મહેરબાન. શનિદેવની કૃપાથી જીવનસાથી સાથેનો સંબંધ ખુબ જ મજબુત બની રહેશે. આ વર્ષે આ રાશિના જાતકો માટે આભૂષણો કે નવા વાહનની ખરીદી કરવી લાભદાયી રહેશે. તેમજ આ વર્ષે ધાર્મિક યાત્રા થવાના પણ યોગ બની રહ્યા છે. આ ઉપરાંત મીન રાશિના જાતકો તેમજ તેમના પરિવાર પર શનિદેવની કૃપા બની રહેશે.

ત્રીજી રાશિ છે તુલા. શનિદેવની કૃપાથી સફળતા તુલા રાશિના જાતકોના ઘરના દરવાજા પર આવીને ઉભી રહેશે. તુલા રાશિના જાતાકોએ જીવનમાં માત્ર એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તેમણે કોઈ ઉલ્જ્નથી દુર રહેવું અને એવું થશે તો જ ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. ટૂંકમા અર્થહીન સમસ્યાઓમાં પડવાને બદલે તુલા રાશિના જાતકો પોતાના કાર્યો પર વિશેષ ધ્યાન લગાવશે તો શનિદેવની કૃપાથી સફળતા અવશ્ય મળશે અને પુરા 21 વર્ષ સુધી શનિદેવની કૃપાથી જીવનમાં દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થશે.

ચોથી રાશિ છે કર્ક રાશિ કે જેના પર શનિદેવની અસીમ કૃપા રહેશે. શનિદેવ કર્ક રાશિના જાતકોના જીવનનો ઉદ્ધાર કરશે. પરંતુ એક શરત છે કે કર્ક રાશિના જાતકોએ પોતાનો વધારે સમય પોતાના જીવનસાથી સાથે પસાર કરવો જોઈએ. તેનાથી જીવન સુખમય બની રહેશે. તેનાથી શનિદેવની અસીમ કૃપા થશે અને અટકાયેલા કાર્યો પૂર્ણ થશે અને ધનની કમી નહિ રહે.

હવે વાત કરીએ પાંચમી ભાગ્યશાળી રાશિની જેના પર 21 વર્ષ સુધી શનિદેવ મહેરબાન રહેશે. પાંચમી રાશિ છે સિંહ. તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપા સિંહ રાશિના જાતકો પર પણ થશે અને તેમની અંદર રહેલા આત્મવિશ્વાસમાં કોઈ કમી નહિ રહે. સિંહ રાશિના જાતકોની બધી મનોકામના શનિદેવની કૃપાથી પૂર્ણ થશે. પરંતુ સિંહ રાશિના જાતકોએ માત્ર એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તેમણે પોતાના કાર્યો પુરેપુરી મહેનત અને લગનથી કરવાના રહેશે.

તો મિત્રો કુલ બાર રાશિઓમાંથી આ પાંચ ખાસ રાશિઓ પર શનિદેવ 21 વર્ષ સુધી મહેરબાન રહેશે તેથી આ પાંચ રાશિના જાતકોને કોઈ વાતની કમી નહિ રહે. જય શનિદેવ કોમેન્ટ કરજો

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: blessing of shanidevshaidevshani
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
જાણો દરવાજા પાછળ એવું તે શું છે? | આજ સુધી કોઈએ નથી ખોલ્યો દરવાજો | ચોકાવનારું પદ્મનાભસ્વામી મંદિર નું રહસ્ય.. |

જાણો દરવાજા પાછળ એવું તે શું છે? | આજ સુધી કોઈએ નથી ખોલ્યો દરવાજો | ચોકાવનારું પદ્મનાભસ્વામી મંદિર નું રહસ્ય.. |

જાણો ભારતની એવી જગ્યા જ્યાં લગ્ન પહેલા દરેક છોકરીએ બનવું પડે છે ગર્ભવતી… ત્યાની છોકરીઓનું રહસ્ય જાણી દંગ રહી જશો.

જાણો ભારતની એવી જગ્યા જ્યાં લગ્ન પહેલા દરેક છોકરીએ બનવું પડે છે ગર્ભવતી... ત્યાની છોકરીઓનું રહસ્ય જાણી દંગ રહી જશો.

Comments 1

  1. Upendra says:
    6 years ago

    4

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મોટા ભાગના લોકો ઘરમાં કપૂર તો રાખે છે પણ તેના આ ચમત્કારિક ઉપયોગ નથી જાણતા… જાણો કપૂરનો સાચો ઉપયોગ કરવાની રીત

મોટા ભાગના લોકો ઘરમાં કપૂર તો રાખે છે પણ તેના આ ચમત્કારિક ઉપયોગ નથી જાણતા… જાણો કપૂરનો સાચો ઉપયોગ કરવાની રીત

April 11, 2025
નોકરી અને કરિયરમાં આ ચાર રાશિના જાતકોને મળશે અણધારી સફળતા, તમારા માટે કેવું રહેશે 2021 નું વર્ષ…..

નોકરી અને કરિયરમાં આ ચાર રાશિના જાતકોને મળશે અણધારી સફળતા, તમારા માટે કેવું રહેશે 2021 નું વર્ષ…..

December 10, 2020
કોઈ પણ દવા કે નુસ્ખા વગર જ સફેદ વાળ થઈ જશે કાળા ભમ્મર, માથાનો એક એક વાળ ચમકવા લાગશે… જાણો આ 10 વસ્તુ વિશે…

કોઈ પણ દવા કે નુસ્ખા વગર જ સફેદ વાળ થઈ જશે કાળા ભમ્મર, માથાનો એક એક વાળ ચમકવા લાગશે… જાણો આ 10 વસ્તુ વિશે…

September 2, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.