Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ બે વસ્તુ મિક્સ કરી ને સુતા પહેલા પથારી પાસે રાખીદો, 5 સેંકડમાં મચ્છરો ભાગી જશે રૂમની બહાર. આવી જશે ઘસઘસાટ નીંદર,

Social Gujarati by Social Gujarati
July 22, 2022
Reading Time: 1 min read
0
આ બે વસ્તુ મિક્સ કરી ને સુતા પહેલા પથારી પાસે રાખીદો, 5 સેંકડમાં મચ્છરો ભાગી જશે રૂમની બહાર. આવી જશે ઘસઘસાટ નીંદર,

જાણો આ ઉપાયો માત્ર 5 સેકંડમાં જ મચ્છર થઇ જશે ગાયબ…. ફક્ત ૫ રૂપિયાની આ વસ્તુ જ જોઇશે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો ઘણા લોકો ઘરમાં ગરોળી, ઉંદર, વાંદા, ઇયળ વગેરેને જોઈ ડરી જતાં હોય છે. તેને જોઈ ડર લગાવો તે પણ સ્વાભાવિક અને સહજ બાબત છે. પણ આ બધાથી પણ વધુ ખતરનાક કોઈ હોય તો એ છે મચ્છર. મચ્છર કરડે તો છે પરંતુ આપણા સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરે છે. આપણે અવારનવાર ઘરના સભ્યો પાસેથી સંભાળતા હોઈએ કે મચ્છરનો ઘરમાં બોવ ત્રાસ છે. રાત્રે ખુબ જ હેરાન પરેશાન કરી નાખે છે. તો મચ્છરથી છુટકારો મેળવવા માટે આપણે ઘણા ઉપાયો પણ કરતા હોઈએ છીએ. પરંતુ તેમાં છતાં મચ્છર ઘરમાંથી જતા હોતા નથી.

એવું કહેવાય છે કે આ ધરતી પર મચ્છરોની લગભગ 3000 થી પણ વધુ પ્રજાતિઓ જોવા મળે છે. પરંતુ આ બધી જ પ્રજાતિ મનુષ્ય માટે હાનિકારક નથી. પરંતુ આ પ્રજાતિમાંથી અમુક પ્રજાતિ જ મનુષ્ય માટે જાનલેવા છે. વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્રારા મળતી માહિતી અનુસાર આખી દુનિયામાં મચ્છરથી ફેલાતી બીમારીથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા લગભગ 10 લાખથી પણ વધુ છે. એટલે કે મચ્છર એક એવો જીવ છે જેના કારણે લોકો સૌથી વધુ મૃત્યુ પામે છે.

જો કે એ વાત પણ સાચી છે કે બધા જ મચ્છરો જાનલેવા નથી હોતા. પરંતુ જો આપણા ઘરમાં આવતા મચ્છરોમાં એક પણ મચ્છર ડેન્ગ્યુ કે મેલેરિયાનું આવી જાય તો તેનું એક વખત કરડવું પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આવા મચ્છરોથી ફેલાતા રોગોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયા જેવા રોગ વધુ થાય છે.

મચ્છરથી છૂટકરો મેળવવા માટે આપણે અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ. પણ શું તમે જાણો છો આ પ્રોડક્ટમાં કેમિકલની માત્રા અધિક હોય છે. આથી આ પ્રોડક્ટ આપણી મચ્છરથી રક્ષા તો કરે છે પણ બીજું બાજુ તે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે અને નવી-નવી બીમારીઓ લાવે છે. મચ્છરને મારતા આવા પ્રોડક્ટની સંખ્યા આજે લગભગ 25 હજાર કરોડથી પણ વધુ છે.

આજે અમે તમને મચ્છરને મારવાના કે તેનાથી છુટકારો મેળવવા માટેના એવા ઘરેલુ ઉપાયો વિશે જણાવીશું. જે તમને મચ્છરોના ત્રાસથી તો છુટકારો અપાવશે જ પણ સાથે-સાથે તમારી સ્કીનની રક્ષા પણ કરશે અને અન્ય પ્રકારની બીમારી પણ નહીં થવા દે. તો શું તમે આ ઉપાયો વિશે જાણવા માંગો છો તો અંત સુધી વાંચો અમારો આ આર્ટિકલ અને કોમેન્ટમાં જરૂરથી જણાવશો કે આ ઉપાયો કેવા લાગ્યા.

મચ્છરથી છુટકારો મેળવવા માટેના મુખ્ય ત્રણ ઉપાયો છે. 1) જેમાં પહેલા ઉપાય માટે તમે સૌપ્રથમ તેજ પત્તા (તમાલપત્ર), લીમડાનું તેલ અને કપૂર લઈ લો. આ ત્રણેય વસ્તુઓમાં એન્ટિ બેક્ટરીયલ પ્રોપર્ટીજ હોય છે, જે મચ્છરને દૂર કરવાનું કામ કરે છે અને તમારી ત્વચાના રોગો જેવા કે ખીલ, દાદ, ખૂજલી તેમજ સ્કીનના બધા જ પ્રકારના રોગો સામે પણ રક્ષણ આપે છે. હવે એક વાટકીમાં લીમડાનું તેલ લો અને તેમાં એક મોટી ચમચી કપૂરનો ભૂકો કરીને નાખો. બંનેને સારી રીતે મિક્સ કરીને એક સ્પ્રે બોટલમાં ભરી લો. મચ્છર વાળી જગ્યા પર આ સ્પ્રે નો ચટકાવ કરો. આ ઉપાય મચ્છરોને મારવા માટેનો ખુબ જ ફાસ્ટ ઉપાય છે.

જ્યારે બીજા ઉપાય અનુસાર બે- ત્રણ તમાલપત્રના પાન લો તમારા રસોડામાં સરળતાથી મળી રહેશે. ત્યાર બાદ એક પાત્રમાં લીમડાંનું તેલ અથવા સરસવનું તેલ નાખો એમાં આ તમાલપત્રના પાન પણ ઉમેરી દો અને ઉપરથી કપૂર નો ભૂકો કરીને નાખો. ત્યારબાદ આ બધી વસ્તુને બરાબર હલાવીને મિશ્રણ કરી નાખો. ત્યારબાદ એક દીવાસળી પ્રગટાવી આ પાત્રમાં મુકો એટલે બધી વસ્તુ સળગી ઉઠશે. પાનના બળવાથી નીકળતા ધુમાડાથી ફક્ત 10 થી 15 સેકન્ડમાં જ રૂમના તમામ મચ્છરો મરી જશે અને ઘરની બહાર ભાગી જશે. આ ધુમાડાના બીજા અનેક ફાયદાઓ પણ છે. જેવા કે તે મગજને શાંત કરે છે, રાત્રે નીંદર પણ સારી આવે છે, માથાનો દુઃખાવો, માથું ભારે-ભારે લાગવું, ટેન્શન અને સ્ટ્રેસને પણ દૂર કરે છે. તેમજ તેના ધુમાડાથી જો તમને અસ્થમા કે માઈગ્રેન જેવી બીમારી હોય તો તે પણ દૂર થાય છે.

ત્રીજા ઉપાય માટે તમારે કપૂર અને લીમડાના તેલના મિશ્રણનો દીવો કરવાનો છે અને આ દીવાને સુતી વખતે તમારી પથારીની બાજુમાં રાખવાનો છે. આમ લીમડા અને કપૂરની સુગંધથી મચ્છર તમારી નજીક નહિ આવી શકે. પરંતુ આ ઉપાય નાના રૂમ માટે ઉપયોગી છે જ્યારે મોટા હોલ માટે તમારે ઓઇલ બર્નરનો ઉપયોગ કરવો પડે છે.

ઘણીવાર આપણે મુસાફરી દરમિયાન પણ મચ્છરના ત્રાસથી હેરાન થઈ જઈએ છીએ. ત્યારે મચ્છરને દૂર રાખવાના ઉપાય માટે તમે નારિયેળનું તેલ, લીમડાનું તેલ, લવિંગનું તેલ, પેપરમીટ ઓઇલ, નિલગિરીનું તેલને મિક્સ કરીને તેનું નેચરલ લોશન બનાવી શકો છો અને પછી આ મિશ્રણને સ્કીન પર લગાવો. આ બધા જ તેલ શરીરને કોઈ નુકસાન નથી પહોંચાડતા. આમ આ બધા જ પ્રકારો ખુબ જ અસરકારક છે અને સ્વાસ્થય માટે પણ લાભદાયી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: disappeareddiya for get rid mosquitohouse therapymosquitomosquito bhaga e ke upay
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ટૂંકી હાઈટ ધરાવતી છોકરી સાથે કરો લગ્ન…. અને જાણો તેના શું છે અદ્દભુત ફાયદા.. તમે પણ કહેશો વાત સાચી છે.

ટૂંકી હાઈટ ધરાવતી છોકરી સાથે કરો લગ્ન…. અને જાણો તેના શું છે અદ્દભુત ફાયદા.. તમે પણ કહેશો વાત સાચી છે.

તમારો મોબાઈલ નંબર પણ તમને બનાવી શકે છે સફળ…તેના અંકમાં હોય છે આપણું ભવિષ્ય…

તમારો મોબાઈલ નંબર પણ તમને બનાવી શકે છે સફળ...તેના અંકમાં હોય છે આપણું ભવિષ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઇન્સ્ટાગ્રામમાં યુવતીએ લખ્યું ‘મરી જાવ?’,  તો 69% લોકોએ ‘હા’ પાડી, ને પછી યુવતી ભર્યું આ પગલું.

ઇન્સ્ટાગ્રામમાં યુવતીએ લખ્યું ‘મરી જાવ?’, તો 69% લોકોએ ‘હા’ પાડી, ને પછી યુવતી ભર્યું આ પગલું.

December 12, 2019
ગેસ, એસીડીટી અને ખાટા ઓડકારની સમસ્યા ચપટી વગાડતા જ થઈ જશે ગાયબ, એક મિનીટમાં બની જશે આ ડ્રીંક….

ગેસ, એસીડીટી અને ખાટા ઓડકારની સમસ્યા ચપટી વગાડતા જ થઈ જશે ગાયબ, એક મિનીટમાં બની જશે આ ડ્રીંક….

June 23, 2021
કરો આ અમૃત સમાન ફળનું સેવન, પેટના એક એક ખૂણાની ગંદકી થશે સાફ… ડાયાબિટીસ, વજન અને પાચનના રોગો થશે ગાયબ…

કરો આ અમૃત સમાન ફળનું સેવન, પેટના એક એક ખૂણાની ગંદકી થશે સાફ… ડાયાબિટીસ, વજન અને પાચનના રોગો થશે ગાયબ…

June 28, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.