Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

તાંબાના સિક્કા વડે જાણો રુદ્રાક્ષ અસલી છે કે નકલી … કરો આ ૫ માંથી કોઈ પણ એક ઉપાય

Social Gujarati by Social Gujarati
January 3, 2019
Reading Time: 1 min read
0
તાંબાના સિક્કા વડે જાણો રુદ્રાક્ષ અસલી છે કે નકલી … કરો આ ૫ માંથી કોઈ પણ એક ઉપાય

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

જાણો રુદ્રાક્ષ અસલી છે કે નકલી તેની ઓળખ કરવાની રીત….

મિત્રો રુદ્રાક્ષ વિશે તો સાંભળ્યું હશે. રુદ્રાક્ષ ભગવાન શિવજીને અતિ પ્રિય છે. તેથી તેમના  મસ્તિષ્ક ઉપર રુદ્રાક્ષ જોવા મળે છે. અને બીજું એ પણ છે કે જે લોકો ભગવાન શિવને પ્રસન્ન કરવા ઈચ્છતા હોય છે તે પણ રુદ્રાક્ષની માળાના જાપ કરીને પ્રસન્ન કરે છે.

આપણી મનોકામના પૂરી કરવા માટે રુદ્રાક્ષની માળા સાધુ-સંતોને આપવાથી મનોકામના પૂર્ણ થાય છે અને રુદ્રાક્ષ સાધુ-સંતોને આપવાથી તમને ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય છે. આમ તો સામાન્ય રીતે રુદ્રાક્ષના 12 પ્રકાર હોય છે. જેમાં દરેક રુદ્રાક્ષની અલગ અલગ વિશેષતા હોય છે. અને દરેક પ્રકારના રુદ્રાક્ષ પહેરવા માટે અલગ અલગ રીતો હોય છે. આપણે જ્યારે ભગવાન શિવજીને પૂજા કરવા જઈએ છીએ ત્યારે આપણને રુદ્રાક્ષ જોવા મળી જતા હોય છે. પરંતુ આપણને ખબર નથી હોતી કે સાચા રુદ્રાક્ષ છે કે નહિ.

લોકો દ્વારા સાંભળ્યું હશે કે આ રુદ્રાક્ષનો ઉપયોગ કરો તમારી સમસ્યાઓનું સમાધાન થઇ જશે, તમારું કલ્યાણ થશે, તમારી મનોકામના પૂર્ણ થશે વગેરે બાબતો સાંભળી હશે. પરંતુ આ રુદ્રાક્ષ સાચો છે કે ખોટો તેની પરખ કેવી રીતે કરવી.તો મિત્રો શું તમે પણ જાણવા માગો છો કે આ રુદ્રાક્ષની પરખ કેવી રીતે કરવી.

તો ચાલો આજે જાણીએ કે આ રુદ્રાક્ષની પરખ કેવી રીતે થાય છે.

રુદ્રાક્ષની પરખ કરવા માટે સૌપ્રથમ તો એક નાની વાટકી લઈ તેને પાણીથી ભરી દો. ત્યારબાદ તમારી પાસે રહેલા રુદ્રાક્ષને પાણી ભરેલ વાટકી નાખો. જુઓ આ રુદ્રાક્ષ તળિયે બેસી જશે તો આ રુદ્રાક્ષ અસલી છે અને જો તે પાણીની ઉપર તરે છે તો તે રુદ્રાક્ષ નકલી છે.

બીજી રીત એ છે કે સૌ પ્રથમ એક પાત્રમાં પાણી લો તેમાં રુદ્રાક્ષ નાખો અને તેને થોડી વાર પાણીને ગરમ કરો. રુદ્રાક્ષનો રંગ નીકળવા લાગે અથવા તો તેના આકારમાં કંઈક ફેરફાર થઈ જાય તો સમજવું કે આ રુદ્રાક્ષ નકલી છે. કારણ કે અસલી રુદ્રાક્ષને ગરમ કરવાથી તેનામાં કોઈ ફેરફાર થતો નથી.

ત્રીજી રીત એ કે રુદ્રાક્ષ પરખવાની મહત્વની રીત છે. એક તાંબાનો ટુકડો લો તેની ઉપર રુદ્રાક્ષ મુકો પછી ફરી એક તાંબાનો ટુકડો લો અને અને તેને તેના પર ફેરવો અને જુઓ રુદ્રાક્ષમાં હલન ચલન થતું જોવા મળે તો સમજવું કે આ રુદ્રાક્ષ સાચો છે.

રુદ્રાક્ષને જો સોઈથી કોતરવામાં આવે અને તેમાંથી રેસા નીકળે તો તે રુદ્રાક્ષ અસલી છે અને જો તેમાંથી રેસા ન નીકળે તો તે રુદ્રાક્ષ નકલી છે.  શુદ્ધ સરસવના તેલમાં રુદ્રાક્ષને ગરમ કરવામાં આવે તો અસલી રુદ્રાક્ષ ચમકવા લાગે છે અને જો નકલી રુદ્રાક્ષ હોઈ તો તેનો કલર નીકળી જાય છે.

બીજું એ પણ છે કે સાચા રુદ્રાક્ષનો આકાર ખરબચડો અને અવ્યવસ્થિત હોય છે. જ્યારે નકલી રુદ્રાક્ષ એ દરેક બાજુથી સમાન હોય છે. તેના પર કોઇ કોતર કરીને બનાવ્યો હોય તેવું લાગે છે આમ તેને જોવાથી પારખી શકાય છે.

ગૌરીશંકર રુદ્રાક્ષ કે જે  બે જોડેલા રુદ્રાક્ષ હોય છે. તેને ગરમ પાણીમાં નાખવાથી જો તે તૂટી અથવા  કટકા થઈ જાય તો સમજવું કે આ રુદ્રાક્ષ નકલી છે. જો સાચો ગૌરીશંકર રુદ્રાક્ષ હશે તો તે માં કોઈ ફેરફાર નહીં થાય.

તો મિત્રો જો તમે પણ રુદ્રાક્ષ ખરીદો અથવા તો કોઈ તમને રુદ્રાક્ષ આપે તો તમે આ રીતે રુદ્રાક્ષની પરખ કરીને જ લેજો.અથવા તમે ક્યારેય નકલી રુદ્રાક્ષ જોયો હોય તો કોમેન્ટ કરો. હર હર મહાદેવ…..

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: how to check rudraksh originalityorignal rudraksh tipsrudrakshrudraksh tips
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
જાણો શિરડીના સાંઈબાબાની મૂર્તિનું રહસ્ય.. જે આજ સુધી કોઈ નથી જાણી શક્યું

જાણો શિરડીના સાંઈબાબાની મૂર્તિનું રહસ્ય.. જે આજ સુધી કોઈ નથી જાણી શક્યું

આખરે એવી શું ખાસિયત છે નીતા અંબાણીની પાણીની બોટલ કે જેની એક બોટલનો ભાવ છે 38 લાખ રૂપિયા..

આખરે એવી શું ખાસિયત છે નીતા અંબાણીની પાણીની બોટલ કે જેની એક બોટલનો ભાવ છે 38 લાખ રૂપિયા..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ સમયે ચૂપ ચાપ ખાઈ લ્યો આ બે વસ્તુ મિક્સ કરીને… શરીરને થશે ચોંકાવનારા ફાયદા.. ચમત્કાર જોઇ હેરાન રહી જશો

આ સમયે ચૂપ ચાપ ખાઈ લ્યો આ બે વસ્તુ મિક્સ કરીને… શરીરને થશે ચોંકાવનારા ફાયદા.. ચમત્કાર જોઇ હેરાન રહી જશો

April 7, 2021
કિડનીને સાફ કરવા પીવો આ 5 માંથી કોઈ પણ 1 પીણું, કિડની સહિત શરીરને પણ કરી દેશે એકદમ સાફ… વજન અને બ્લડ પ્રેશર પણ આવી જશે કંટ્રોલમાં..

કિડનીને સાફ કરવા પીવો આ 5 માંથી કોઈ પણ 1 પીણું, કિડની સહિત શરીરને પણ કરી દેશે એકદમ સાફ… વજન અને બ્લડ પ્રેશર પણ આવી જશે કંટ્રોલમાં..

May 11, 2024
લીલા વટાણાના વધુ પડતા સેવનથી શરીરને થઈ શકે છે આવા ગંભીર નુકશાન, ખાતા પહેલા એક વાર ખાસ જાણો આ માહિતી…

લીલા વટાણાના વધુ પડતા સેવનથી શરીરને થઈ શકે છે આવા ગંભીર નુકશાન, ખાતા પહેલા એક વાર ખાસ જાણો આ માહિતી…

December 28, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.