Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

મોટાભાગના લોકો નથી જાણતા પિસ્તા ખાવાનો સાચો સમય, રીત અને તાસીર, જાણો ક્યારે અને કેટલા પિસ્તા ખાવા જેવી 6 ખાસ બાબતો વિશે…

Social Gujarati by Social Gujarati
November 2, 2023
Reading Time: 1 min read
0
મોટાભાગના લોકો નથી જાણતા પિસ્તા ખાવાનો સાચો સમય, રીત અને તાસીર, જાણો ક્યારે અને કેટલા પિસ્તા ખાવા જેવી 6 ખાસ બાબતો વિશે…

જો કે શિયાળામાં લોકો ડ્રાયફ્રુટ્સ ખાવાની સલાહ આપે છે. કારણ કે તેનાથી આપણું શરીર અંદરથી ગરમ રહે છે. પણ કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન કરવાથી આપણી તબિયત ખરાબ થઈ શકે છે. આવું જ એક ડ્રાયફ્રુટ છે પિસ્તા. જે લગભગ દરેક લોકોને ભાવતા હોય છે. આપણા મનમાં આ પિસ્તાને લઈને અનેક સવાલો હોય છે. જેમ કે પિસ્તા કેટલા ખાવા જોઈએ. ક્યારે ખાવા જોઈએ. વગેરે. જો તમારા મનમાં પણ પિસ્તાને લઈને કોઈ સવાલ છે તો તમારા માટે આ લેખ વાંચવો ખુબ જ જરૂરી છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

જ્યારે પણ સૂકા મેવાની વાત થાય છે ત્યારે બદામ, કાજુ, કિશમિશ, અખરોટની સાથે સાથે પિસ્તાનું નામ પણ આવે છે. તે ન તો માત્ર સ્વાદમાં સરસ હોય છે પરંતુ સાથે સાથે પૌષ્ટિક તત્વોથી પણ ભરપૂર હોય છે. તમને જણાવી દઈએ કે, પિસ્તામાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, કોપર, આયરન, વિટામિન બી-6 વગેરે પોષકતત્વો રહેલા હોય છે, જે પિસ્તાને વધારે હેલ્થી બનાવે છે.

પરંતુ લોકોના મનમાં પિસ્તાને લઈને ઘણા સવાલ રહેતા હોય છે. જેમ કે પિસ્તાની તાસીર ઠંડી હોય છે કે ગરમ ? અથવા પિસ્તાનું સેવન ક્યારે કરવું જોઈએ ? આજનો અમારો લેખ આ સવાલો પર જ છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવશું કે પિસ્તા કેટલા પૌષ્ટિક છે અને તેનાથી જોડાયેલા કેટલાક સવાલો વિશે જાણશું.

પિસ્તા ગરમ તાસીરના હોય છે કે ઠંડા ? : શિયાળામાં પિસ્તા ખાવાની સલાહ એ માટે આપવામાં આવે છે કારણ કે તેની તાસીર ગરમ હોય છે. આજ કારણ હોય છે કે, ગરમીમાં પિસ્તાનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ અને ઠંડીમાં તેનું સેવન ગરમ તાસીરના કારણે સરળતાથી કરી શકાય છે. આથી શિયાળામ પિસ્તાનું સેવન સારું માનવામાં આવે છે.

ખરીદતી વખતે પિસ્તાની પસંદગી કેવી રીતે કરવી જોઈએ ? : તમને જણાવી દઈએ કે, મોટા ભાગે લોકોએ છાલ સહિત પિસ્તાની પસંદગી કરવી જોઈએ. પરંતુ જો તમે છાલ વગરના પિસ્તા પસંદ કરો છો તો ધ્યાન રાખવું કે તેનો રંગ લીલો હોય અને તેમાં કાના પડેલા ન હોય. જો તેમાં કાના હોય તો સમજવું કે તેમાં જીવાત રહેલી હશે.

પિસ્તાનું સેવન ક્યારે કરવું જોઈએ ? : ડોક્ટર પિસ્તાનું સેવન સવારના સમયે કરવાની સલાહ આપે છે. સવારના સમયે પલાળેલા પિસ્તા ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે. તેનાથી અલગ વ્યક્તિ સૂતા પહેલા પણ પિસ્તાનું સેવન કરી શકે છે.

પિસ્તાનું સેવન કેટલું કરવું જોઈએ ? : જો વ્યક્તિ 1 દિવસમાં 35 થી 45 ગ્રામ પિસ્તાનું સેવન કરે છે તો તેના સ્વાસ્થ્ય પર કોઈ નકારાત્મક અસર પડતી નથી. જો કે ધ્યાન રાખવું કે, દરેક શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે એવામાં વ્યક્તિએ કેટલી માત્રામાં પિસ્તાનું સેવન કરવું તેના માટે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી બને છે.

પિસ્તાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાની રીત ? : જો તમે પિસ્તાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માંગો છો તો સૌથી પહેલા તો છાલ વાળા પિસ્તાની પસંદગી કરવી જોઈએ. અને તેને એર ટાઈટ ડબ્બામાં પેક કરીને અંધારામાં અને ઠંડી જગ્યામાં રાખવા જોઈએ.

જો પિસ્તા ખરાબ થઈ જાય તો કેવી રીતે જાણવું ? : જો પિસ્તા ખરાબ થઈ ગયા હોય તો તમે તેનું સેવન કરશો તો તમને તેનો સ્વાદ બદલાયેલો લાગશે. તેમજ તે સ્વાદમાં કડવા થઈ ગયેલા લાગે છે.

આમ, પિસ્તાનું સેવન શરીરને ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે. પરંતુ તેનું સેવન કરતાં પહેલા લોકોને તેનાથી જોડાયેલા સવાલના જવાબ વિશે ખબર હોવી જરૂરી છે. એ માટે એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: eat pistachio benefitseating pistachiopistachiopistachio benefitspistachio eating timepistachio health benefits
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
કમરના દુખાવા અને ચામડીના તમામ રોગો સહિત આ 6 બીમારીઓનો કારક છે સોપારી, જાણો સોપારીના ઔષધીય ગુણો અને ઉપયોગની રીત…

કમરના દુખાવા અને ચામડીના તમામ રોગો સહિત આ 6 બીમારીઓનો કારક છે સોપારી, જાણો સોપારીના ઔષધીય ગુણો અને ઉપયોગની રીત...

મહિલાઓ માટે આનું સેવન છે એનર્જીનો પાવર હાઉસ, હાડકા, તણાવ, લોહીની ઉણપ, યૌન સંબંધો જેવી 9 બીમારીઓ કરી દેશે ગાયબ…

મહિલાઓ માટે આનું સેવન છે એનર્જીનો પાવર હાઉસ, હાડકા, તણાવ, લોહીની ઉણપ, યૌન સંબંધો જેવી 9 બીમારીઓ કરી દેશે ગાયબ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ દિવસોમાં કરજ લેવાની ભૂલ ક્યારેય ન કરતા, નહિ તો કરજ ભરવું તો દુર થઈ જશો કંગાળ… જાણો ક્યારે કરજ લેવું અને ક્યારે ન લેવું…

આ દિવસોમાં કરજ લેવાની ભૂલ ક્યારેય ન કરતા, નહિ તો કરજ ભરવું તો દુર થઈ જશો કંગાળ… જાણો ક્યારે કરજ લેવું અને ક્યારે ન લેવું…

December 5, 2022
ભોજન સાથે જોડાયેલી છે આ ખાસ વાતો ! જો નહિ જાણો, તો મુકાય જશો મુશ્કેલીમાં.

ભોજન સાથે જોડાયેલી છે આ ખાસ વાતો ! જો નહિ જાણો, તો મુકાય જશો મુશ્કેલીમાં.

December 9, 2022
જાણો આ 7 છે બોલીવુડની સૌથી અમીર અભિનેત્રીઓ.. પહેલા નંબરની અભિનેત્રીનું નામ જાણીને દંગ રહી જશો.

જાણો આ 7 છે બોલીવુડની સૌથી અમીર અભિનેત્રીઓ.. પહેલા નંબરની અભિનેત્રીનું નામ જાણીને દંગ રહી જશો.

February 5, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.