Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

સ્નાન કર્યા બાદ તરત જ પાંચ વાર આ ચોપાઈ બોલી લો |દેખાશે આવા ચોંકાવનારા પરિણામો.

Social Gujarati by Social Gujarati
February 1, 2021
Reading Time: 1 min read
0
સ્નાન કર્યા બાદ તરત જ પાંચ વાર આ ચોપાઈ બોલી લો |દેખાશે આવા ચોંકાવનારા પરિણામો.

મિત્રો મનુષ્યનું જીવન દુઃખ અને સુખનો સાર હોય છે. ઘણી વખત અમુક સમસ્યાઓ થોડા સમય માટે આવે છે તો અમુક સમસ્યાઓ લાંબો સમય સુધી આપણો પીછો નથી છોડતી. ક્યારેક સમસ્યાઓ આપણા અંકુશમાં પણ નથી હોતી. તો આવી સમસ્યાઓનો ઉકેલ ભગવાન પાસે જ હોય છે. તુલસી દાસજી દ્વારા રચિત રામચરિત માનસમાં એવી ઘણી બધી ચોપાઈઓ છે. જેનો જાપ કરીને આપણા જીવનમાં આવતા સંકટોનું નિવારણ લાવી શકાય છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આજે અમે આ લેખમાં એક એવી મહત્વની ચોપાઈ જણાવશું કે જેનો તમે જાપ કરો તો મોટામાં મોટી સમસ્યાઓ પણ તમારા જીવનમાં લાંબો સમય સુધી ટકી નહિ શકે.

જો પ્રભુ દીનદયાલા કહાવા, આરતી હરણ બેદ જસ ગાબા,

જપહિં નામુ જન આરત ભારી, મિટહિં કુસંકટ હોહિં સુખારી,

દીનદયાલ બિરદ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી.

તો મિત્રો આ ચોપાઈ છે કે જેનો નિયમિત જાપ કરવાથી કોઈ પણ સંકટ આપણા જીવનમાં ટકતું નથી અને તેની સાથે આપણી મનોકામના પણ પૂર્ણ થાય છે. હવે મિત્રો એ પણ જાણી લઈએ કે આ ચોપાઈનો જાપ ક્યારે અને કંઈ રીતે કરવો જેના કારણે આ ચોપાઈ વધારે અસરકારક બની જાય.

આ ચોપાઈના જાપનું શુભ ફળ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા સવારે વહેલા ઉઠી જવું. ત્યાર બાદ વહેલી સવારે સ્નાન કરી લેવું અને સ્વચ્છ કપડા પહેરી લેવા. ત્યાર બાદ એક લાલ કપડાને પાથરો અને તેના પર ભગવાન શ્રીરામની મૂર્તિ અથવા છબી અથવા ચિત્રને સ્થાપિત કરો.

ત્યાર બાદ ભગવાનની મૂર્તિ, છબી જે કંઈ પણ રાખ્યું હોય તેના પર તિલક લગાવો અને ચોખા પણ અર્પિત કરવા. હવે એક દીવો પ્રજ્વલિત  કરો અને એક ખાસ વાત ધ્યાનમાં રાખવી કે દીવો એવી રીતે પ્રજ્વલિત કરવો કે તે ચોપાઈ પૂરી ના થાય ત્યાં સુધી ચાલે.

ત્યાર બાદ ભગવાનને ભોગ પણ લગાવવો. તેના માટે તમે કોઈ મીઠી વસ્તુ જેવી કે ખીર, લાડુ વગેરે વસ્તુનો ભોગ લગાવી શકો છો. હવે સૌપ્રથમ તમારે ભગવાન રામની પૂજા આરતી કરવાની છે. ત્યાર બાદ તમારે એક તુલસીની માળા લેવાની છે અને આ માળા ફેરવતા ફેરવતા આ ચોપાઈનો જાપ કરવાનો છે.

જો તમારે આ ચોપાઈનું શુભ ફળ પ્રાપ્ત કરવું હોય તો તમારે નિયમિત રીતે રોજે પાંચ વખત આ રીતે તુલસીની માળા ફેરવતા ફેરવતા ચોપાઈનો જાપ કરવાનો છે. આવું કરવાથી આ ચોપાઈના જાપની અસર તમને થોડા દિવસોમાં જ જોવા મળશે અને તમને પોતાને આ મંત્રની શક્તિનો આપોઆપ અહેસાસ થઇ જશે. તમને થોડા દિવસોમાં એવા પરિણામો મળશે તથા લાભો થશે કે તમને પોતાને પણ વિશ્વાસ નહિ આવે.

તો મિત્રો તમે પણ તમારા જીવનમાં આવતી સમસ્યાઓ અને દુઃખોને દુર કરવા માંગો છો અથવા તેમાં રાહત મેળવવા માંગો છો તો તમે એક વાર આ ચોપાઈનો જાપ નિયમિત કરી જુઓ તમને પરિણામ અવશ્ય મળશે. પરંતુ એક ખાસ વાત ધ્યાનમાં એ રાખવાની છે કે આ ચોપાઈનો જાપ ખુબ સાચા દિલથી કરવાની છે અને તમારું બધું દુઃખ ભગવાનના ચરણે રાખીને પૂરી શ્રદ્ધા અને નિષ્ઠા સાથે આ ચોપાઈનો જાપ કરવાનો છે તો જ તેનું પરિણામ જોવા મળશે.

Tags: CHOPAIlifeMALARamramayanaRUSHI MUNI
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
રાશિ અનુસાર જાણો કે ક્યારે અને કેવી રીતે મળશે તમને તમારો જીવનસાથી… જાણો તમારી રાશી જીવનસાથી વિશે શું કહે છે ?

રાશિ અનુસાર જાણો કે ક્યારે અને કેવી રીતે મળશે તમને તમારો જીવનસાથી… જાણો તમારી રાશી જીવનસાથી વિશે શું કહે છે ?

બે વર્ષ સુધી મોદી રહ્યા હતા હિમાલયની ગુફાઓમાં…. ત્યાં સાધુએ કહી હતી એક સત્ય વાત,  જેના કારણે આજે પ્રધાનમંત્રી બન્યા મોદી….

બે વર્ષ સુધી મોદી રહ્યા હતા હિમાલયની ગુફાઓમાં…. ત્યાં સાધુએ કહી હતી એક સત્ય વાત, જેના કારણે આજે પ્રધાનમંત્રી બન્યા મોદી….

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પેટ્રોલ ડીઝલ પુરાવતા પહેલા જાણી લો આ 11 વાતો… નહિ તો પુરા પૈસા આપવા છતાં પેટ્રોલ આવશે ઓછું… 99% લોકો નથી જાણતા પેટ્રોલ પુરાવતા સમયે શું જોવું જોઈએ…

પેટ્રોલ ડીઝલ પુરાવતા પહેલા જાણી લો આ 11 વાતો… નહિ તો પુરા પૈસા આપવા છતાં પેટ્રોલ આવશે ઓછું… 99% લોકો નથી જાણતા પેટ્રોલ પુરાવતા સમયે શું જોવું જોઈએ…

August 20, 2022
રસોડામાં રહેલ લવિંગના આવા ફાયદા ભાગ્યે જ જાણતાં હશો. આટલી તકલીફો માં ડોક્ટર પાસે નહીં જવું પડે

રસોડામાં રહેલ લવિંગના આવા ફાયદા ભાગ્યે જ જાણતાં હશો. આટલી તકલીફો માં ડોક્ટર પાસે નહીં જવું પડે

May 19, 2021
દુધના સેવન પહેલા ક્યારેય ન ખાવ આ વસ્તુઓ… તમે ખુદ  આપો છો આ રોગને આમંત્રણ…. થશે આ ગંભીર રોગ.

દુધના સેવન પહેલા ક્યારેય ન ખાવ આ વસ્તુઓ… તમે ખુદ આપો છો આ રોગને આમંત્રણ…. થશે આ ગંભીર રોગ.

December 19, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.